________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 * “પ્રબુદ્ધ જીવન’ વર્ષ: 60 0 અંક: 10 0 ઑક્ટોબર 20120 વિક્રમ સંવત 2068 0 વીર સંવત 25380 આસો સુદિ તિથિ-૧ 0. 0 0 0 શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા 0 0 0 (1929 થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) પ્રબુદ્ધ QUGol (1). 00 વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/-૦૦ 00 છૂટક નકલ રૂા. 20-0 0 માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ધર્મ એક સંવત્સરી એક ગચ્છના ભેદ સહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદિ નિજ-કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે -આનંદઘનજી તથ્યો પ્રસ્તુત કર્યા હતા એમાંના કેટલાંક વાક્યો યથા તથ અહીં ઈસ્લામમાં બે પંથ છે, શિયા અને સુન્ની, પણ એમાં ઈદ એક જ વિચારશીલ જૈન સમાજ માટે પ્રસ્તુત કરું છું. છે. ખ્રિસ્તી ધર્મમાં પણ બે પંથ, પરંતુ અહીં પણ ક્રિસ્ટમસ એક, એ ભારતભરના જૈન બૌધિકોમાં હમણાં એક એસએમએસ ફરી જ રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં એકથી વધુ શાખા-પ્રશાખા છે પણ રહ્યો છે. “મેરા સવાલ જૈન ધર્મ કે સભી ધર્મ ગુરુઓં સે : સ્થાનકવાસી જન્માષ્ટમી એક, ગુરુનાનક અને બુદ્ધ જયંતિ એક, એવી રીતે ભારતના 21 ઑગસ્ટ, દિગમ્બર 29 સપ્ટેમ્બર, તેરા પંથી 21 ઑગસ્ટ, અન્ય ધર્મોમાં, ગણેશ ચતુર્થી, શિવરાત્રી, રામનવમી, દશેરા અને મંદિર પંથી (તપાગચ્છ) 19 સપ્ટેમ્બર, મંદિર પંથી (ખરતરગચ્છ) દિવાળી એક, પણ ભારતની એક અબજની વસ્તીમાં માત્ર એક ટકો, 20 સપ્ટેમ્બર, કોઈ મુઝે બતાઓ કી મેરી સંવત્સરી કબ હૈ? ક્યોંકિ લગભગ દોઢેક કરોડની જૈનોની વસ્તીમાં શ્વેતાંબર, દેરાવાસી, મેં સીર્ફ એક જૈન હું.' સ્થાનકવાસી, તેરાપંથી અને આ સંવત્સરી વિવાદ ભાદરવા આ અંકના સૌજન્યદાતા દિગંબર. એમ ચાર સંપ્રદાયમાં સુદ ચોથ કે પાંચમ-વરસોથી છે. સંવત્સરી પાંચ?! સુષમાબેન શૈલેશભાઈ મહેતા પણ ક્ષમાપના જેનો પ્રાણ છે અને અહિંસા, ક્ષમાપના અને શૈલેશભાઈ શાંતિલાલ મહેતા સાપેક્ષ-અનેકાંતવાદ જેવું અદ્વિતીય સાપેક્ષવાદ–અનેકાંતવાદના પૂજારી સ્મૃતિ અને અમૂલ્ય તત્ત્વ જે ધર્મ પાસે છે જૈનો આ સંવત્સરી પ્રત્યે એક થઈ | સ્વ. કલાવતીબેન શાંતિલાલ મહેતા એ ધર્મના અનુયાયીઓ આ પ્રશ્ન શકતા નથી. એ માત્ર આશ્ચર્ય જ એકમત થઈ શકતા નથી એ કેટલું નહિ પણ જૈન ધર્મને અને જૈન ધર્મીને ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકે મોટું આઘાતજનક આશ્ચર્ય છે! છે. અન્ય ધર્મી જ્યારે આ પ્રશ્નનો ઉત્તર માંગે છે ત્યારે જાગૃત શ્રાવક- આ ચોથ પાંચમનો વિવાદ તો છે જ એમાં વળી આ વરસે અધિક શ્રાવિકા કે શ્રમણ-શ્રમણીની આંખ ઢળી જાય છે. માસ આવ્યો, તો એ પણ વિવાદ કે કયા ભાદરવામાં કયા સંપ્રદાય આ સંદર્ભે દિવ્ય ભાસ્કરમાં ભાઈશ્રી સુપાર્શ્વ મહેતાએ કેટલાંક સંવત્સરી આરાધના કરવી? * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, 33 મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ 23820296 . Website : www.mumbai_jainyuvaksangh.com * email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990