________________
૧૬
પ્રબુદ્ધ જીવન
ક્ટોબર, ૨૦૧૨ મતલબ કે જ્યાં સુધી આ શરીરરૂપી મંદિર તંદુરસ્ત છે, જ્યાં સુધી સક્રિય રહ્યા. શ્રી મોરારજીભાઈ કેટલાક ક્રિકેટરોની જેમ “નાઈન્ટી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઈન્દ્રિયોની શક્તિ ઓછી થઈ નથી, જ્યાં નાઈને' નર્વસ થઈ ગયા ને થોડાક માસ માટે સદી ચૂકી ગયા! સુધી આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધીમાં જ્ઞાની પુરુષે, આત્માના આ શતાયુ સ્ત્રી-પુરુષોએ એંશી પછીના બે દાયકા કેવી પરિસ્થિતિમાં કલ્યાણ માટે મહાન પ્રયત્ન કરવો જોઈએ.; પરંતુ જ્યારે ઘરને આગ વિતાવ્યા છે તેનો પણ ‘સર્વે' કાઢવા જેવો છે. અમેરિકામાં, લગભગ લાગી હોય ત્યારે એ આગને ઓલવવા કૂવો ખોદવાની શરૂઆત કરવી નવ દાયકા વટાવી ચૂકેલાં મારાં એક ફોઈ રહે છે. હાર્ટની તકલીફ છે. એ વ્યર્થ, નિરર્થક ઉદ્યોગ કરવો શા કામનો ?' આ બધાનો સાર એ છે જમાઈ–પુત્રો પાંચ ડૉક્ટરો છે ને બે પુત્રવધૂઓ નર્સ છે..છતાં મને કે દરેક કાર્ય કરવાનો અમુક કાળ હોય છે...એ તકનો સદુપયોગ કરી લખે છેઃ “અહીં જીવનની અક્કેક ક્ષણ કેવી લાચારીમાં વીતે છે તે તો લેવો. એ તક, અજ્ઞાન, પ્રમાદ કે ગફલતને કારણે ચૂક્યા તો ગયા! કેવળ મારું મન જ જાણે છે!' લાચારી, એકલતા, પરાધીનતા ને નિષ્ક્રિય યુવાવસ્થાને ગતિ, વેગ ને યુયુત્સા છે તો વૃદ્ધાવસ્થાને દૃષ્ટિ ને ડહાપણ જીવનનો અહેસાસ એમને વિવશ બનાવી મૂકે છે. કોઈકે દૃષ્ટિ ગુમાવી છે. પ્રત્યેક અવસ્થાનું ઔચિત્ય સમજી, વ્યક્તિ-વિકાસ ને સમાજકલ્યાણ હોય છે, કોકનો સ્મૃતિભ્રંશ થયો હોય છે. કો'ક સાવ મૂક-બધિર તો સાધવામાં માનવજીવનની કૃતાર્થતા છે.
કેટલાક જાતે ખાઈ શકતા નથી કે વસ્ત્ર-પરિધાન પણ કરી શકતા ૮૦, ૮૫, ૯૦, ૯૫ના અનેક સ્ત્રી-પુરુષોને મેં જોયા છે...એકદમ નથી. બે-અઢી દાયકાથી સાવ પથારીવશ એક શતાયુ સજ્જનને સુપેરે તંદુરસ્ત સ્થિતિમાં. જિંદગીમાં કોઈ ડૉક્ટર પાસે ગયાં
જાણું છું. ઇંગ્લેન્ડથી ૮૮ સાલના મારા એક કવિ
( ધર્મ એક ) નથી કે પાઈની દવા પણ ખાધી નથી ને આજે
લેખક મિત્ર મને લખે છે:-“તમે કલમ પકડી શકો ૫૦-૫૫-૬૦ના અનેક સ્ત્રી-પુરુષોને દિવસમાં
છો?' કલમ પકડવાની ‘ગ્રીપ' પણ એમણે ગુમાવી ૧૮ થી ૨૧ ગોળીઓ નિયમિતપણે ગળતાં પણ
છે. એક ભાઈને “શેક હેન્ડ' કરતાં પણ કષ્ટ પડે જોયાં છે. ડઝનેક શતાયુ સ્ત્રી-પુરુષો સંબંધે વાંચ્યું છે, સાંભળ્યું છે ને છે! નિવૃત્તિ પછી કેટલાંય ભાઈ-બહેનો મને મળવા આવે છે ને લગભગ ત્રણેક શતાયુના પ્રત્યક્ષ પરિચયમાં છું. મુંબઈ યુનિવર્સિટીના એક મોટા ભાગનાં મારી દિનચર્યાની પૃચ્છા કરે છે. ‘હાઉ ટુ પાસ ટાઈમ?” વખતના ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યક્ષ સ્વ. ડૉ. આર. સી. શાહના એમને મન જીવનનો યક્ષ-પ્રશ્ન બની રહે છે! પિતાજી થોડાંક વર્ષ પૂર્વે ૧૦૪ વર્ષે ઊંઘમાં જ મહાનિદ્રામાં પોઢી આવી પરિસ્થિતિમાં સ્નેહી-સ્વજનો શતાયુને બિરદાવવા ઉત્સાહ ગયા. ડૉ. આર. સી. શાહના કહેવા પ્રમાણે, ‘ચિત્તની સ્વસ્થતા અને ને ઉલ્લાસપૂર્વક સમારંભો યોજે છે પણ એ શતાયુ વ્યક્તિની મનોદશાનો સમતા, નિર્બસનીપણું, કાયમ ઉણોદરીવ્રત અને પ્રભુભક્તિ એમના કોઈએ વિચાર કર્યો હોય છે? ‘અંગમ્ ગલિમ્ પવિતમ્ મુડમ્ દશન દીર્ધાયુષ્યનું રહસ્ય.’ કડીના સેવાભાવી, પરગજુ ડૉ, માણેકલાલ સી. વિનમ્' એ શતાયુ અક્કેક દિવસ કેવી લાચારી, પરાધીનતા, એકલતા પટેલ પણ શતાયુ વટાવી ચૂકેલા ને ઠેઠ સુધી સક્રિય રહેલા. મારા ને નિષ્ક્રિયતામાં પસાર કરે છે તેનો ખ્યાલ ખૂબ અલ્પ સંખ્યકોને આવતો ધર્મના સાળા શ્રી ભાઈલાલભાઈ એન. પટેલ ૧૦૧ના છે ને કેન્દ્રના હોય છે! જીવનમાં કંઈ ધ્યેય હોય, ‘તંદુરસ્ત હોબી' હોય, મનને પેટ્રોલિયમ પ્રધાન શ્રી દીનશા પટેલના સાસુ...સ્વાતંત્ર્યસેનાની પૂ. ઈન્દ્રિયો દાદ દેતી હોય ને સક્રિય જીવન જીવી શકાતું હોય તો “સો ગંગાબા હજી ૧૦૩ વર્ષે સક્રિય છે. દેશમાં આવા શતાયુ સ્ત્રી-પુરુષો શરદો જીવો’ એ આશીર્વાદ છે. બાકી દીર્ધાયુષ્ય શાપ નહીં તો ઠીકઠીક સંખ્યામાં હશે ને પ્રતિવર્ષ ઉત્તરોત્તર એમાં વધારો થવાનો. દુ:ખદ-ભારરૂપ લાગે છે. જીવનભરના સાથીઓનો સાથ છૂટી ગયો કેટલાક એવા પણ દેશ છે જ્યાંની પાંત્રીસ ટકા વસ્તી વૃદ્ધ થઈ ગઈ છે હોય છે, “મોબિલીટી’ સાવ શૂન્ય થઈ ગઈ હોય ને જીવનૃતની જેમ ને ઉપયોગિતાની દૃષ્ટિએ સાવ નિષ્ક્રિય છે! પશ્ચિમના કેટલાક સમૃદ્ધ દિવસો પસાર કરવાના હોય તો શતાયુ થવાને બદલે ડૉ. ગુણવંત દેશોમાં તો સરકારી કલ્યાણ ખાતુ વૃદ્ધોની બે-નમૂન કાળજી રાખે છે શાહ લખે છે તે પ્રમાણે-“મરો ત્યાં સુધી જીવો' એ જીવનમંત્ર મોટા છતાંયે એ વૃદ્ધો ખરેખર સુખી છે? દીર્ઘ આયુષ્યનો એમને કંટાળો આશીર્વાદરૂપ છે. “લાઈફ ઈઝ મોર પાવરફુલ ધેન ડેથ' એ સત્યને નહીં આવતો હોય? વર્ષો સુધી સક્રિય જીવન ગાળ્યા બાદ આવતી સમજીને ક્ષણે-ક્ષણ જાગ્રતિપૂર્વક સક્રિય જીવન જીવનારા જ જીવે છે નિવૃત્તિ કે રોગને કારણે વેઠવી પડતી નિષ્ક્રિય નિવૃત્તિ એમને કઠતી બાકી તો ધમણિયા-જીવન! નહીં હોય? મારા બે મિત્રોને લાગ્યું કે હવે જીવનમાં કશું નવું કરવાનું રહ્યું નથી ને પોતે કૂતકાર્ય થઈ ગયા છે એટલે સ્વેચ્છા-મૃત્યુ સ્વીકાર્યું. રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સી-૧૨, નવદીપ એપાર્ટમેન્ટ, મેમનગર, તો પૂ. કે. કા. શાસ્ત્રી આયુષ્યની સદી વટાવ્યા બાદ પણ ઠેઠ સુધી અમદાવાદ-૩૮૦૦૫૨. મો.: ૦૯૮૯૮૧૬૯૦૬૯ મરવું આપણને ગમતું નથી, તેથી છેવટે શરીરબળને વશ થઈએ છીએ. કોઈ મરવાને બદલે પૈસા આપશે, કોઈ કીડાની જેમ પેટે ચાલશે, કોઈ સ્ત્રી લાચારીથી ઝૂઝવું છોડી પશુને વશ વર્તશે. જીવવાનો લોભ માણસ પાસે શું નથી કરાવતો ? તેથી જીવનનો લોભ છોડીને જે જીવે છે, તે જીવ્યો.
| -મો. ક. ગાંધી