Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 379
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક | ૧૧૫) லலலலலலலலலலலலலலலலலலலலலல லி ૬૯. અભિગ્રહ-પોતાનો સ્વીકારેલો સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી ૧. મૂળ ભાષ્ય. ૨. ભાષ્ય ૩, વિશેષાવશ્યક ભાષ્ય. પ્રથમ બે ભાષ્ય શ્રે ચારે આહારનો ત્યાગ કરવો. અત્યંત સંક્ષિપ્ત છે. વિશેષાવશ્યક ભાષ્યની રચના શ્રી ૨ ૧૦. નિર્વિકૃતિક-નીવિ-દિવસમાં એકવાર વિગય રહિત ભોજન કરવું. જિનભદ્રગણિક્ષમાશ્રમણ કરી છે, તેમાં જેનાગમ સાહિત્યના છે આ દરેક પચ્ચકખાણમાં અમુક આગાર છૂટ હોય તેનું કથન મહત્ત્વપૂર્ણ વિષયોનું સંકલન છે. આ ભાષ્યમાં પ્રથમ સામાયિક છે તે પણ શાસ્ત્રમાં કર્યું છે. અધ્યયન પર વિસ્તૃત વિવેચન છે. $ આ રીતે છએ આવશ્યકની આરાધના દ્વારા સાધક આત્મ ચૂર્ણિ : નિર્યુક્તિ અને ભાષ્યની રચના પછી સંસ્કૃત મિશ્રિત વિશુદ્ધિના લક્ષને સિદ્ધ કરી શકે છે. પ્રાકૃત ભાષામાં આગમોના ગદ્યાત્મક વ્યાખ્યા સાહિત્યના લેખનનો ૨ ૨T અંતિમ મંગલઃ પ્રારંભ થયો, તે ચૂર્ણિ રૂપે પ્રસિદ્ધ છે. ચૂર્ણિ સાહિત્યમાં જિનદાસ ૨ આવશ્યક સૂત્રના અંતિમ મંગલ રૂપે નમોત્થણ સૂત્ર છે. ગણિ મહત્તરનું નામ અગ્રસ્થાને છે. તેમણે સાત ચૂર્ણિઓની રચના છે | નમોત્થણ: આ પાઠમાં સિદ્ધભગવંતો તથા અરિહંત કરી છે. તેમાં આવશ્યક ચૂર્ણિ તેમની મહત્ત્વપૂર્ણ રચના છે. તેમાં હું $ ભગવંતોની ગુણસ્તુતિ છે. સાધનાની પૂર્ણતા પછી સાધક નિર્યુક્તિમાં સમાવિષ્ટ સર્વ વિષયો પર વિસ્તૃત વિવેચન છે. 6 છે દેવાધિદેવ પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરી પાછા ફરે છે. ટકા : નિર્યુક્તિમાં આગમોના શબ્દોની વ્યુત્પત્તિ અને વ્યાખ્યા ૨ ૨ આવશ્યક સૂત્ર પ્રમાણ : આ સૂત્રના છ અધ્યયનો છે આવશ્યક રૂપે છે. ભાષ્યમાં તે ભાવોનું વિસ્તૃત વિવેચન છે. ચૂર્ણિમાં તે ભાવોને ૨ 8 પ્રસિદ્ધ છે. તેમાં નિર્યુક્તિના સમયથી સર્વ પ્રથમ આદિ મંગલ રૂપે લોકકથાના આધારે સમજાવ્યા છે. ટીકામાં તે જ ભાવોને દાર્શનિક છે હું નમસ્કારમંત્રનો પાઠ છે. ત્યાર પછી પ્રથમ આવશ્યકમાં સામાયિકનો દૃષ્ટિકોણથી સમજાવ્યા છે. ટીકાકારોમાં શ્રી જિનભદ્રગણિ $ પ્રતિજ્ઞા પાઠ કરે મિ ભંતે' છે. બીજા આવશ્યકમાં ‘લોગસ્સનો પાઠ, ક્ષમાશ્રમણ પ્રથમ ટીકાકાર છે. તેમણે પોતાના વિશેષાવશ્યક ભાષ્ય ૨ ત્રીજા આવશ્યકમાં “ઈચ્છામિ ખમાસમણો'નો પાઠ છે. ચોથા પર સ્વોપલ્લવૃત્તિ લખવાનો પ્રારંભ કર્યો પરંતુ પોતાના જીવનકાળમાં ૨ ૨ આવશ્યકમાં ૧. ચત્તારિ મંગલ, ૨. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ ૩. તે પૂર્ણ કરી શક્યા નહીં. તેમની અધૂરી ટીકા કોટ્યાચાર્ય પૂર્ણ કરી છે. ૨ કુઈરિયાવહિય, ૪.થી૮. પાંચ શ્રમણ સૂત્ર, ૯. ખામેમિ સવ્વ જીવ-આ શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્ર પર બે ટકાની રચના કરી છે નવ પાઠ છે. પાંચમા આવશ્યકમાં કાઉસગ્ગનો પ્રતિજ્ઞાપાઠ ‘તસ્સ તેમાંથી એક ટીકા વર્તમાને ઉપલબ્ધ નથી. હરિભદ્રીયવૃત્તિ વર્તમાને છે $ ઉતરી’..નો પાઠ છે. છઠ્ઠા આવશ્યકમાં નવકારશી પચ્ચખાણના દશ ઉપલબ્ધ છે. શ્રી મલયગિરિ આચાર્ય આવશ્યકવૃત્તિની એક પાઠ છે. અને અંતિમ મંગલ રૂપે “નમોત્થણ'નો પાઠ છે. આ રીતે છ મહત્ત્વપૂર્ણ રચના કરી છે. અન્ય અનેક વિદ્વાનોએ પણ આવશ્યક ૨ અધ્યયનના ૧+૧+૧+૯+૧+૧૦=૨૩ પાઠ અને આદિ તથા સૂત્ર પર વૃત્તિની રચના કરી છે. છેલ્લે સં. ૧૯૫૮માં પૂ. ૨ હૈ અંતિમ મંગલના એક એક પાઠની ગણના કરતા કુલ ૨૫ પાઠ છે અને ઘાસીલાલજી મહારાજે આવશ્યક સૂત્ર પર મુનિતોષિણી નામની 8 હું તેનું પ્રમાણ ૧૨૫ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ છે. વૃત્તિની રચના કરી છે. શું આવશ્યક સૂત્રમાં સાધુની પ્રધાનતાએ જ સર્વે પાઠ છે. શ્રાવકના ટબ્બા : ટીકાયુગ સમાપ્ત થયા પછી સામાન્ય જનસમાજને પ્રતિક્રમણના પાઠોનું સંકલન ભાષ્ય, ટીકા આદિ વ્યાખ્યાગ્રંથોના આગમોના શબ્દાર્થને સ્પષ્ટ કરતા સંક્ષિપ્ત વિવેચનનો પ્રારંભ થયો. ૨ આધારે પરિશિષ્ટ રૂપે થયું હોય તેવી સંભાવના છે. કાળક્રમે અનેક તે ટબ્બાના નામથી પ્રસિદ્ધ છે. શ્રી ધર્મસિંહજી મુનિએ ૧૮ મી ૨ 8 આચાર્યોએ વિવિધ આગમોના આધારે પ્રતિક્રમણ સંબંધિત વિવિધ શતાબ્દીમાં ૨૭ આગમો પર બાલાવબોધ ટબ્બાની રચના કરી છે. પાઠોની સંકલના કરી છે. કેટલાક પાઠની ગદ્ય-પદ્યમાં હિન્દી, તેમાં આવશ્યક સૂત્ર પરનો ટબ્દો પણ ઉપલબ્ધ છે તે મૂળપાઠના ગુજરાતી કે રાજસ્થાની આદિ લોકભાષામાં રચના કરી છે. અર્થને સ્પષ્ટ કરે છે. વ્યાખ્યા સાહિત્ય : આવશ્યક સૂત્રની મહત્તાને સ્વીકારીને અનુવાદ : ટબ્ધા પછી અનુવાદ યુગનો પ્રારંભ થયો. પંડિત ૨પૂર્વાચાર્યોએ તેના પર નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ અને સુખલાલજી સિંઘવી, ઉપાધ્યાય શ્રી અમરમુનિ મ.સા. વિગેરે સંતોએ રે ૨ ટબ્બાની રચના કરી છે. વ્યાખ્યા ગ્રંથોના આધારે હિન્દી અને ગુજરાતી ભાષામાં આવશ્યક નિર્યુક્તિ : પદ્યરૂપ રચના છે. આગમના ભાવોને સ્પષ્ટ કરવા સૂત્રનો વિવેચન સહિત અનુવાદ તૈયાર કર્યો છે. તે આવશ્યક $ નિર્યુક્તિની રચના કરતા હોય છે. વર્તમાને આગમોની દશ સૂત્રના ભાવોને પૂર્ણતઃ પ્રકાશિત કરે છે. શૈનિર્યુક્તિઓ ઉપલબ્ધ છે. તેના કર્તા ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ આ રીતે આવશ્યક સૂત્રના વિશાળ વ્યાખ્યા સાહિત્યના આધારે ૨ સ્વામી છે. નિર્યુક્તિમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે. આવશ્યક સૂત્રની મહત્તા તથા લોકોપયોગિતા સહજ રીતે સ્પષ્ટ ૨ ૨ ભાષ્ય : આવશ્યક સૂત્ર પર ત્રણ ભાષ્યગ્રંથોની રચના થઈ છે. થાય છે. லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலலல லலலலலலலலலலலலலலலலலலலல

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528