Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 432
________________ ન ધર્મ એક ૧૨ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૨ સંસ્કૃત ભાષાના તથા સાહિત્યના મોટા વિદ્વાન છે એ વાતની જાણ એક વ્યક્તિ જર્મનીની છે જે વ્યક્તિ પોતાના ટેબલ પર બેઠી બેઠી જ થતાં કેટલાક પંડિતો તેમને મળવા આવ્યા અને તેમના જ્ઞાનથી પ્રભાવિત નિર્મીત પુસ્તક આ કબાટના આ પાના પર આ લાઈન અને આ થયા. મહારાજશ્રીને સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિદ્યાધામમાં નંબરવાળું છે એમ કહી શકતી. એમના સંગ્રહમાં લાખોની સંખ્યામાં સ્યાદ્વાદ' વિશે સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપ્યું. પુસ્તકો હતા. અને બીજી વ્યક્તિ ભારતની પવિત્ર જૈન શ્રમણ સંસ્થાની મહારાજશ્રીએ પંડિતો અને વિદ્યાર્થીઓની વિશાળ સર્વોચ્ચ પદ ધારણ કરનાર આચાર્ય સભામાં વિદ્વત્ ભોગ્ય સંસ્કૃત ભાષામાં ગહન સાગરાનંદસૂરીશ્વરજી નામની છે. જૈન ધર્મની વિચારોથી સભર એવું વ્યાખ્યાન આપ્યું. એ કેટલીક બાબતો માટે આગમની ઑથોરિટી માટે વ્યાખ્યાન સાંભળીને બધા જ આશ્ચર્ય પામ્યા અને સાગરજી મહારાજનો સહારો લેવો પડતો. શેઠ ત્યારબાદ બધાના આગ્રહથી એ જ વિષય પર સરળ અને સંસ્કૃત ભાષામાં અમૃતલાલ કાલીદાસના જીવનચરિત્રમાં એક પ્રસંગ નોંધાયેલો છે. બીજા બે વ્યાખ્યાનો આપ્યા. સંસ્કૃત ભાષામાં અસ્મલિત શૈલીએ સરળ પોતે ‘પ્રતિક્રમણ સૂત્ર'નો ગ્રંથ તૈયાર કરાવતા હતા. સંશોધન કરી અને કઠિન એમ બંને રીતે વ્યાખ્યાન આપતા જોઈને એમના પોતાના આધારભૂત ગ્રંથ લખવાનો પ્રયાસ તેમણે શરૂ કર્યો. વિવિધ ભંડારોમાંથી શિષ્યો તથા અન્ય સર્વેને આશ્ચર્ય થયું. આ રીતે સાગરાનંદજીની ૨૦૦ જેટલી પ્રતો મંગાવી. આ ગ્રંથ તૈયાર થતો હતો ત્યારે ૮૫ વ્યાખ્યાન શૈલી, મધુરકંઠ, વાકછટા અને ઘરગથ્થુ દૃષ્ટાંતયુક્ત પ્રવચનો જેટલી શંકાઓ ઊભી થઈ. જેનું નિવારણ આગમોદ્વારક સાગરાનંદજીએ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા. કરી આપ્યું. દરેક શંકાનો ઉત્તર ક્યા આગમના ક્યા પાના પર છે તે આગમધરની અદ્ભુત સ્મરણશક્તિ : કહી બતાવ્યું. આ ઘટના બની ત્યારે સાગરજી બિમાર હતા. પણ સાગરજીનું શાસ્ત્રનું અગાધ વાંચન-ચિંતન અને નિદિધ્યાસનના બળે પથારીમાં સૂતા સૂતા તેઓએ આ પ્રશ્નોના-શંકાઓના ઉત્તરો આગમ સ્વયંભૂ પ્રાપ્ત થયેલ વિષયની જાણકારીથી તેઓ બધામાં જાણીતા છે. પ્રમાણે સમજાવ્યા. આવી હતી તેમની અભુત સ્મરણ શક્તિ! શ્રી મોતીલાલ ગીરધરલાલ કાપડિયા અનુવાદિત ‘ઉપમિતિ પૂ. સાગરજીની શાસન સેવા : ભાવપ્રપંચા કથા” પુસ્તકમાં એક પ્રસંગમાં જણાવે છે. “મેં કરેલા વિશ્વ આગમધરસૂરિ શ્રી સાગરજી મહારાજનું જીવન અને કાર્ય રસિક પ્રવાસની અંદર મને બે જ વ્યક્તિઓ બુદ્ધિની ઑથોરિટીવાળી મળી. એતિહાસિક ઘટનાઓથી સભર છે. પંચોતેર વર્ષની વય અને જૈન ધર્મના સિદ્ધાંતો અને નાટયકલાનો સંગમ : “સર્વ સમર્પણ' જૈનોનો રાયપરોણી સુત્ત નામનો આગમ ગ્રંથ છે એમાં એક કથા જૈન સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી ભજવાયેલા નાટકો ના નિર્માતાઓએ છે કે એકવાર ભગવાન મહાવીર ફરતાં ફરતાં આમલકચ્યા નગરીમાં જૈન જગતને આપ્યા છે તો જૈન ગ્રુપોએ આ નાટ્ય નિર્માતાઓને એમના પહોંચ્યા અને અમ્બસાલ વનમાં અશોક વૃક્ષની નીચે એક મોટી કાળી અન્ય નાટકો માટે પણ પ્રોત્સાહિત કર્યા છે. આ અન્યોઅન્ય કદરભાવ શીલા પર બેઠા એ સમયે સ્વર્ગના સૂર્યાભદેવ એમની વંદના કરવા ગુજરાતી રંગભૂમિ માટે નોંધનીય ઘટના છે. આવ્યા અને સૂર્યાભદેવે બત્રીસ પ્રકારના અભિનયાત્મક નાટક કરી બતાવ્યા. આ ઋષભ ક્રિએશન પ્રસ્તુત, રાજુ આર. મહેતા નિર્મિત અને પાર્થ બત્રીસ પ્રકારના અભિનયમાં કેટલાંક તો એવા છે કે ભારતના નાટ્યશાસ્ત્રમાં પણ શુક્લ લિખિત દિગ્દર્શિત તેમ જ દેવાંગી શાહના સથવારે દિગ્દર્શિત મળે છે. એટલે આ કથાથી એપણ સિદ્ધ થાય છે કે જૈનોમાં પણ મહાપુરુષોના આદર આ ‘સર્વ સમર્પણ' નાટક નાટ્ય કલાને વફાદાર રહી સર્જાયેલું ઉત્તમ માટે અભિનયની પરંપરા હતી. નાટક છે. જૈન સિદ્ધાંતોને નાટ્ય ઘટનાક્રમથી એવી રીતે ગૂંથી લેવામાં | ગુજરાતી રંગભૂમિ ઉપર જૈન કથાને કેન્દ્રમાં રાખીને નોંધપાત્ર નાટકો આવ્યા છે કે નાટ્યરસની અભિવ્યક્તિમાં ક્યાંય શિથિલતા આવતી પ્રસ્તુત થયા છે. નજીકના જ સમયમાં રાજેન્દ્ર અને શિલા બુટાલા નિર્મિત નથી. ઈકબાલ દરબારે કરેલું સંગીત નિયોજન હૃદયગમ્ય છે, શ્રવણીય “મૃત્યંજય', ‘મારે જાવું પેલે પાર' અને વર્તમાનમાં આતંકવાદ અને સમાજના છે, ઉપરાંત નૃત્ય અને સેટીંગની ભવ્યતા નયનરમ્ય છે. અભિનયની ભાવને કેન્દ્રમાં રાખી ‘મિચ્છામિ દુક્કડમ્” નાટક જૈન અને અન્ય સમાજની દૃષ્ટિએ પાત્રો પોતાના પાત્રને જીવંત કરે છે, પણ ક્યાંક કેટલાંક પ્રશંસા પામી આગળ વધી રહ્યું છે. ઉપરાંત વસ્તુપાળ-તેજપાળ, શ્રીપાળ- પાત્રોનો અત્યાભિનય અને ઉચ્ચાર અશુદ્ધિ ક્યારેક નાટકની ગતિમાં મયણા વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખી નાટકો ભજવાયા છે. અવધૂત કવિ વિક્ષેપ કરે છે. માણવા જેવું આ નાટક છે એ નિઃશંક છે. આવા સુંદર આનંદઘનજીના જીવન કવન ઉપર લખાયેલું, ડૉ. ધનવંત શાહ લિખિત નાટક માટે એના સર્વ સર્જકો યશાધિકારી બને છે. અને મનોજ શાહ દિગ્દર્શિત ‘અપૂરવ ખેલા આનંદઘનજી” અને શ્રીમદ્ જૈન સાહિત્યમાં કથાનો ખજાનો છે, એ કથાનકોને કેન્દ્રમાં રાખી આવા રાજચંદ્રના જીવન ઉપર લખાયેલું “અપૂર્વ અવસર' તેમ જ આચાર્ય નાટકો રંગમંચ ઉપર ઉતરવા જોઈએ, જૈન શાસન અને રંગભૂમિની એ હેમચંદ્રાચાર્યજીના જીવન ઉપર લખાયેલ “સિદ્ધહેમ” આ નાટ્યત્રયી પણ અમૂલ્ય સેવા તો ગણાશે જ પરંતુ એકાદ જૈન સિદ્ધાંત કોઈ પ્રેક્ષકના જીવનને પ્રસંશાપાત્ર બની છે. ઉજળું કરી દેશે તો એ મોટું પૂણ્યકર્મ બની રહેશે.

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528