Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 430
________________ ૧૦. પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૨ હતું. આખી પૃથ્વી પર વાલિ મહાતેજસ્વી ને પરાક્રમી રાજા તરીકે પ્રખ્યાત થયો. અષ્ટાપદના જિનાલયમાં તીર્થકર ભક્તિ કરી રાવણે તીર્થકર હતો. તે વાત રાવણથી સહન ન થતા ઈર્ષાથી તેણે વાલિ સામે યુદ્ધનો નામ કર્મ બાંધ્યું. તત્ત્વોનુસંધાન વાલિન શરૂ થયું તેથી રાવણમાં પરિવર્તન પડકાર કર્યો. આ યુદ્ધમાં અસંખ્ય સંગ્નિ જીવો મરાયા. વાલિ કહે આ આવ્યું. રાવણને ખૂબ પશ્ચાતાપ થયો. વાલિને કૈવલ્ય થયું. હિંસા અનર્થ સર્જશે. આપણે બંને એકલા યુદ્ધ કરીએ. જેમાં વાલિએ સ્વરૂપાનુસંધાન પૂર્ણ બની ગયું. વાલિને રાવણની અનુમોદના કરતા રાવણને હરાવ્યો. પરંતુ તેને વૈરાગ્ય થયો. રાવણને વાલિએ પૃથ્વીનું કેવલ્ય થયું. અહો આત્મન્ અહો આત્મનો ભાવ પુષ્ઠ કરતા ઘાતિ રાજ્ય આપી દીક્ષા લીધી. રાવણનો અહં તો ઘવાયો જ હતો. એક કર્મો નષ્ટ થયા. સ્વરૂપાનુસંધાનના અંતિમ તબક્કામાં હરિભદ્રસૂરિએ વખત વાલિમુનિ અષ્ટાપદ પર્વત પર માસક્ષમણને પારણે માસક્ષમણ બતાવેલ આરાધના ક્રમના પાંચ સોપાન મણીધાન પ્રવૃત્ત વિજ્ઞજ્ય કરી રહ્યા હતા ત્યારે રાવણ તેના પુષ્પક વિમાનમાં ઉપરથી જતા વિમાન સિદ્ધિ વિનિયોગમાં જે વિનિયોગ છે તે વાલિને થયો. જગતના જીવોના સ્થિગિત થયું. રાવણે જોયું વાલિના મસ્તક પર જ વિમાન અટક્યું હતું. ઉત્થાન માટે મને જે પ્રાપ્ત થયું તે હું અન્યને આપી દઉં તે જ ભાવ દેવતાઓએ આવી વાલિના તપ તેજના બળથી તેમને અહો સાધુ અહો તીર્થકરોનો છે. આ મુજબ નવકારની આરાધના કરનાર ભવ્ય આત્મા સાધુ કહ્યું. રાવણ ભારે ખીજાયો. નિશસ્ત્ર એવા વાલિને બતાવી આપું સુપાત્ર છે. કલ્લોલ રહિત સાગરની જેમ, ધીર ગંભીર શાંત મેરૂની ને રાવણે અષ્ટાપદ પર્વતની નીચે જઈ પહાડ જમણા હાથની હથેળી જેમ નિષ્કપ વિકાસની ટોચે પહોંચી પરમાત્મ પદને પામે છે. આ જ પર ઉંચકવા પ્રયત્ન કર્યો. શિલાઓ ગબડવા લાગી. ભરતેશ્વરે ભરાવેલ મુમુક્ષુ આત્માઓનું અંતિમ ધ્યેય છે. સર્વ કોઈને તે પ્રાપ્ત થાય તેવી ૨૪ તીર્થકરોનું જિનાલય નષ્ટ થશે તેથી જમણા પગના અંગુઠાથી અભ્યર્થના સાથે વિરમું છું. પર્વત દબાવ્યો. રાવણનો હાથ આવી ગયો ને મોટેથી રડવા લાગ્યો. રૂપા શાહ : ૦૨૨-૨૩૮૭૧૧૪૧, ૯૩૨૩૯૪૩૫૦૨ સઃ રોદતે ઇતિ રાવણ. રડીને બૂમો પાડે તે રાવણ છે. રાવણ નામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૭૮ મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સાર્થક કર્યું. રાવણે વાલિને ખમાવ્યો. રાવણને સાચા અર્થમાં પશ્ચાતાપ તા. ૧૨-૯-૨૦૧૨ ના પ્રસ્તુત કરેલું વક્તવ્ય. શ્રી સામખીયારી સ્થાનકવાસી છકોટિ જૈન સંઘ આયોજિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમ જૈન જ્ઞાન સ્વાધ્યાય સત્ર શનિવાર તા. ૧૩-૧૦-૨૦૧૨ અને સત્ર પ્રમુખ-ડૉ. ધનવંત શાહ રવિવાર તા. ૧૪-૧૦-૨૦૧૨. ડૉ. ભાવેશ જેઠવા-અણુવ્રત, સ્થળ : શ્રી અજરામર જૈન સ્થાનક, સામખીયારી, તા. ભચાઉ, કચ્છ ડૉ. ગુલાબ દેઢિયા-ગુણવ્રત, I પાવન નિશ્રા ડૉ. ઉત્પલા મોદી-શિક્ષાવ્રત શ્રી સ્થા. છકોટિ જે ન લીંબડી અજરામર સંપ્રદાયના ડૉ. રતન છાડવા પૂ. ગચ્છનાયક ગુરુવર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી પૂ. ડૉ. જીતેન્દ્ર શાહ-વિશિષ્ટ વક્તવ્ય. હિતજ્ઞાકુમારી મહાસતી ઠા. ચાર તપ સત્રજ્ઞાનસ્વાધ્યાય સત્ર અધ્યક્ષ : પાશ્રી ડૉ. કુમારકાળ દેસાઈ રવિવાર તા. ૧૪-૧૦-૨૦૧૨, બપોરના ૨-૩૦ થી શરૂ વિશિષ્ટ વિદ્વાન વક્તા : ડૉ. જિતેન્દ્ર શાહ •સત્ર પ્રમુખ-ડૉ. કલાબેન શાહ વિષય પ્રમાણે વક્તાઓની માહિતી ડૉ પાર્વતી ખીરાણી-બાહ્ય તપ-પ્રથમ ત્રણ ભાવના સત્ર ડાં અભય દોશી-બાહ્ય તપ-બીજા ત્રણ શનિવાર તા. ૧૩-૧૦- ૨૦૧૨,બપોરના ૨-૩૦ થી શરૂ ડૉ. કોકિલાબેન શાહ-આત્યંતર તપ •સત્ર પ્રમુખ ડૉ. ગુણવંત બરવાળિયા-મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યસ્થ • ડૉ. બળવંત જાની-વિશિષ્ટ વક્તવ્ય ડૉ. રશિમભાઈ ઝવેરી-એકત્વ-અનિત્ય-અશરણ ભાવના સંગોષ્ઠિ સત્રપ્રો. નવીનચંદ્ર કુવાડિયા-સંસાર-અન્યત્વ-અશુચિ ભાવના શનિવાર તા. ૧૩-૧૦-૨૦૧૨ સાંજના ૭-૩૦ થી શરૂ ડૉ. કશ્યપ ત્રિવેદી-આશ્રવ-સંવર-નિર્જરા ભાવના •સત્ર પ્રમુખ ડૉ. અભય દોશી પ્રો. દિક્ષા સાવલા-લોકસ્વરૂપ ધર્મચિંતન-બોધિદુર્લભ ભાવના બધા જ વિદ્વતજનો • ડૉ. કુમારપાળ દેસાઈ-વિશિષ્ટ વક્તવ્ય સમાપન સત્રવ્રત સત્ર રવિવાર તા. ૧૪-૧૦-૨૦૧૨ સાંજના ૭ થી ૮-૩૦ રવિવાર તા. ૧૪-૧૦- ૨૦૧૨ સવારના ૯-૩૦ થી શરૂ • ડૉ. કુમારપાળ દેસાઈ

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528