Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________ Regd. With Registrar of Newspapers for India No.R.N.I.6067/57. Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month. Regd. No. MH/MR/SOUTH-146/2012-14 156 PRABUDHHA JIVAN: AAGAM SUTRA PARICHAY SPECIAL AUGUST-SEPTEMBER 2012 'પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2012 આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૮મા વર્ષમાં પ્રવેશે છે. બુધવાર, તા. 12-9-2012 થી બુધવાર તા. 19-9-2012 સુધી રોજ બે વ્યાખ્યાનો. સ્થળ : પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020. પ્રથમ વ્યાખ્યાન : સવારે 8-30 થી 9-15, દ્વિતીય વ્યાખ્યાન : સવારે 9-30 થી 10-15 પ્રમુખ સ્થાન ડો. ધનવંત શાહ દિવસ તારીખ સમયે વ્યાખ્યાતાનું નામ વિષય બુધવાર 12-9-2012 8-30 થી 9-15 | શ્રીમતી રૂપાબહેન શાહ નમસ્કાર મહામંત્ર-અનુસંધાન 9-30 થી 10-15 શ્રી વલ્લભભાઈ ભેંશાલી જીવતત્ત્વ અને વિપશ્યના ગુરૂવાર 13-9-2012 | 8-30 થી 9-15 શ્રીમતિ શૈલજાબહેન શાહ લોભ : પ્રતિષ્ઠા પાપરા 9-30 થી 10-15 ડૉ. દક્ષાબહેન પટણી અપરિગ્રહ અને ગાંધીજી શુક્રવાર 14-9-2012| 8-30 થી 9-15 ડૉ. નરેશ વેદ પુષ્ટિ સંપ્રદાય 9-30 થી 10- 15 પૂજ્યપાદ 108 ગોસ્વામી જી શ્રી શ્યામમનોહરજી | જૈન અને વલ્લભ તત્ત્વ મિમાંસા શનિવાર 15-9-2012 8-30 થી 9-15 શ્રીમતી જ્યોતિબહેન થાનકી મહાયોગી શ્રી અરવિંદનું જીવન દર્શન 9-30 થી 10-15 શ્રી ભાગ્યેશ જહા વિવેકાનંદ અને ધર્મ રવિવાર 16-9-2012 | 8-30 થી 9-15 ડો, સુદર્શનજી આયંગર ધર્મ અને શિક્ષણ 9-30 થી 10-15 ડૉ. ગુણવંત શાહ શ્રાવક હોવાનો વિશેષાધિકાર સોમવાર 17-9-2012 | ૮-૩૦થી 9-15 ડાં, પાર્વતીબહેન નેણશી ખીરાણી ત્રિપદી 9-30 થી 10-15 શ્રી જ્વલંત છાયા ગોડ પાર્ટીકલ અને અધ્યાત્મ મંગળવાર 18-9-2012 8-30 થી 9-15 ડૉ, સાગરમલજી જૈન પ્રતિક્રમણ 9-30 થી 10-15 ડૉ. મહેબૂબ દેસાઈ ઈસ્લામ-ઇબાદત અને ઈન્સાનિયત બુધવાર 19-9-2012| 8-30 થી 9-15 | ડૉ. થોમસ પરમાર, ઇસુના ગિરિપ્રવચનો 9-30 થી 10-15 ડૉ. કુમારપાળ દેસાઈ પર્યુષણનો વસ્ત વૈભવ ભજનો સવારે 7-30 થી 8-25, સંચાલન 3 શ્રીમતી નીરૂબેન એસ. શાહ, ભજનો રજૂ કરશે અનુક્રમે (1) શ્રીમતિ ઝરણા વ્યાસ (૨)શ્રીમતિ અલકા શાહ (3) શ્રીમતી ગીતા દોશી (4) શ્રી ગૌત્તમ કામત (5) કુ. ધ્વનિ પંડ્યા (6) શ્રીમતિ અંજલિ મરચન્ટ (7) શ્રીમતિ મોનાલી શાહ (8) શ્રી નિતિન સોનાવાલા. પ્રત્યેક દિવસના બન્ને વ્યાખ્યાનો તેમ જ ભક્તિ સંગીતની સી. ડી. છે. વેલેસ ફાઉન્ડેશન તરફથી બીજે દિવસે પધારનાર સર્વ શ્રોતાઓને પ્રભાવના સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સર્વ વ્યાખ્યાનો અને ભજનો સંસ્થાની વેબસાઈટ www.mumbai jainyuvaksangh.com પર સાંભળી શકશો. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી નીતિન કાંતિલાલ સોનાવાલા ચંદ્રકાંત દીપચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજજુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી મંત્રીઓ પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંધની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંધે લોક સેવક સંઘ, ધોરડીને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે, સંપ તરફથી 1985 થી આ પ્રથા શરૂ કરી, 23 સંસ્થાઓને આજ સુધી આશરે રૂ. 4.15 કરોડ જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે. | દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. Postal Authority Please Note: If Undelivered Return To Sender Al 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd.. Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbal-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528