________________
( ૧ ૨૮
|
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
லலலலலலலலலலல
லலல லலலல லலலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
૨ (૧/૨) ઉપક્રમ દ્વારનો બીજો ભેદ નામ : જીવ-અજીવ આદિ બીજું અનુયોગ દ્વારા નિક્ષેપ:- સાદો અર્થ છે મૂકવું. એક શબ્દના
કોઈ પણ વસ્તુના વાચક શબ્દને નામ કહે છે. તેના દશ પ્રકાર છે. અનેક અર્થો થાય છે. તે અનેક અર્થોમાંથી અપ્રાસંગિક અર્થોનું સ હૈ એક નામ-બે નામ આદિ. આ દરેક નામના પેટા પ્રકારનું વર્ણન નિરાકરણ કરીને પ્રાસંગિક-ચોક્કસ અર્થ શબ્દનો પસંદ કરવો તે છે $ મળે છે. ત્રણ નામમાં દ્રવ્ય, ગુણ, પર્યાયની વિગતે ચર્ચા મળે છે. નિક્ષેપ છે. નિક્ષેપના ત્રણ પ્રકાર છે- (૧) આદ્યનિષ્પન્ન, (૨) 6 (૧) ગુણ અને પર્યાયનો જે આધાર તે દ્રવ્ય છે. અથવા ઉત્પાદન નામ નિષ્પન્ન, (૩) સૂત્રાલાપ નિષ્પન્ન.
વ્યય અને ધ્રુવ સ્વભાવવાળા હોય તે દ્રવ્ય છે. (૨) ત્રિકાળસ્થાયી ત્રીજી રીતે નિક્ષેપના ચાર ભેદ દર્શાવેલ છે. ૨ સ્વભાવવાળા અસાધારણ ધર્મને ગુણ કહે છે. (૩) પ્રતિક્ષણે (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ. દરેકનારો બદલાતી દ્રવ્યની અવસ્થાઓ અથવા ગુણના વિકારને પર્યાય કહે પેટાભેદ અને મંતવ્યનું વર્ણન પણ મળે છે.
છે. જગતના સર્વ પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ છે. એકથી ત્રીજું અનુયોગદ્વાર-અનુગમ:- અનુગમ એટલે સૂત્રને અનુકૂળ છે પાંચ નામની એક સાથે ચર્ચા કર્યા પછી, છ નામ=છ ભાવ, સાત અર્થ કરવો. તેના બે ભેદ છે. ઉપરાંત, તે દરેકના પેટા ભેદનું છે નામ=સાત સ્વર, આઠ નામ=આઠ વિભક્તિ, નવ વર્ણન પણ કરેલ છે. ૨ નામ નવકાવ્યરસ, દશ નામ = (૧) ગુણ નિષ્પન્ન નામ, (૨) અનુયોગ દ્વારનું ચોથું દ્વાર નય અનંત ધર્માત્મક વસ્તુના અનંત 2 પ્રમાણ નિષ્પન્ન નામ, (૩) સમાસ, (૪) તશ્ચિત-એમ ચાર પેટા ધર્મોમાંથી અન્ય ધર્મોની ઉપેક્ષાપૂર્વક એક ધર્મની પ્રધાનતાથી8 ભેદો સાથે, સદૃષ્ટાંત ચર્ચા મળે છે.
કથન કરવું તે નય છે. નયના સાત ભેદ છે. (૧) નૈગમ, (૨) ' (૧/૩) ઉપક્રમનો ત્રીજો ભેદ પ્રમાણ : જેના દ્વારા યથાર્થ જ્ઞાન સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, 8 શ્રે થાય તે પ્રમાણ. તેના ૪ ભેદ છે. (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) (૭) એવંભૂત નય. આ સિવાય પણ નયનું અનેક રીતે વિભાજન ૨ કાળ, (૪) ભાવ. આ દરેકના પેટા ભેદ અને તેના ઉદાહરણો થાય છે. વિશેષ વિગતો આ આગમના સ્વાધ્યાયથી પ્રાપ્ત થઈ8 2 સાથેની ચર્ચા ખૂબ રસપ્રદ છે.
શકે છે. અહીં એટલું અવશ્ય નોંધવું જોઈએ કે નયવાદ8 છે (૧/૪) ઉપક્રમનો ચોથો ભેદ વક્તવ્યતા છે. અધ્યયન આદિના અનેકાંતદર્શનનું મૂળ-બીજ છે. એક ધર્મનું કથન હોવા છતાં $ પ્રત્યેક શબ્દના અર્થનું યથાયોગ્ય વિવેચન કરવું તે વક્તવ્યતા છે. વસ્તુના અનંત ધર્મોનો સ્વીકાર છે, અન્ય ધર્મનું ખંડન નથી. ૨ (૧૫) ઉપક્રમનો પાંચમો ભેદ–અર્વાધિકાર : જે અધ્યયનમાં નયવાદની વિચારણા સર્વનો સ્વીકાર કરે છે. સર્વ સંઘર્ષોનું છે જે અર્થ હોય તે તેનો અધિકાર છે. પ્રસ્તુત આગમમાં આવશ્યક સમાધાન કરે છે. ૨ સૂત્રના છ અધ્યયન તેનો અર્થાધિકાર છે.
અનુયોગના ચાર દ્વારના માધ્યમથી કોઈપણ શબ્દનું અર્થ સાથે 8 છે. (૧/૬) ઉપક્રમનો છઠ્ઠો ભેદ સમવતાર : સમવતાર એટલે અસંધાન થાય છે. કોઈ પણ શબ્દના અર્થ સુધી પહોંચવા માટે ? શું સમાવિષ્ટ થવું. કઈ વસ્તુનો સમાવેશ કયાં થાય છે તેનો વિચાર અનુયોગના ચારે દ્વાર માધ્યમ બને છે. અનુયોગ દ્વાર સૂત્ર અન્ય શ્રે કરવો તેને સમવતાર કહે છે. પેટાભેદ સાથે વિગતે ચર્ચા મળે આગમોમાં પ્રવેશ કરવા માટે માધ્યમ બને છે. સૂત્રનો સ્વાધ્યાય
ખૂબ જ માંગલ્યકારક અને કલ્યાણકારક બની જશે.* * *
•ા
છે.
லலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலல்லல்
છે
આગમવાણી.
• ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા ટ્રેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.
આ લોકમાં જેટલા ત્રસ જીવો અને સ્થાવર જીવો છે, તેને સાધક જાણતાં કે અજાણતાં હણે નહિ કે બીજા પાસે હણાવે નહિ. 2 લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂપી કાંટો સહેલાઈથી 2 2| કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે. ૨) જેઓ વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનઆસનાદિનો ઉપભોગ સંજોગવશાત્ કરી શકતા નથી તેઓ ત્યાગી છે.
કહેવાતા નથી. • સરસ અને પ્રિય ભોગ ઉપલબ્ધ હોવા છતાં તેના તરફથી જે પીઠ ફેરવી લે છે અને સ્વાધીનતાપૂર્વક ભાગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.