________________
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
સંપાદકીય...
2
8
ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ : આગમ
8
2
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પનેઈવા, થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમ સૂત્રો આત્મ- ? ? વિગમેઈવા અને પુર્વઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર
ર
2
8
ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમરૂપે મર્યા.
OL NO
2
2
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
દેવો, મનુષ્યો અને નિયંચો, સમોસરણમાં ભગવાન મહાવીરની 2 પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકૌંસ ૨ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવો પોતપોતાની ? ભાષામાં તે સમજે છે.
2
અનાદિકાળથી આત્મા ૫૨ લાગેલી કર્મ૨જને સાફ ક૨વાની૨ પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા ૫૨ કર્મ દ્વારા વિકૃતિ અને હૈ
8
જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા મલિનતાના થર જામ્યા છે જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને
8
ર
2
8
8
છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતા આ ભવ્ય જીવોના 2 ૠચક પ્રદેશો ખૂલે છે. જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત ક્ષયોપશ હું થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ તે જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય P વારસો આપણને મળે છે.
8
જોઈ શકતો નથી. અપાર શક્તિના સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારના દુઃખો અને જન્મ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જાય. અંગ, ઉપાંગ, છંદસૂત્ર, પયન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વિગેરેમાં ૩૨ અથવા-અને ૪૫ આગમો સમાવિષ્ટ છે. 2 શ્વેતામ્બર જૈનોએ આગમનો ભગવાન મહાવીરના ઉપદેશ દે ગ્રંથો રૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જૈનોની માન્યતા છે કે ભગવાન 2 મહાવીર પછી નવસો એંશી વર્ષ બાદ આગમને લિપીબદ્ધ કરવામાં 2 આવ્યા એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશના રૂપે સ્વીકારી શકાય છે નહીં.
2
2
8
પૂ. શ્રી દેવÜગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં તે પ૦૦ સાધુમહાત્માઓના સહયોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી ? લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો.
2
2
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમર્થ સમયે આગોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે.
8
2 સમગ્ર માનવજાતના કલ્યાણને માટેની હિતચિંતા, અકારણ તે કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે. Pતેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહિ, પરંતુ વિશ્વના 2 દર્શનસાહિત્યને એક અમુલ્ય ભેટ મળે છે.
2
રા
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનના અંધારા ર દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર મૈં તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક P વિવેચન આગમમાં છે. તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી
શકાય.
8
પાપવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમતિના શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ તેં દૂષણોનું પરિણામ દેખાડી અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા હૈ સદ્ગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
2
આગમના નૈસર્ગિક તેજપૂંજમાંથી એક નાનકડું કિરણ મળે તોપણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત
2
સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમાં જીવના ક્લ્યાણમંગલ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથનો યાત્રી 2
P
બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે.
2
8 2
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગંબર મુનિ કુંદકુંદાચાર્ય થઈ? ગયા. એ મહાન વૃધ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાનપ્રાપ્તિ તે અર્થે સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર સીમંધર સ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી. ત્યાંથી 2 આવીને સીધા તામિલનાડુના ખંડેવાસી ગામની પુનટમલય ગુફામાં ૨ બેસીને સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિગંબર છે પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રો રૂપે સ્વીકાર કર્યો છે. છતાંય તે જૈનોના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટ સાહિત્ય રૂપે તો સ્વીકાર કર્યો જ છે.
8
P
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરુણાનુયોગ, થ્રુ શિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેર ઠેર જીવમાંથી શિવ નવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
ર
2
2
8
આગમશાસ્ત્રો જૈન શાસનના બંધારણનો પાયો છે. જેન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ્ર માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન તે અવશ્ય માનવીની આત્મોન્નતિ કરાવી શકે. P
આ આગમો આપણા માટે કઈ રીતે પ્રેરક બન્યા છે તેની ?
a
ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ்ஸ் ஸ்ஸ்ஸ்ஸ்
~
ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ்