Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 429
________________ ક્ટોબર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ભાવના, મૈત્રી, પ્રમોદ, કરૂણા ને માધ્યસ્થ ભાવો અને જગતના જીવો નવકાર સાથે તત્ત્વોનુસંધાન કરાવશે. આની પરાકાષ્ઠામાં પ્રત્યે તેમના પરાર્થવ્યસનીપણાને અપનાવવું જોઈએ. તત્ત્વનુસંધાન સ્વરૂપાનુસંધાન શરૂ થાય છે. સ્વરૂપનું અનુસંધાન એટલે નવકારના એટલે પંચ પરમેષ્ઠિનું તત્ત્વ તો સ્પર્શે જો મારું જીવન હું પંચપરમેષ્ઠિમય પંચપરમેષ્ઠિઓ સાથે અભિમતાનો અનુભવ. અનાદિકાળ જીવ બનાવી દઉં. ૫. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે દેહાધ્યાસમાં જીવે છે, દેહ સાથે એકતાના અનુભૂતિ પર્યાયની ભૂલમાં વર્ષો પૂર્વે જિનશાસનના અર્કસમા બે મંત્રો આપ્યા જેની સાધના સાધકને જ ખોવાયો છે. હું મને આ દેહને નામ આપવામાં આવ્યું છે તે રૂપા અવશ્ય તત્ત્વોનુસંધાન કરાવશે. નમામિ સવ્ય જીણાર્ણ અને ખમામિ માનું છું. હું રૂપા નથી, હું આત્મા છું. શુદ્ધ બુદ્ધ મુક્ત છું. અચિન્ત સવ જીવાણું હું નમસ્કાર કરું છું સર્વ જીવોને તેમણે રાગાદિ શત્રુઓને શક્તિ સામર્થ્ય ધરાવું છું. આનંદનો મહાર્ણવ છું. અશિષ્ટ શાંતિનો હણી લીધા છે. જેઓ આ માર્ગ ઉપર કાર્યરત છે તેમને પણ નમસ્કાર ધારક છું. મારું ઐશ્વર્ય અકાયજીવ છે. હું પૂર્ણ છું. જેમ અહીં ઉપસ્થિત છે એટલે ૪થા થી ૧૪મા ગુણસ્થાનક પર સર્વ જીવોને નમું છું. સર્વ કોઈ ઈંટ, માટી, ચૂનાના ઘરમાં કોઈ ચોક્કસ address પર રહે સમકિતની પ્રાપ્તિ બાદ તેઓ આ કાર્ય પૂર્ણ કરીને જ રહેશે એ નયથી છે તેમ આ દેહ મારા આત્માને રહેવાનું હાલતું ચાલતું ઘર છે. આ આ નમસ્કાર કરાય છે. ખમામિ સવ્ય જીવાણ-આજથી પર્યુષણા ઈન્દ્રિયો દેહરૂપી ઘરના બારી બારણાં છે. ઘરમાં કિંમતી વસ્તુ પણ મહાપર્વાધિરાજ શરૂ થઈ ગયા છે. આ પર્વનું ધર્મ એક છે હોય તેમ બુદ્ધિ જેવું સૂક્ષ્મદર્શી યંત્ર છે. મન જેવું મહાપ્રાણ સંવત્સરી મહાપર્વ છે. સંવત્સરીનું હાર્દ દૂરદર્શી યંત્ર છે. મુખ્ય ચાલક તો આત્મા જ છે. એ ક્ષમાપના છે. તો આ ખમામિ કઈ રીતે આપણા | સંથારી ઍક | ચૈતન્ય જતાં આ સર્વે સાધનો નકામાં છે. આ પ્રમાણે જીવનમાં આવે તો આપણી પર્યુષણાની આરાધના આત્મધ્યાસ કરતાં કરતાં આત્મા સાથે ઐક્યતાની સંપૂર્ણ બને. ખમામિ એટલે ક્ષમા માંગવી. ખમત ખામણા કરવા અનુભૂતિ થાય છે. આત્માના ગુણો ને ચૈતન્ય શક્તિનું પ્રાગટ્ય થાય મિચ્છામિ દુક્કડ કરવું. આ પ્રમામિ ક્યા અર્થમાં છે ? તે જાવું છે. આ છે. પંચપરમેષ્ઠિ ભગવંતો સાથે અભિન્ન અનુભવ શરૂ થાય છે. આવો જગતમાં મેં કોઈ જીવ પર અપકાર કર્યો, કોઈ જીવનો અપરાધ કર્યો આત્મા નિરાવલંબન ધ્યાન પ્રાપ્ત કરે છે. સમગ્ર વિશ્વને પૂર્ણ સ્વરૂપે તો હું મારી ભૂલ સ્વીકારી વેરભાવ ભૂલી તેમ ક્ષમાપના કરી લઉં, તેની જુવે છે. પૂર્ણ સ્વરૂપવાળા પંચ પરમેષ્ઠિને પૂર્ણ સ્વરૂપે જુએ છે ને માફી માંગી લઉં ને અવૈર ભાવ જ કેળવું તો એક ખમામિ આ અર્થમાં નવકારનું ઈષ્ઠત્વ સ્વીકારે છે. આ પ્રકારે અનુસંધાન કરનાર આત્મા છે. પરંતુ તો અન્ય જીવે મારી ઉપર અપકાર કર્યો, મારો અપરાધ કરી જગતમાં બનતા પ્રત્યેક પ્રસંગને સિદ્ધ શિલાના પ્રકાશમાં જુવે છે. મન, વચન, કાયાથી મારી લાગણી દુભવી તો હું તેને ખમી લઉં, સહી સિદ્ધશિલા તરફથી તેની પ્રગતિના ધોરણે જ તે પ્રસંગનું ઈષ્ઠત્વ સ્વીકારે લઉં એ અર્થમાં ખમામિ છે. અહીં ખમામિ સહન કરી લેવાના અર્થમાં છે. અને સમય અને શક્તિના કણો દ્વારા એવી સ્થિતિનું સર્જન કરે છે છે. આ વખતે એ વિચાર કરું કે પૂર્વે આ જીવ સાથે મેં પણ આ પ્રકારનું જે સિદ્ધશિલા પરત્વેના તેના મહાપ્રયાણમાં અણુઅવતણની ગરજ સારે કર્મ કરી દુર્ભાવ કર્યો છે. આ બિચારો જીવ મારું એ કર્મક્ષય કરવામાં છે અને નવકારની અધિક અધિક કૃપા પ્રાપ્ત કરી મોક્ષ તરફ સત્વરે અત્યારે નિમિત્ત બન્યો છે તેથી સમત્વ ભાવ કેળવી હું એના આ પ્રયાણ કરે છે. આગળ ઉલ્લેખ કર્યા મુજબ વાલિએ પૂર્વના વાનરના વ્યવહારને સહી લઉં છું. આ બે અર્થમાં ખમામિ બને ત્યારે જ સાચી ભવમાં નવકાર સાથે શબ્દાનુસંધાન કર્યું હતું. વાલિના ભાવમાં પણ સંવત્સરીની આરાધના પૂર્ણ થાય છે. આ પ્રકારનું વર્તન સાધકને અવશ્ય નવકાર સાથે મૈત્રાદિ ભાવોને પુષ્ટ કરી અર્થાનુસંધાન ચાલુ રાખ્યું | ‘સવ જીવ કરુ શાસન રસી': મુંબઈ યુનિવર્સિટીમાં રેકોર્ડ ૨૨૫ વિધાર્થીઓ આ વર્ષે જૈન ધર્મ તત્ત્વજ્ઞાન અભ્યાસમાં જોડાયા છેલ્લા ૧૬ વર્ષથી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન ડિપાર્ટમેન્ટ ઑફ ફિલોસોફી, વિચારધારાથી પ્રેરાઈને આ અભ્યાસક્રમમાં તર્ક સાથે સમજ અને મુંબઈ યુનિવર્સિટીમાં શીખવવામાં આવે છે. આટલા વર્ષોમાં આશરે વિશ્વના અનેક ધર્મો સાથે જૈન ધર્મનો સમન્વય કરવામાં આવે છે. ૨૦૦૦ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધેલ છે. | ખૂબ જ માવજતથી તૈયાર કરેલા આ અભ્યાસક્રમમાં જૈન ધર્મ આ વર્ષે કુલ ૨૪૫ વિદ્યાર્થીઓએ એડમીશન લીધેલ છે. જેમાં તત્ત્વજ્ઞાનના વિષયને ખૂબ સરળ ભાષામાં સમજાવવામાં આવે છે સર્ટિફિકેટ કોર્સમાં ૨૦૫, ડિપ્લોમા કોર્સમાં ૧૮, M.A. માં ૧૪, અને આપણા જીવનની તથા વિશ્વની અનેક સમસ્યાનો હલ તે દ્વારા IM.Phil. માં ૪ અને Ph.D. માં ૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલ છે. કેવી રીતે મેળવી શકાય તેની અગત્યતા સમજાવવામાં આવે છે. તે આટલા વર્ષોમાં આ સંખ્યા એક રેકોર્ડ છે. પ્રભુ મહાવીર ગણધરોને જૈન સમાજ તરફથી ડૉ. બિપિન દોશીની ટીમ અને ડિપાર્ટમેન્ટ તત્ત્વજ્ઞાન તર્ક, અનેકાંત અને નયના સમન્વયથી સમજાવે છે એ જ તરફથી ડૉ. સુભદા જોશીની ટીમને આ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન.

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528