________________
નવેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન ક્ષીણતા આવે છે અને તેમનું વિઘટન થાય છે, તેવું ત્યારે નહીં હોય, આ યોગ છે, ચેતનાના વિકાસનો યોગ. માનવની ચેતનાને પ્રભુની કેમકે તેમાં ભગવાનની પૂર્ણ અતિમનસ શક્તિ જ કાર્ય કરતી હશે. ચેતનામાં પલ્ટાવવાનો યોગ. આથી જીવનમાં રહીને જ કરવાની આ અલબત્ત ત્યારે કોષોનું સ્વૈચ્છિક વિઘટન કરવાની પ્રક્રિયા હશે, પણ સાધના છે. આમાં સંન્યાસ કે દીક્ષાની વાત આવતી નથી. શ્રી અરવિંદ તેને મૃત્યુ નહીં કહી શકાય. ત્યારે માનવજીવનના અત્યારે સહેવા પડતાં કહે છે કે ફક્ત સંન્યાસને માટે સંન્યાસ એ આ યોગનો આદર્શ નથી, સઘળા દુ:ખોનો અંત આવી જશે.
પણ પ્રાણમાં આત્મસંયમ અને સ્થૂળ દેહમાં યોગ સંયોજન તે આ દિવ્ય જીવન:
યોગનું અગત્યનું અંગ છે. પૂર્ણયોગમાં સમગ્ર જીવન યોગ છે. જીવનની | દિવ્ય જીવન એટલે પૃથ્વી ઉપર સિદ્ધ થયેલું આત્માનું જીવન. પૃથ્વી પ્રત્યેક ક્ષણ સાધના બની રહે છે. આમાં સમગ્ર જીવનનું દિવ્ય રૂપાંતર ઉપર ભૌતિક પ્રવૃત્તિની પરિસ્થિતિઓમાં પૃથ્વી ઉપર પોતાનું આધ્યાત્મિક કરવાનું હોઈને કોઈ પણ બાબતને છોડી દઈ શકાતી નથી. સમગ્ર રૂપાંતર કરી શકે તેવું જીવન. મનુષ્યોનું વર્તમાન જીવન અહંકાર પ્રેરિત જીવનને પ્રભુ રૂપ બનાવવાનું હોઈને જીવન અખંડ સાધના બની રહે છે. જ્યારે દિવ્યજીવન આત્મપ્રેરિત હશે. મનુષ્યની નિમ્ન પ્રકૃતિને સ્થાને છે. પ્રભુની દિવ્ય પ્રકૃતિ કાર્ય કરતી હશે. બધા અલગ અલગ રૂપો હોવા પૂર્ણયોગનું બીજું લક્ષણ જીવનના દિવ્ય રૂપાંતરનું છે. જ્યારે ત્રીજું છતાં આત્માની એકતાથી બધા જોડાયેલા હશે. ત્યારે આત્માના આનંદ દિવ્ય ચેતનામાં આરોહણ અને અવતરણનું છે અને ચોથું લક્ષણ છે, માટે જ સઘળાં કાર્યો થતાં હશે. મનુષ્યોના સઘળાં કાર્યો અને વિચારો વૈયક્તિકની સાથે સાથે આ સમષ્ટિનો પણ યોગ છે. તેમના આંતરસત્યને પ્રગટ કરતા હશે. અજ્ઞાન જ્ઞાનમાં શમી જશે. શ્રી અરવિંદે એક પત્રમાં જણાવ્યું હતું કે આ યોગ ફક્ત થોડી અંધકાર પ્રકાશમાં ઓગળી જશે. ધિક્કાર પ્રેમમાં પલ્ટાઈ જશે. વ્યક્તિઓના રૂપાંતર માટેનો યોગ નથી, તેમ આ યોગ એ કોઈ દેશ
અતિમનસ શક્તિના અવતરણથી સામાન્ય પ્રકૃતિ દિવ્ય બની જશે. કે જાતિ પૂરતો પણ સીમિત નથી. આ તો સમગ્ર માનવજાતિ માટેનો જીવન આત્માના આવિર્ભાવ માટે જ હશે. પરમાત્મા પોતે જ જીવનમાં યોગ છે. સમગ્ર માનવ ચેતનાના રૂપાંતર માટે ફક્ત વ્યક્તિગત સાધના પ્રેમ અને આનંદનો આવિર્ભાવ કરતા હશે. ત્યારે જીવનની ગતિ જ પર્યાપ્ત નથી પણ સામૂહિક જીવનની સાધના પણ અનિવાર્ય છે. સત્યમાંથી સત્ય પ્રત્યે, જ્યોતિમાંથી જ્યોતિ પ્રત્યે અને અમૃતમાંથી આ વિષે શ્રી અરવિંદે એક પત્રમાં લખ્યું હતું : “બ્રહ્મ આત્મા અને અમૃત પ્રત્યેની હશે. આવું જીવન એ જ માનવજાતિનું સાચું જીવન છે. ભગવાન તો છે જ. પણ મનુષ્ય પાસેથી ભગવાન ઈચ્છે છે કે અહીં આ એ જ દિવ્યજીવન છે અને એ જ માનવજાતિનું તેજોમય ભવિષ્ય છે. જગતમાં જ વ્યષ્ટિ અને સમષ્ટિમાં પ્રભુને પોતાને પૂર્ણ કરવામાં આવે આવા દિવ્યજીવનની પ્રાપ્તિ માટે શ્રી અરવિંદે જે સાધનાની પ્રક્રિયા અને જીવનમાં તથા જગતમાં પ્રભુનો સાક્ષાત્કાર થાય.” સમગ્ર જગતમાં આપી છે, તે છે પૂર્ણયોગ.
ભાગવત્ ચેતનાને સક્રિય કરવા માટે સામૂહિક જીવનમાં પરિવર્તન (૭) પૂર્ણયોગ:
આવવું જોઈએ. વ્યક્તિગત સાક્ષાત્કારને પ્રત્યુત્તર આપે, તેને ચરિતાર્થ મનુષ્યને પ્રભુરૂપ બનાવવાની પ્રક્રિયા એટલે પૂર્ણયોગ. જીવનમાં કરે તેવો સમૂહ હોવો જરૂરી છે. જો સમૂહ જીવન નિમ્નકક્ષાનું હોય તો અને જગતમાં પરમાત્માનું શાસન સ્થાપવું એ તેનું લક્ષ્ય છે. આ અંગેની આ સાક્ષાત્કાર દરમિયાન સૂક્ષ્મમાં જે કંઈ રચના થઈ હોય તેને ભૌતિક સમજુતિ આપતાં શ્રી અરવિંદ કહે છે કે, “આ જગતની અંદર પ્રભુનો સ્તરે આવતાં સેંકડો વર્ષ નીકળી જતાં હોય છે. આથી જ સમાન સાક્ષાત્કાર અને આવિર્ભાવ કરવો અને તે હેતુથી અતિમનસ જેવી હજુ અભિપ્સાવાળી વ્યક્તિઓની સામૂહિક સાધનાની પણ આવશ્યકતા રહે સુધી અપ્રગટ રહેલી શક્તિને અહીં નીચે લાવવી એ મારું ધ્યેય છે.” છે. આથી તેમની સાધના પદ્ધતિમાં જગતનો ત્યાગ કરવાની વાત નથી દુ:ખથી ત્રસ્ત માનવજાતિને શ્રી અરવિંદનું જીવન દર્શન દુ:ખમુક્ત તેમજ દેહદમન, ઈન્દ્રિયોનું દમન, તેનાં કાર્યો પર કઠોર નિયંત્રણ જીવનનો માર્ગ કંડારી આપે છે. આ દર્શનમાં ઉજ્જવળ ભવિષ્યની વગેરે પણ નથી. તેઓ કહે છે, “આ બધું મારા યોગનો ભાગ નથી. ઝાંખી છે. નૂતન માનવજાતિના આગમનનો પૈગામ છે. જીવનના મારા યોગનો હેતુ આ છે: “જીવનની અંદર દિવ્યઆનંદ, દિવ્યપ્રકાશ દિવ્ય રૂપાંતરનો માર્ગ કંડારી આપતું શ્રી અરવિંદનું જીવન દર્શન માનવ અને દિવ્યશક્તિ લાવવા, તેને સક્રિય કરી જીવનનું રૂપાંતર કરવું.' જાતિને માટે પ્રભુમય જીવનનું વરદાન છે. શ્રી અરવિંદના યોગમાં જગતને મિથ્યા ગણી છોડી દેવામાં આવતું
* * * નથી, પણ જગતને પરમાત્માનો આવિર્ભાવ માનવામાં આવે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૭૮મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. આ જગતમાં ભગવાન પોતાની સર્વશક્તિઓ સાથે સક્રિય બને ૧૫-૯-૨૦૧૨ના પ્રસ્તુત કરેલ વક્તવ્ય. એ આ યોગનો હેતુ છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, પૂર્ણયોગના મુખ્ય ચાર લક્ષણો:
સેક્ટર-૨૦, ગાંધીનગર-૩૮૨૦૨૦. પ્રથમ છે, જીવનનો સ્વીકાર.
મો. નં. : ૦૯૪૨૯૩૩૫૩૫૩.