Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 444
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ક્ટોબર, ૨૦૧૨ હતા. કવિ અને શાયરોની તો શી વાત કરવી? પિનાકિન ઠાકોર, અમદાવાદથી સોમનાથ મેલમાં બેઠા ત્યારે બધાના મનમાં સતત એક બાલમુકુંદ દવે, હસિત બૂચ, મુરલી ઠાકુર અને જમિયત પંડ્યા હતા. શંકા સળવળતી હતી. આટલું નાનું ગામ અને આટલા બધા માણસો ! રસ્તા રમણિકલાલ દલાલ, રતિલાલ દેસાઈ, જયંતકુમાર પાઠક, મોહનલાલ કેવા ખરાબ હશે? અને કેટલા ધૂળિયા હશે? અપરંપાર અગવડો ભોગવવી મહેતા “સોપાન', લાભુબેન મહેતા, નાથાલાલ દવે, જીતુભાઈ મહેતા પડશે. વળી મજાદર એ તો રેલ્વે સ્ટેશનથી ચાર માઈલ દૂર આવેલું ગામ હતું. અને રમેશ ગુપ્તા જેવા લેખકો અને પત્રકારો હતા. પ્રાકૃત ભાષાના ત્યાં પહોંચવા માટે ડુંગર સ્ટેશને ઊતરવું પડે. પ્રસિદ્ધ વિદ્વાન પં. બેચરદાસ દોશી, વિજ્ઞાનના ઊંડા અભ્યાસી અને ડુંગરના લોકોને જેવી જાણ થઈ કે આ ગામમાંથી સરસ્વતીપુત્રો અધ્યાપક ડૉ. ન. મુ. શાહ, મહાત્મા ગાંધીજીના પસાર થવાના છે, ત્યારે ડુંગરના અગ્રણી અંતેવાસી મનુબેન ગાંધી, અને હાસ્યલેખક બકુલ ધર્મ એક કલ્યાણજીભાઈએ કહેવડાવ્યું, ત્રિપાઠી જેવા અનેક પ્રતિભાવંત વ્યક્તિઓ આ | સંવરનરી પેક | ‘ખરા બપોરે માતા શારદાના લાડીલા પુત્રો કાફલામાં જોડાયેલા હતા. ‘ધૂમકેતુ'ના પુત્ર ચાનાં પાણી પીને અમારા આંગણેથી ચાલ્યા જાય દક્ષિણકુમાર જોશી સાથે હું પણ સામેલ થયો હતો. એ અમને શરમભર્યું લાગે છે. થોડુંક સ્વાગત અમને કરવા દો, થોડો કવિશ્રી ઉમાશંકર જોશી પણ આવવાના હતા. જયભિખ્ખ લહાવો અમને લૂંટવા દો.' ઉમાશંકરભાઈને મળવા ગયા, ત્યારે જાણ થઈ કે એમને પુષ્કળ શરદી સારસ્વતોની મંડળી ડુંગર સ્ટેશને ઊતરી ત્યારે એક અભૂતપૂર્વ થઈ ગઈ છે અને તબિયત પણ બરાબર નથી. ત્યારે જયભિખ્ખું એમને દશ્ય જોયું. (ક્રમશ:) એલિસબ્રિજના માદલપુરમાં આવેલા ડૉક્ટર દ્વિવેદી પાસે લઈ ગયા ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, હતા. ઉમાશંકર જોશી આવી શક્યા નહીં, એનું દુ:ખ જયભિખ્ખને અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. હતું, પરંતુ ‘ધૂમકેતુ', જ્યોતીન્દ્ર દવે અને અન્ય સાહિત્યકારોએ એવો મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ રંગ રાખ્યો કે મજાદરનો આ મેળો અવિસ્મરણીય બની રહ્યો. - - - - - - - - - - - - - - - - - - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદય સ્પર્શી પ્રભાવક વાણીમાં કથાત્રયી ડી.વી.ડી. - રોકીને ( શ મુખા જૈને જ પારિત TI ગણવીરકથા | 11 શાળાT @RIT 11 Ll ઋષભ કથા || મા, એક પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પદ્મ પી ડો. કુમારપાળ દેસાઈની ઉદયપશl all માં | મહાવીર કથાTI I Íતમ કથાII | ગઢષભ કથાTI બે ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૨૫૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/ત્રણ સેટ સાથે લેનારને એક કથા ડી.વી.ડી. વિના મૂલ્ય સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 00392012000 20260 કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્કાઉન્ટ માં રકમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. –પ્રત્યેક કથાના ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. I ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ ઘરે બેઠા દિવાનખાનામાં કથાશ્રવણનો દૃશ્ય લાભ T૦ વસ્તુ કરતા વિચારદાન શ્રેષ્ઠ છે. • સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું To બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક પુણ્યકર્મ પ્રાપ્ત કરો 1 ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. | ૨, ઈન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી ,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬ ૨૦૮૨. I

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528