________________
( ૧૩૪
|
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨)
બારામના રહસ્યો... કેંસ બૉ$ બાગમ... (જેમ ગીતા હિન્દુ ધર્મની, કુરાન મુસ્લિમ ધર્મની, બાઈબલ ક્રિશ્ચિયન ધર્મની ઓળખ છે તેમ ‘આગમ' જૈન ધર્મની ઓળખ છે.
( 1 યુગદિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. )
லலலலலலலலலலலலலலலலலலலலல
આગમ એટલે શું? જે આત્માની સમજ આપે, આત્માની વેદના છે. ઘણાંને ટેવ હોય હાલતાં ચાલતાં ઝાડના પાંદડાને 8 ઓળખ કરાવે, તે આગમ.
તોડતાં જાય... ત્યારે તે પાંદડાને કેવું થાય ખબર છે? એક કે 6 આગમ-જેમાં છે પરમાત્માના મુખમાંથી વહેતી વાણી! વિશાળકાય વિકરાળ રાક્ષસ તમારી બાજુમાંથી પસાર થાય અને
ભગવાને મોક્ષમાં જતાં પહેલાં સર્વ જીવોના કલ્યાણ માટે આપેલી તમારો કાન તોડીને જતો રહે ત્યારે તમને જેવું થાય! ૨ અંતિમ દેશના...!
ભગવાન કહે છે, જેવો તારો જીવ છે તેવો જ તેનો જીવ છે, ભગવાને જે વાણીમાં પ્રવચન આપ્યું હતું તે ભાષા અર્ધમાગધી અને તે આ જીવોની હિંસાથી પર થાય છે એટલે કે બચીને રહે હૈ હતી અને સાંભળનારા અલગ અલગ દેશના, અલગ અલગ છે, તે વહેલો મોક્ષમાં જાય છે. ૨ પ્રકારના લોકો હતા..મનુષ્યોની સાથે અલગ અલગ પ્રકારના અને જે આ હિંસાથી બચતો નથી તે અનંતકાળ સુધી સંસારમાં છે પશુઓ અને પક્ષીઓ પણ હતાં.
પરિભ્રમણ કરે છે. જગતના જીવોને પાપથી બચાવવા અને હું છેબધાં એને પોતપોતાની ભાષામાં સમજી શકતાં હતાં. એનો જીવોની રક્ષા કરવા ભગવાને કરૂણા કરી કેવા કેવા રહસ્યો શું અર્થ એમ નથી કે ભગવાનની અર્ધમાગધી ભાષા ગુજરાતીને સમજાવ્યાં!!! શ્રે ગુજરાતીમાં સંભળાય અને મારવાડીને મારવાડીમાં સંભળાય. આત્મા રાઉન્ડ મારે... ૨ એનો ગુઢાર્થ એ છે ભગવાનની વાણી સાંભળી સહુ ભગવાનના વિચાર કરો.. તમે જીવી રહ્યા છો અને તમારો આત્મા તમારા હૈ ૨ ભાવોને સમજી જતાં હતાં. ભગવાન શું કહેવા માંગે છે તે વાત શરીરની બહાર નીકળી એક રાઉન્ડ મારીને પાછો તમારા શરીરમાં શું છે પોત પોતાની ભાષા રૂપે એમને સમજાઈ જતું હતું, કેમકે, તે આવી જાય. માનવામાં નથી આવતું ને? & દેવકૃત રચના હતી જેને જૈનધર્મમાં અતિશય કહેવાય છે. ભગવાને કહ્યું, હા એ શક્ય છે. અને ભગવાને તેનું પણ છે - અતિશય એટલે આશ્ચર્ય...!!
રહસ્ય બતાવ્યું છે. છે જેવો તારો જીવ છે તેવો જ તેનો જીવ છે. સર્વ જીવોને તું તારા આત્માની એક વિશિષ્ટ શક્તિ છે, જેનું નામ સમુદઘાત. ઍ આત્મા સમાન માનતો થઈ જા અને છકાયના જીવોની રક્ષા કર. તમે જ્યારે એકદમ ગુસ્સામાં આવો, આવેગમાં આવો, 2 છકાયના જીવો એટલે ભગવાને છ પ્રકારના જીવો કહ્યાં છે. ઉદવેગમાં આવો ત્યારે શું થાય? તમારા હાથ પગ ધ્રુજવા લાગે! હૈ છે માટી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય.
તમે ક્યારેક અચાનક આશ્ચર્યજનક સમાચાર સાંભળો ત્યારે છે પાણીમાં જીવ છે એમ નહીં, પાણી જ જીવ છે. પાણીમાં તો જીવાત, શું થાય? તમારા રૂંવાડા ઊભા થઈ જાય...!
8 માછલી હોય તે સામાન્ય વાત છે. પણ પાણી પોતે જ જીવ છે. કોઈનો પગ અચાનક તમારા પગના અંગુઠા પર પડે ત્યારે છે પાણીના એક ટીપામાં કોમૅસ કરેલાં કેટલાં જીવો હોય છે, શું થાય? તમારા મોઢામાંથી ચીસ નીકળી જાય...! છે ખબર છે? બધાં જીવોને જો એક સામાન્ય માણસ જેવડાં બનાવી ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ માજીને ડૉક્ટરે ડેડ' ડીકલેર ૨ દઈએ તો આખા વિશ્વની બધી જ જગ્યા ખીચોખીચ ભરાય જાય કરી દીધાં હોય અને અર્ધા કલાક પછી પાછા નોર્મલ થઈ ગયા છે છે તેના કરતાં પણ વધારે જીવ પાણીના એક ટીપામાં હોય છે...!! હોય, અને હાલવા ચાલવા લાગે. છે હવે એક મગ પાણીથી તમે તમારું મોટું ધુવો તો કેટલાં જીવો તમને ખબર નથી પડતી આ બધું શું થાય છે. કેવી રીતે થાય છે ૨ મરી જાય?
છે? આ જે પણ ક્રિયા થાય છે તેની પાછળનું સિક્રેટ એ જ છે કે છેભગવાને કહ્યું છે, જેમ કોઈ આંધળો, બહેરો, મૂંગો માણસ એક સેકંડ માટે તમારો આત્મા તમારા શરીરમાંથી બહાર નીકળી છે હું હોય તેને કોઈ બાંધે, મારે, કાપે અને છુંદી નાંખે ત્યારે તેને જાય છે. મૃત્યુ ન થયું હોવા છતાં પણ આત્માની શરીરમાંથી ૬
જેટલી વેદના થાય તેટલી જ વેદના પાણી, માટી, અગ્નિ, વાયુ બહાર નીકળી જવાની પ્રોસેસ એટલે સમુદ્દઘાત...! છે અને વનસ્પતિને થાય. તમારા શરીર પર કોઈ છરીથી ઘા કરે એ થોડી ક્ષણો માટે આત્મા રાઉન્ડ મારીને પાછો તમારા શરીરમાં ૨ ૨ અને તમને જે વેદના થાય તેવી જ વેદના જ્યારે કોઈ વૃક્ષને આવી જાય-ક્યારેય કલ્પના કરી છે કે આવું પણ શક્ય છે? ૨ કુહાડીથી કાપો ત્યારે થાય. છ કાયના જીવોમાં સંવેદના છે માટે ભગવાને આગમમાં આવા રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે. * * # ૨ லேலல லலலல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலல லல ல ல ல
லலலலலலலலலலலலலலல லலலலலலல
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல லலலலலலலல