________________
નવેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
લાયકાત બીજા કોઈમાં નહોતી.
રૂપમાં, આજે જાઉં છું પૂજ્ય ગુરુભગવંતોનો ભક્ત બનીને. જૈનોના પ્રાચીન શાસ્ત્રોમાં જે ચૌદપૂર્વો હતા, તેમાંના દસ પૂર્વે અમદાવાદનાં વાસુદેવ પાઠક અને કાંગડા-હિમાચલ પ્રદેશના સુધીના શાસ્ત્રોનો અભ્યાસ થયો. તેમાં એક દિવસ જ્ઞાનના અહંકારથી વિજયપાલ શાસ્ત્રીએ પણ ખૂબ જ આકર્ષક રીતે જૈનકથાઓની મહત્તા શ્રી સ્થૂલભદ્રસ્વામીને પોતાની બહેન સાધ્વીજીઓને પ્રાપ્ત કરેલી વિદ્યા સમજાવી હતી. બતાવવાનું મન થઈ ગયું. વિદ્યાનો પ્રભાવ બતાવવા સિંહનું રૂપ કર્યું વીરશાસનમ્ સંસ્થાએ આ બધા જ વિદ્વાનો તથા જેમણે-જેમણે અને પછી પાછાં મૂળ સ્વરૂપમાં આવી ગયા.
આ ૫૦ કથાઓ માટેના રિસર્ચ પેપર્સ આ સેમિનારમાં રજૂ કરેલા તે બીજા દિવસે જ્યારે ભદ્રબાહુસ્વામીજી પાસે પાઠ કરવા ગયા ત્યાં બધા જ વિદ્વાનોનું સન્માન કર્યું હતું તથા વિશેષથી સંયોજક કમલેશભાઈ જ સૂરિજીએ ના પાડી દીધી. જેને “અસર’ ઉંધી થઈ હોય તેને વિદ્યાનું ચોકસી અને પાલીતાણા કૉલેજના પ્રોફેસર પંકજ ત્રિવેદીનું સન્માન ‘પ્રદાન' ન કરાય આ તેમનો સિદ્ધાન્ત હતો. ત્યારબાદ શ્રી સંઘના કર્યું હતું. આગ્રહથી બાકીના ચાર પૂર્વો મૂળપાઠ રૂપે ભણાવ્યા પણ ગંભીર અર્થે આવનાર વિદ્વાનોને બે દિવસની જૈન શ્રેષ્ઠીઓની આગતા-સ્વાગતા, ન ભણાવ્યા. અને સ્પષ્ટ આજ્ઞા કરી તારે આ પૂર્વો આગળ કોઈને સરભરા અને વ્યવસ્થા જોઈને ખૂબ અહોભાવ પ્રગટેલો. આપવાના નથી.
આ સમગ્ર આયોજનનો લાભ કચ્છરાપર ગઢવાળનિવાસી માતુશ્રી આ દૃષ્ટાંત કહીને આચાર્યશ્રીએ “સા વિદ્યા યા વિમુક્તયે'નું મહત્ત્વ તારાબાઈ માણેકજી કેશવજી મોતા પરિવારના નિશાબેન હિતેશભાઈ સમજાવ્યું.
મોતા પરિવારે લીધો હતો. બીજા દિવસના બપોરના અંતિમ સત્રમાં ફરીથી ચમૂકુષ્ણશાસ્ત્રીએ પોતાની એકંદરે આ આયોજનથી ભારતના મૂર્ધન્ય વિદ્વાનોને જૈન સાહિત્યની લાક્ષણિક શૈલીમાં ભાષણ આપી સભાજનોના દિલ જીતી લીધા. તેમણે કહ્યું, મહત્તાનો ખ્યાલ આવ્યો, એટલું જ નહીં અજૈન વિદ્વાનોના મુખે જૈન પ્રાચીન ભારતમાં વિદ્યા, અન્ન અને ઔષધિ આ ત્રણ ક્યારેય વેચવામાં સાહિત્યની વિશેષતાઓ સાંભળી પાલિતાણામાં ઉપસ્થિત બે હજાર જેટલા આવતા નહિ. આ ત્રણનું વિક્રમણ એ બ્રિટીશ યોજનાનું કટુ પરિણામ છે.” જૈન શ્રાવક-શ્રાવિકાઓને પણ શાસ્ત્રો પ્રત્યેના બહુમાનભાવમાં ઘણી તેઓએ છેલ્લે જણાવ્યું કે ગઈકાલે હું અહિં આવ્યો હતો સંસ્કૃત કાર્યકર્તાના વૃદ્ધિ થઈ.
* * *
પ્રશંસનીય પરિપક્વ દીક્ષા
Hપ્રવીણ ખોના
દીક્ષાર્થી બે પ્રકારના હોય છે-(૧) આવેશમાં આવીને દીક્ષા લેનાર, છે. સદાય હસમુખા શ્રી પ્રાણલાલ સુંદરજી કાપડિયાનું. વિલેપાર્લેના અને (૨) પરિપક્વતાપૂર્વક સમજદારીથી દીક્ષા લેનાર. મહારાજશ્રીની સુખ, સમૃદ્ધ, સમાજસેવી અને નામાંકિત કુટુંબના એ સભ્ય. જન્મ વિ. વાણીના પ્રભાવથી લેવાતી બાલદીક્ષા. સાંસારિક દુઃખોમાંથી છૂટકારો સં. ૧૯૬૫ના ચૈત્રી સુદી પૂનમના રાજકોટમાં એક સ્થાનકવાસી મેળવવા (દા. ત. પતિ-પત્નીના રોજીંદા ઝગડા, પુત્ર-પુત્રવધૂ દ્વારા સામાન્ય કુટુંબમાં. પરંતુ બાળપણ અને બાકીનું જીવન મુંબઈમાં વિત્યું. સેવાતું દુર્લક્ષ), નાણાકીય નુકશાની, ભરણ-પોષણનો પ્રશ્ન, વિ. કારણે પિતા સુંદરજી કાપડીયા ધંધાર્થે મુંબઈ આવીને શરૂઆતમાં કાપડની લેવાતી દીક્ષા આવેશમય હોય છે, જે માટે સમય જતાં ક્યારેક પસ્તાવો ફેરી અને પછી કાપડની દુકાન શરૂ કરી. ત્રણ પુત્રોમાં પ્રાણલાલભાઈનો થાય છે. જીવતરના આંબાને યુવાનીના મોર આવતાં બાળપણમાં લીધેલ નંબર બીજો. બહેનના લગ્ન જાણીતા સાહિત્યકાર શ્રી ગુલાબદાસ દીક્ષાને ક્યારેક તિલાંજલી અપાય છે, અને સંસારમાં પુનર્ણવેશ કરાય બ્રોકર સાથે થયેલા. સગપણે પ્રાણલાલભાઈ અને ગુલાબદાસભાઈ છે. પરિપક્વતાથી લીધેલ દીક્ષા પણ બે પ્રકારની હોય છે. એક જેમની સાળા-બનેવી, પરંતુ મિત્રો તરીકે વધુ અંતરંગ. જીંદગી સામાન્ય હોય અને મોક્ષ પામવાની અભિલાષા હોય. બીજું, ત્રણ ધોરણ સુધી બાબુ પનાલાલ સ્કૂલમાં અને ત્યારબાદ છ વર્ષ જેઓ જીંદગીમાં સર્વે સુખ અને સમૃદ્ધિ માણતા હોય, કૌટુંબિક જીવન સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ. પિતાના વિકસતા ધંધામાં મદદરૂપ સુખી હોય. રાજકીય અને સામાજીક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું થવા અભ્યાસ છોડીને જાપાન રવાના. જતાં પહેલાં માતાએ માંસાહાર હોય, તે છતાંય મોક્ષપ્રાપ્તિની ઈચ્છા હોય. પરિપક્વતાથી લીધેલ દીક્ષા ન કરવાના સોગંદ આપ્યા. જાપાનમાં આશરે ૧૭ વર્ષ ગાળ્યા. બીજા જેમ જેમ સમય વીતે છે તેમ તેમ વધુ ને વધુ આનંદદાયક બને છે અને વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૪૪માં જાપાનમાંથી વિદાય. અનેક વિટંબણાઓ દીક્ષા શોભી ઉઠે છે.
બાદ મુંબઈ પહોંચ્યા. આવીને આઝાદીની ચળવળમાં જોડાયા. સાથે બીજા પ્રકારની પરિપક્વતાભરી દીક્ષાનું એક પ્રશંસનીય ઉદાહરણ સાથે જયપ્રકાશ નારાયણ, અચ્યતરાવ પટવર્ધન, એસ.એમ. જોશીની