________________
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૨
સુખ તમારી પ્રતીક્ષા કરે છે... પ.પૂ.આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી
લાખ ક્યાશી હજાર માઈલ પ્રમાણે લાખો વર્ષ પહેલાં છુટેલા કિરણો વિરાટ વિશ્વ અને આપણે
આપણાથી કેટલી દૂરની ચીજ પરથી છૂટેલા હશે તે જાણી શકાય છે. આ વિશ્વ એક વિરાટ કુંડાળું છે. જ્યારે આપણે સુખ પ્રાપ્તિનો સાથે આ વિશ્વ કેટલું વિશાળ છે અને અપરિચિત છે તેનો ખ્યાલ પણ માર્ગ વિચારવા બેઠા છીએ ત્યારે એ યાદ રાખવું જોઈએ કે આપણી આવી શકે છે. નજરમાં કેવળ મનુષ્ય નથી. અન્ય જીવ સૃષ્ટિ પણ છે. આ જીવ સૃષ્ટિ આશ્ચર્ય તો એ છે કે કોઈ ગ્રહ કે સ્થળ પદાર્થ પરથી છૂટેલા જે આપણને દેખાતા વિશ્વ પૂરતી જ મર્યાદિત નથી. એનો વિરાટ વ્યાપ કિરણોને અહીં પહોંચતા લાખો વર્ષ લાગે છે એ કિરણો આપણા સુધી
પહોંચે એ પહેલાં તે ગ્રહ કે સ્થૂળ પદાર્થ કદાચ નાશ પામી ગયો હોય આપણું વિશ્વ આપણા સૂર્યમંડળ પૂરતું જ મર્યાદિત છે. એવું પણ બને. પરંતુ આપણે તો એને લાખો વર્ષ પહેલાં જે સ્થિતિમાં
મનુષ્ય આજે પુરુષાર્થનું અનન્ય પરાક્રમ દાખવીને એટલી સિદ્ધિ હતા તે સ્થિતિમાં જ જોઈ શકીએ છીએ. સાધી છે કે તે ચંદ્રલોક સુધી અને મંગળ સુધી પહોંચી ગયો છે. આમ પ્રકાશની આ રમતને કારણે અહીં જે ભૂતકાળ છે તે અન્યત્ર જુઓ તો આ નાનકડું પરાક્રમ નથી. આમ છતાં એનું ઉડ્ડયન એક વર્તમાનકાળ કે ભવિષ્યકાળ પણ હોઈ શકે; જેમકે અહીં ખેલાયેલું યોજનના હિસાબે એક ઈંટ જેટલું પણ નથી. ચંદ્ર આપણી પૃથ્વીથી મહાભારતનું યુદ્ધ આપણે માટે પાંચ હજાર વર્ષ જૂનું છે પણ આપણાથી પોણા ત્રણ લાખ માઈલ દૂર છે અને સૂર્ય આઠ કરોડ ત્રીસ લાખ પાંચ હજાર વર્ષ પ્રકાશવર્ષ દૂરના તારા પરથી શક્તિશાળી દૂરબીન માઈલ જેટલો દૂર છે. એ સૂર્યની આજુબાજુમાં ગ્રહો અને આપણી દ્વારા એ જોઈ શકાય. એટલે મહાભારતનું યુદ્ધ ત્યાં વર્તમાનકાળમાં બની પૃથ્વી દિવસ રાત ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ઘૂમ્યા કરે છે. આમ જાય છે અને તેથી પણ દૂરના ગાળામાં વર્ષો પછી એ દેખાવાનું હોય ત્યારની કરોડો માઈલના ઘેરાવામાં આપણું સૂર્યમંડળ આવ્યું છે અને તે પણ દૃષ્ટિએ મહાભારતનું યુદ્ધ ભવિષ્યકાળ બને છે. નિરંતર અને વેગપૂર્વક દૂર દૂર અવકાશમાં ખસી રહ્યું છે.
વિજ્ઞાનીઓએ જે સાધનો શોધ્યા છે તે પરથી લાખો પ્રકાશ વર્ષ વિજ્ઞાને આજે જે પ્રગતિ સાધી છે અને સંશોધન માટેના જે સાધનો દૂરની ચીજો એમની દૃષ્ટિ મર્યાદામાં આવી ગઈ છે. પરંતુ એથી પણ શોધી કાઢ્યા છે એથી આજના વિજ્ઞાનીઓએ જોયું છે કે જેવું આપણું આગળ શું હશે તેની કલ્પના આજે કરી શકાતી નથી. સૂર્યમંડળ છે તેવા જ બીજા પણ અબજો સૂર્યમંડળો આ વિશ્વમાં આજના વિજ્ઞાનની આ છે મર્યાદા. પથરાયેલા છે. દૂરના કોઈ સૂર્યમંડળનું આપણી પૃથ્વીથી કેટલું અંતર ધર્મશાસ્ત્રો કહે છે કે આ વિશ્વ એટલું અમર્યાદ અને અપરિચિત છે છે એ જાણવા માટેના પણ સાધનો એમણે ઊભા કર્યા છે. કે તેનો પાર દેવો પણ પામી શક્યા નથી. એનો મતલબ એ થયો,
કોઈ પણ વસ્તુ પર પડેલા પ્રકાશનું કિરણ પાછું ફરીને આપણી આવા અનેક બ્રહ્માંડો આ વિશ્વમાં સમાયેલા હોઈ આ વિશ્વનો વિસ્તાર આંખે સ્પર્શે ત્યારે જ એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. આ દૃષ્ટિએ કોઈથી પણ જાણી શકાયો નથી. ધર્મશાસ્ત્રો પણ એ અંગે વિરાટ કહીને અવકાશમાં જે જે ગ્રહો, તારાઓ, નક્ષત્રો આપણે જોઈ શકીએ છીએ જ મોન પકડે છે. તેનું કારણ પ્રકાશના કિરણો ત્યાંથી પરાવર્ત થઈને આપણી આંખને આપણી દૃષ્ટિ આપણી પૂરતી જ મર્યાદિત રહી હોઈ આ પૃથ્વી સ્પર્શે છે તે જ છે. પ્રકાશનું કિરણ એક સેકન્ડે એક લાખ ક્યાશી હજાર પરના માનવો કે પ્રાણીઓ વિશે આપણે કંઈક જાણીએ છીએ કે સંશોધન માઈલના વેગથી દોડે છે. એટલે એ હિસાબે એક કિરણને અહીં આવી કરી શકીએ છીએ. પણ આપણી પૃથ્વીથી અને તેમાંય આપણા પહોંચતા જેટલો સમય લાગે છે તેના ઉપરથી તે વસ્તુ કેટલા માઈલ સૂર્યમંડળથી દૂરના ગ્રહો પર કેવી જીવસૃષ્ટિ હશે, કેવા માનવો હશે, દૂર છે તે જાણી શકાય છે. સૂર્યમાંથી છૂટા પડેલા કિરણોને આપણા કઈ જાતના પ્રાણીઓ હશે તે વિશે આપણે કંઈ વિશેષ કહી શકવાની સુધી પહોંચતા ૫૦૦ સેકન્ડ અર્થાત્ આઠ મિનિટ અને ૨૦ સેકન્ડ સ્થિતિમાં નથી. લાગે છે. એ ઉપરથી એક સેકન્ડના એક લાખ ક્યાશી હજાર માઈલ માનવદેહની રચના આપણા જેવી હશે કે અન્ય પ્રકારની હશે તે પ્રમાણે ગણીએ તો સૂર્ય આપણાથી નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂર આપણે જાણતા નથી. જીવનનું બંધારણ આપણે ત્યાં પ્રાણવાયુ, પાણી છે. આ સૂર્ય આપણી પૃથ્વીથી કરોડ માઈલ દૂર હોવા છતાં આપણી અને ખોરાક પર અવલંબિત છે. ત્યાં પણ એવી જ વસ્તુઓ પર તેમનું નજીક જ ગણાય છે. કારણકે વિશ્વમાં કેટલાક એવા ગ્રહો, તારાઓ છે દેહ બંધારણ આધારિત હશે કે કેમ તે આપણે જાણતા નથી આમ જેના પ્રકાશને અહીં પહોંચતાં લાખો વર્ષો લાગે છે. એક સેકન્ડે એક છતાં એક વાત નક્કી જ છે કે એનું દેહબંધારણ ગમે તેવું હોય, મનનો