________________
૨૮
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૨ શાશ્વત ગાંધી કથા : શાંત ક્રાંતિની શરૂઆત
ઘ ડો. યોગેન્દ્ર પરીખ શાશ્વત ગાંધીકથા' વિશે ‘દિવ્ય ભાસ્કરઅને “પ્રબુદ્ધ જીવનમાં ઑક્ટોબરથી આ સંકલ્પ સિદ્ધ થશે. નોંધ પ્રગટ થયા પછી પ્રબુદ્ધ નાગરિકો તરફથી પ્રોત્સાહક પ્રતિભાવ ‘ગાંધીકથા'ના પ્રવક્તા પૂ. નારાયણભાઈ દેસાઈ ગાંધીજીવનમળતાં રહ્યાં છે “ગાંધીકથા'ના પ્રવકતા આદરણીય નારાયણભાઈ વિચારના પ્રથમ હરોળના સમર્પિત, ભેખધારી અને અધિકૃત દેસાઈએ કથા દ્વારા સહુને નવો રાહ ચીંધ્યો. છેલ્લા એક દાયકાથી મહાનુભાવ. નારાયણભાઈનો સઘન અભ્યાસ અને સમ્યક્ અભિવ્યક્તિ નખત્રાણા (કચ્છ) મુકામે કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધજી વિશે નવી પેઢીના કોઈ પણ અભ્યાસ માટે પ્રેરક નીવડે. મબલખ ગાંધી વાત કરવાનો ઉપક્રમ ઘણી શ્રદ્ધા ટકાવી રાખનારો રહ્યો. જાગૃત સાહિત્ય, નારાયણભાઈએ લખેલું બૃહદ ગાંધી જીવન ચરિત્રના ચાર નાગરિકના ઘડતરની ભૂમિકાએ યુવાનો સાથે સાર્થક અને સફળ ભાગ, નારાયણભાઈ કૃત “ગાંધીકથા' ઉપરાંત અન્ય સંદર્ભ ગ્રંથોમાંથી સંવાદની વાતો, અનુભવો વિશે ફરી ક્યારેક. મુંબઈ જૈન યુવક સંઘની પસાર થવાનો અનુભવ નિરાળી ‘ગાંધીયાત્રા” છે. મુંબઈના ભાવકોસુપ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળામાં ૨૦૦૮ના વર્ષે મુંબઈ આવવાનું થયું શ્રોતાઓની અત્યંત વ્યસ્તતા અને જીવનશૈલીના કારણે ત્રણ દિવસ ત્યારે મારા વ્યાખ્યાનનો વિષય હતો; “મહાત્મા ગાંધી અને પંચ માટે શાશ્વત ‘ગાંધીકથા'નો પ્રથમ પ્રયોગ છે. મહાવ્રત'. પ્રસ્તુત વ્યાખ્યાન વખતે વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ આદરણીય ગાંધી જીવન-વિચારના અભ્યાસની જાણકારીનું અધ્યાપકીય કથન શ્રી ડૉ. ધનવંતભાઈ શાહે સભાગૃહમાં જાહેર કર્યું કે, “નવી પેઢીમાંથી કરી દેવાથી ગાંધીકથાનો મર્મ-ધર્મ સચવાય નહિ અને પહોંચે પણ યુવાન અભ્યાસુઓએ “ગાંધીકથા'ની પૂ. નારાયણભાઈ દેસાઈની નહીં. વર્તમાન સમયમાં પરિણામલક્ષી કામગીરી અને ચિંતનપૂર્વક પરંપરાને આગળ ધપાવવી જોઈએ અને યોગેન્દ્રભાઈ જ્યારે ગાંધીકથા નિસબતપૂર્વકની સક્રિયતા અત્યંત અનિવાર્ય છે. અંગત વાત કરું તો માટે તત્પર થશે ત્યારે એમની પહેલી ગાંધીકથાનું આયોજન મુંબઈમાં ધર્મ-દર્શનના મામલે ગંભીરતાપૂર્વક મહામંથન પછી ગાંધી પાસે મને આપણે કરીશું.' ડૉ. ધનવંતભાઈ શાહના આ ઉમળકાએ મારી વિસામો મળ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં અને યથાશક્ય જાહેર ક્ષેત્રની જવાબદારી વધારી દીધી. આજે પૂરા ચાર વર્ષ પછી, આગામી બીજી અરાજકતા, અનીતિ, ભ્રષ્ટાચાર અને તંત્રની વિલંબની નીતિ બાબતે
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજે છે ગાંધી ચિંતનની ચિરંતન યાત્રા - વર્તમાન યુવા પેઢી માટે-યુવા વિદ્વાન દ્વારા
શાશ્વત ગાંધી કથા
વ્યાખ્યાતા : ગાંધી સાહિત્યના અભ્યાસી યુવાન પ્રાધ્યાપક ડૉ. યોગેન્દ્ર પારેખ
ક્ટોબર- ૨, ૩, ૪ સાંજે ૬ વાગે.સ્થળ : પ્રેમ પુરી આશ્રમ-બાબુલનાથ-મુંબઈ. | આ સંસ્થાના સ્થાપકો સુધારાવાદી જૈન તો હતા, પણ સાથો સાથ ગાંધી શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પહેલ કરી યુવાન પ્રાધ્યાપકને આમંત્ર્યા છે. વિચાર અને ગાંધી ચળવળના સમર્થકો પણ હતા, અને પોતાના મુખ પત્ર કચ્છ નખત્રાણાની કૉલેજમાં ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક ડૉ. પ્રબુદ્ધ જીવનમાં જૈન ધર્મ, અન્ય ધર્મો તેમજ ગાંધી ચિંતનને પ્રકાશિત યોગેન્દ્ર પારેખ ગાંધી સાહિત્યના અભ્યાસી તો છે જ, ઉપરાંત જૈન કરતા હતા.
આચાર્ય મહાપ્રજ્ઞજીના અનેક પુસ્તકોના અનુવાદક, કવિ, નિબંધકાર ભારતની વર્તમાન પરિસ્થિતિથી પ્રત્યેક નાગરિક આજે નિરાશ છે. અને સાહિત્ય સંશોધક અને પ્રભાવક વક્તા છે. આવા યુવા વિદ્વાન ગાંધી વિચારમાં આજની પેઢીને આ સ્થિતિનો ઊકેલ નજરે પડે છે. પ્રાધ્યાપકની વાણી દ્વારા શાશ્વત ગાંધી કથાનું શ્રવણ એક વિશિષ્ટ
હવે માત્ર ચળવળ નહિ સ્વ અને ચિંતન પણ એટલું જ જરૂરી છે. અને પ્રેરણાત્મક ઘટના બની રહેશે.
ગાંધીવાદી પૂ. નારાયણ દેસાઈની ગાંધી કથાએ દેશ-પરદેશમાં જે જિજ્ઞાસુઓએ આ કથા શ્રવણનો લાભ લેવો હોય એ સર્વેને આ ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે. આ ગાંધીયાત્રા યુવાનો દ્વારા યુવાનો સંસ્થાના કાર્યાલયમાં ફોન કરી (૨૩૮ ૨૦૨૯૬) પોતાના નામો સાથે આગળ વધે તો જ આવતી કાલ ઉજળી બને, એ માટે આવી કથા લખાવવા વિનંતિ. કહેનાર એક નહિ અનેક યુવાનોની જરૂર પડશે, એટલે આ દિશામાં
મંત્રી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ