Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 458
________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૨ આચમન સૌજન્ય : શ્રીમતી નિરુબહેન શાહ જિન-વચન પૂર્વસંચિત કર્મોનો ક્ષય खवेत्ता पूवकम्माई संजमेण तवेण य । सिद्धिमग्गमणुप्पता ताइणो परिनिबुड ।। (રસવૈવાત્રિ રૂ - ૧) સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરીને સંયમી પુણ્ય સિદ્ધિમાર્ગને પ્રાપ્ત કરીને પરિનિવૃત (મુક્ત) થાય છે. Having destroyed all previous Karmas through self-control and penance, monks reach the path of liberation and attain Nirvana. ($ૉ. રમણાલાલ ચી. શાહ ગ્રંથિત 'જન યયન'માંથી) ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી સિકંદરનું મંથન હોત? જગતવિજેતા સિકંદર મોતથી બચાવે એવું શહેનશાહ સિકંદર વિમાસણમાં પડી | ઔષધ શોધવા નીકળ્યો. શૌર્ય, સત્તા અને સંપત્તિ વિચારવા લાગ્યો કે આ કુદરતનો કેવો અન્યાય ? થકી જગતભરમાં અજોડ કાર્ય કરનાર સમ્રાટ જિંદગીમાં કશી પણ કમાણી ન કરનાર ગરીબ જેમ સિકંદરને હવે મોતને તાબે કરવું હતું. એ મોતને ખાલી હાથે જાય છે એમ મારે પણ ખાલી હાથે જવાનું? નાથી લે પછી કશું કરવાનું નહોતું. આવે સમયે શહેનશાહ સિકંદરને એક દરવેશે જગતવિજેતા સમ્રાટ સિકંદર મોતને નાથવા કહ્યું કે એક તળાવનું પાણી એવું છે, જે પીએ તે નીકળ્યા. એના મંત્રી, મંત્રી, વજીર સહુ કોઈને અમર થઈ જાય. હુકમ કર્યો કે મોતને મહાત કરે એવી કોઈ શહેનશાહ પગપાળા એ ત૨ફ દોડ્યો અને ઔષધી શોધી લાવો. અમર થવાના કોઈ એણે જોયું તો તળાવમાં અમર એવા મગર હતા. કીમિયાની ખોજ કરો, સિકંદરના રાજસેવકો ઠેર એમના શરીર મહામહેનતે ઢસડતા હતા. અંગો ઠેર ધૂમી વળ્યા. તેઓ સિદ્ધ પુરુષોને મળ્યા, જોગી ખવાઈ ગયા હતા. આંખે ઝાંખપ આવી ગઈ હતી. અને જતી, સંત અને સાધુ, વૈદ અને હકીમ એ આ મગરોની ઉંમર પાંચેક હજાર વર્ષની હતી. બધાયને મળ્યા, પણ કોઈ મૃત્યુ પરના વિજયનો એક મગર મહામહેનતે કિનારાની વેણુમાં કીમિયો બતાવી શક્યું નહીં. સહુ એ લાચારી આવ્યો, ને હાંક્તા હાંફતા બોલ્યો: ‘સુખી માણસ બતાવી કે જો આટલી શક્તિ અમારામાં હોત હું તને ચેતવું છું. આ તળાવનું પાણી ન પીવાની તો અમારા સ્વજનોને શું કરવા મરવા દીધા (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૨૭). સર્જની સૂચિ કર્તા નૂતન વર્ષે ઋતંભરા પ્રજ્ઞા પ્રગટો... ડૉ. ધનવંત શાહ (૨) મહર્ષિ અરવિંદનું જીવનદર્શન જ્યોતિબેન થાનકી (૩) સુખ તમારી પ્રતિક્ષા કરે છે.... પ. પૂ. આ. શ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી જે તમારી ખૂબ નજીક છે, તેને તમે દૂરદૂર ક્યાં શોધો છો ? શશિકાંત લ, વૈદ્ય બહુ પ્રયુક્ત વિશેષણ-એક વિશ્લેષણ પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય મ. ૧૨ પાલિતાણા ખાતે જૈન કથા સાહિત્યની રાષ્ટ્રીય સંગોષ્ટીનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો પ્રશંસનીય પરિપક્વ દીક્ષા પ્રવીણ ખોના મારા જીવનને સુધારનાર દિવાલો અંગ્રેજી ; નોર્મન યામીન અનુવાદ :પુષ્પાબેન પરીખ (૯) શ્રી. મું જૈ. યુ. સં. દ્વારા ૭૮મી પર્યુષણ વ્યાખ્યાનમાળા (૧૦) જેન વિશ્વકોશ અંગે અમદાવાદમાં વિદ્વત્ત સંમેલન સંપન્ન થયું (૧૧) જયભિખ્ખું જીવનધારા : ૪૪ ડૉ. કુમારપાળ દેસાઈ (૧૨) આગમસૂત્ર પરિચય વિશેષાંકના પ્રતિભાવો (૧૪) શાશ્વત ગાંધીકથાનો શુભારંભ (44) Thus HE Was, Thus HE Spoke Reshma Jain ( ૧૬ ) The way to serenity : Journey to Leh Sarthak Parikh Translation : Pushpa Parikh ( ૧૭) Bhagwan Ajitnathi Kulin Vora ( ૧૮ ) પંથે પંથે પાથેય ; ‘શિવ સંકલ્પ ' ગીતા જૈન પંથે પંથે પાથેય : ચિનગારી કોઈ ભડકે ઈન્દિરા સોની A t u & hu e ૧, શ્રી મુંબઈ જેન યુવક સંધ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂ કરું એટલે નવા નામે ૩. તરૂEા જેન ૧૯૩૪ થી ૧૯૩૩ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક - ૨૦૧૨માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૦મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ o મુખપૃષ્ટ સૌજન્ય : પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528