________________
(૪૪)
லலலலலல லலலலலலலலலலலலலலலலல லலலலலலலலலலல
லலலலலலலலலலலலலலலலலல
૧ ૨૪ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 90 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
નંદીસૂત્રા
| Hડૉ. રસિકલાલ મહેતા ] પ્રાસ્તાવિક :
1 નંદીસૂત્રનો સંક્ષિપ્ત સાર : છે આ ત્રીજા મૂળ સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ થયું આ સૂત્રમાં, સર્વ પ્રથમ ૫૪ ગાથામાં મંગલાચરણ કરેલ છે.? તું છે. જ્ઞાનના ભેદ-પ્રભેદની ચર્ચા ખૂબ રસપ્રદ અને મંગલકારી- આગમબત્રીસીમાં, એક માત્ર આ સૂત્રના આરંભે આટલું વિશેષ
કલ્યાણકારી-આનંદકારી છે. નંદી એટલે આનંદ-અધ્યાત્મ જ્ઞાનનો પ્રકારનું મંગલાચરણ છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ, સૂત્રકારે 2 આનંદ પૂરો પાડનાર સૂત્ર છે. જેનાથી વસ્તુ તત્ત્વનો બોધ થાય વર્ણવી છે. તે જ્ઞાન છે. આત્માના અનંત ગુણોમાં જ્ઞાનગુણ મુખ્ય છે. ગય નાનીવનોળી વિયાણો, નાગુરુ, નણંદ્રો જ્ઞાનગુણના માધ્યમથી જ અનંત ગુણોનો બોધ થાય છે. જ્ઞાનગુણ ગાદો નવંધુ, નયડુ નાપ્રિયામદો પયર્વ હું અખંડ છે. જ્ઞાનની સહાયથી “સંસાર વામો, સિદ્ધદશા પામો’ ભાવાર્થ : છ દ્રવ્યરૂપ સંસારના તથા જીવોની ઉત્પત્તિ સ્થાનના
એવું કથન ખૂબ ઉપકારક છે-આવકાર્ય છે. મૂળસૂત્ર ઉપરાંત, જ્ઞાતા, જગદ્ગુરુ, ભવ્ય જીવોને આનંદ આપનારા, સ્થાવર અને છે આ સૂત્રને ચૂલિકાસૂત્ર પણ કહે છે. ચૂલિકા એટલે શિખર-પરિશિષ્ટ. જંગમ પ્રાણીઓના નાથ, વિશ્વબંધુ, ધર્મના ઉત્પાદક હોવાથી દરેક ૨ ૨ જૈન આગમમાં અભ્યાસ માટે આ સૂત્ર ભૂમિકાનું પણ કામ કરે છે. જીવના ધર્મપિતામહ સમાન અરિહંત ઋષભદેવ ભગવાનનો સદા છે 21 સૂત્ર પરિચય :
જય હો. છે. આ સૂત્રના રચયિતા, પૂર્વધર શ્રી દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ છે. સૂત્રની પ્રથમ ગાથામાં, શાસનનાયક આદ્ય તીર્થકર, શ્રી આદિનાથ છે દૃઆગમો લિપિબદ્ધ થતા હતા તે સમયે આ સૂત્રની રચના થઈ છે. ભગવાનની સ્તુતિ કરી છે. બીજી ગાથામાં સમગ્ર શ્રુતજ્ઞાનના ઉદ્ગમરૂપ ૨ નંદીસૂત્રની રચના ગદ્ય અને પદ્ય બંન્નેમાં છે. સૂત્ર સળંગ રીતે મૂળરૂપ મહાવીર સ્વામી જયવંત થાઓ. વર્તમાન અવસર્પિણીઍ ૨ રચાયું છે. અર્થાત્ અધ્યયન કે શ્રુતસ્કંધ નથી. ૭૦૦ શ્લોક કાળના ચોવીશ તીર્થંકર પૈકી અંતિમ તીર્થકર જયવંત થાઓ, 8 ૮ પ્રમાણ આ સૂત્ર છે. આ સૂત્રની મહત્ત્વની વિશેષતા એ છે કે જગદ્ગુરુ મહાત્મા મહાવીર સદા જયવંત હો. હું પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પણ ઉપલબ્ધ આ રીતે સ્તુતિ કર્યા પછી સંઘને વિવિધ ઉપમા ૮ પ્રકારની 9 છે. દા. ત. અવધિજ્ઞાનની ચર્ચા–“પ્રજ્ઞાપના સૂત્ર'ના ૩૩મા આપી છે અને ૨૪ તીર્થકરોને, ૧૧ ગણધરોને, જિન પ્રવચનને, શું છૂપદમાં મળે છે. મતિજ્ઞાનનો પરિચય “ભગવતી સૂત્ર'માં પણ સુધર્મા સ્વામીથી દુષ્યમણિ સુધીના ૩૧ સ્થવિરોને નમસ્કાર કર્યા ૨
છે. તે પછી ૧૪ પ્રકારના શ્રોતાઓ અને ત્રણ પ્રકારની પરિષદની ૨ 2] સૂત્રનું મહત્ત્વ :
વિગતો વર્ણવી છે. છે જ્ઞાનના પાંચ પ્રકારનું ખૂબ જ વિશદતાથી અને સરળતાથી પરમ મંગલાચરણ આપ્યા પછી, જ્ઞાનના ભેદ-પ્રભેદનું વર્ણન છું વર્ણન આ સૂત્રના કેન્દ્રસ્થાને છે. જૈનદર્શન જ્ઞાનને પ્રમાણ માને મળે છે. જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન આત્માના છે છે-“જ્ઞાનું પ્રમાણમ્'. તેનું વિષય વિભાજન તથા પ્રતિપાદન બે રીતે અસાધારણ ગુણ છે. જેના દ્વારા વસ્તુ તત્ત્વનો બોધ થાય, તે જ્ઞાન છે ૨ કરેલ છે. (૧) આગમિક પદ્ધતિ (૨) તર્કપદ્ધતિ. જ્ઞાનની આરાધના છે. જ્ઞાનગુણ અખંડ છે, તેમાં ભેદ નથી. તે માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદ દર્શાવ્યા જ્ઞાનના પાંચ પ્રકાર : (૧) આભિનિબોધિક કે મતિજ્ઞાન, (૨) 8 હું પછી આ સૂત્રને અંતે દ્વાદ્ધશાંગીનો તથા ૧૪ પૂર્વનો સંક્ષેપમાં શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન. પરિચય મળે છે.
પાંચ જ્ઞાનમાં પહેલા બે જ્ઞાન અર્થાત્ મતિ અને શ્રુતજ્ઞાન છે ગણિપિટકની શાશ્વતતા દર્શાવતા લખે છે-દ્વાદ્ધશાંગરુપ “પરોક્ષ જ્ઞાન' છે, ઇંદ્રિયોની સહાયથી થાય તેવા જ્ઞાન છે. અને ૨ ૨ ગણિપિટક ક્યારેય ન હતું એમ નહીં, વર્તમાનમાં નથી એમ નહીં પછીના ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન' છે. પ્રત્યક્ષ એટલે ઇંદ્રિયોની સહાય ૨ 2 અને ભવિષ્યમાં નહીં હોય એવું નહીં. ભૂતકાળમાં હતું, વિના થાય છે-આને “નોઈદ્રિય પ્રત્યક્ષ' એ નામ પણ આપ્યું છે. ૨ 6 વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એ ધ્રુવ છે. નિયત છે. શાશ્વત જ્ઞાનના મુખ્ય પ્રકારની થોડી વિશેષ વિગત જોઈએ. છું છે. અક્ષય છે, અવસ્થિત છે અને નિત્ય છે. કલ્યાણના ઈચ્છુક દરેક (૧) જે જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા ઉત્પન્ન થાય છે સાધકે આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.
તેને આભિનીબોધિક-મતિજ્ઞાન કહે છે.
லலலல