________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ક્ટોબર, ૨૦૧૨ થઈ...જન્મજ્યનો ઘર સંસાર પણ ચાલ્યો, પણ હજુ ભારેલો-અગ્નિજ રાખીએ તો અનર્થ થઈ જાય, અને ઘટના બન્યા પછી પસ્તાવા જેવું હતો. તેને ત્રણ દીકરીઓ જન્મી...આ પણ ન ગમ્યું. પણ આ તો કુદરતી થાય...આ તો “રાંડ્યા પછીનું ડહાપણ છે'. દૂધ ઉભરાયા પછી કોઈ હતું...થોડા જ સમયમાં સમાચાર આવ્યા કે હશુ (વહુ) પિયરમાં ગુજરી ઉપાય રહેતો નથી. બુદ્ધ અને મહાવીર સદાય કહેતા જે ક્રોધને જીતે ગઈ. દીકરીઓની મા ગઈ...જન્મજ્ય ફરીથી પરણ્યો અને આજે સમગ્ર છે તે સાચા અર્થમાં વિજયી છે. પરિવાર યુ.એસ.એ.માં સુખી છે. પ્રભુ કૃપાથી જન્મજ્યની બીજી પત્ની -“ગીતા'ના અધ્યાય એમાં શ્લોક ૬૨,૬૩, ૬૪ ક્રોધને ભગવતી ખૂબ સંસ્કારી અને સરળ છે...બધાં સંતાનોને સારી રીતે સાચવે સમજવામાં ખૂબ સહાયરૂપ થાય છે. આ રહ્યો તેનો ભાવાર્થ:
‘વિષયોનું ચિંતન કરતા પુરુષોને તેઓમાં આસક્તિ થાય છે, એક દિવસ હું શાંતિથી બેઠો હતો અને ફોન રણક્યો. મેં ઉઠાવ્યો. આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી હેલ્લો, બોલો કોણ બોલે છે?' જવાબ મળ્યો, “હું
મૂઢતા થાય છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ થાય છે,
| જન્મજ્ય અમેરિકાથી બોલું છું. આજે અચાનક તું
ધર્મ એક )
સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને યાદ આવ્યો અને મેં ફોન કર્યો. આવું બોલીને તે | સંa૧રી એક | બુદ્ધિના નાશથી મનુષ્ય) સંપૂર્ણ નાશ પામે છે. આગળ બોલ્યો, ‘ભાઈ શશીકાંત તને પેલી ઘટના
અને છેવટે પ્રભુ કૃષણ કહે છે વશ અંતઃકરણવાળો યાદ છે? હું ગુસ્સે થઈને હશુને મારવા ગયેલો અને તે વચ્ચે પડેલો?” (મનુષ્ય) રાગદ્વેષરહિત અને સ્વાધિન થયેલી ઈન્દ્રિયો વડે.. સદાય મેં હા કહ્યું. તે આગળ બોલ્યો, ‘ભાઈ શશિકાંત, જો તું તે દિવસે ન હોત પ્રસન્નતા પામે છે.” ગીતાનું આ લૉજિક ખૂબ મૌલિક અને તર્કયુક્ત તો ન ધારેલું થઈ ગયું હોત.’ હું શું બોલું. મેં એટલું જ કહ્યું, ‘એ તારા છે જે ક્રોધનો મર્મ સ્પષ્ટ કરે છે. ક્રોધને જીતો એટલે તમને શાંતિ ગુસ્સાને લીધે જ થયું ને?' તે શાંત થઈ ગયો. “આજે બધી દીકરીઓ મળશે જ. અને એક પુત્ર સુખી છે. થોડા સમયમાં બધા યુ.એસ.એ. પહોંચી જશે. -આગળ કહ્યું તેમ ક્રોધ થાય ત્યારે વ્યક્તિની સૂઝ-સમજ પર હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ આવી જ કરૂણ ઘટના બનેલી...એક પડદો પડી જાય છે-તે વિવેકશૂન્ય બને છે અને તે સાથે જ “રાક્ષસ' બને છે. પુત્ર નોકરી કરતો હતો, પણ નોકરી છૂટી ગઈ. તે ઘેર આવ્યો. પિતાજીને ક્રોધનું અંતિમ પરિણામ બુદ્ધિનો નાશ- “બુદ્ધિનાશાત્મણશ્યતિ | આ ન ગમ્યું. પુત્ર પરણેલો હતો. તેને સંતાનો પણ હતાં. એક દિવસ શિક્ષણક્ષેત્રે પણ ક્રોધી શિક્ષક કે ગુરુ વિદ્યાર્થીને સાચા અર્થમાં જ્ઞાન આપી ઘરમાં બધા કહેવા લાગ્યા, ‘તું ઘેર કેમ આવ્યો? જા પાછો જા.” અને શકતો નથી. ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, શ્રી દર્શક અને ડોલરરાય એ જ દિવસે પિતા પણ ગુસ્સે થયા. વહુ ઘરમાં હતી. પુત્ર ઘરમાંથી જે માંકડ સાહેબ-આ બધા ખૂબ પ્રેમથી અને ભાવથી વિદ્યા પ્રદાન કરતા હતા. કંઈ હથિયાર હાથમાં આવ્યું તે ઉઠાવીને વહુના માથામાં માર્યું. એક પ્રેમ જીતે છે, ક્રોધ હારે છે અને વ્યક્તિને અંધ બનાવે છે. “સબસે ઊંચી પ્રેમ નાની છોકરી વધેરી નાખી..બધા આ દૃશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા...એક સગાઈ” સૂરદાસની આ પંક્તિ આજે પણ સાચી છે. * * * નાનું બાળક બીકનું માર્યું ત્યાથી બહાર દોડી ગયું...તે બચી ગયું. કહે ૫૧, ‘શિલાલેખ” ડુપ્લેક્ષ, છે કે તેને સજા થઈ, આ પણ ક્રોધને લીધે જ બન્યું. આવી ઘણી ઘટનાઓ અરુણોદય સર્કલ પાસે, બનતી હોય છે. ક્રોધ એ આપણો મહાન દુશ્મન છે. તેને કાબૂમાં ન અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭.
એકતામાં વિચ્છિન્નતા - સમાજની રુણ સ્થિતિ
1 શાંતિલાલ ગઢિયા
ઓ હિન્દ, દેવભૂમિ! સંતાન સૌ તમારાં,
ઈન ડાઈવર્સિટિ-વિવિધતામાં એકતા-સૂત્ર ગર્વભેર અત્રતત્ર ઉચ્ચારે કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં.
છે. દેશની ઓળખનું, અસ્મિતાનું તે સૂચક છે, કિન્તુ આપણે એવા હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જૈન,
કપરા સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ કે એકતા જોખમમાં દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં.
મૂકાઈ ગઈ છે. તેથી ઉપરોક્ત સોનેરી સૂત્રની જગાએ “એકતામાં કવિ કાન્ત રચિત ઉપરોક્ત કવિતા એક જમાનામાં લોક કંઠે વિચ્છિન્નતા' સૂત્ર દુ:ખદર્દ સાથે હૃદય પોકારી ઊઠે છે. રાષ્ટ્રીય અહોભાવથી ગવાતી. કવિતાના શબ્દો શ્રોતાની ભીતર પણ ભાવપંદનો તહેવારોની ઉજવણી પ્રસંગે ઉચ્ચ રાષ્ટ્રભાવના સાથે પ્રતિજ્ઞાપત્રનું જગાડતા. શું આજે આપણે હૃદય ઉપર હાથ મૂકીને સચ્ચાઈપૂર્વક ગાઈ વાંચન થાય છેઃ શકીએ એમ છીએ કે અમે સમાન રીતે તમારા સંતાન છીએ?
મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અપું છું. સમાનતા, એકતા દોહ્યલા બની ગયા છે. ભારતીય પ્રજા યુનિટિ તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહેલું છે. આચરણ