________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
| પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
|
૧૧૫)
லலலலலலலலலலலலலலலலலலலலலல லி
૬૯. અભિગ્રહ-પોતાનો સ્વીકારેલો સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી ૧. મૂળ ભાષ્ય. ૨. ભાષ્ય ૩, વિશેષાવશ્યક ભાષ્ય. પ્રથમ બે ભાષ્ય શ્રે ચારે આહારનો ત્યાગ કરવો.
અત્યંત સંક્ષિપ્ત છે. વિશેષાવશ્યક ભાષ્યની રચના શ્રી ૨ ૧૦. નિર્વિકૃતિક-નીવિ-દિવસમાં એકવાર વિગય રહિત ભોજન કરવું. જિનભદ્રગણિક્ષમાશ્રમણ કરી છે, તેમાં જેનાગમ સાહિત્યના છે આ દરેક પચ્ચકખાણમાં અમુક આગાર છૂટ હોય તેનું કથન મહત્ત્વપૂર્ણ વિષયોનું સંકલન છે. આ ભાષ્યમાં પ્રથમ સામાયિક છે તે પણ શાસ્ત્રમાં કર્યું છે.
અધ્યયન પર વિસ્તૃત વિવેચન છે. $ આ રીતે છએ આવશ્યકની આરાધના દ્વારા સાધક આત્મ ચૂર્ણિ : નિર્યુક્તિ અને ભાષ્યની રચના પછી સંસ્કૃત મિશ્રિત વિશુદ્ધિના લક્ષને સિદ્ધ કરી શકે છે.
પ્રાકૃત ભાષામાં આગમોના ગદ્યાત્મક વ્યાખ્યા સાહિત્યના લેખનનો ૨ ૨T અંતિમ મંગલઃ
પ્રારંભ થયો, તે ચૂર્ણિ રૂપે પ્રસિદ્ધ છે. ચૂર્ણિ સાહિત્યમાં જિનદાસ ૨ આવશ્યક સૂત્રના અંતિમ મંગલ રૂપે નમોત્થણ સૂત્ર છે. ગણિ મહત્તરનું નામ અગ્રસ્થાને છે. તેમણે સાત ચૂર્ણિઓની રચના છે | નમોત્થણ: આ પાઠમાં સિદ્ધભગવંતો તથા અરિહંત કરી છે. તેમાં આવશ્યક ચૂર્ણિ તેમની મહત્ત્વપૂર્ણ રચના છે. તેમાં હું $ ભગવંતોની ગુણસ્તુતિ છે. સાધનાની પૂર્ણતા પછી સાધક નિર્યુક્તિમાં સમાવિષ્ટ સર્વ વિષયો પર વિસ્તૃત વિવેચન છે. 6 છે દેવાધિદેવ પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરી પાછા ફરે છે. ટકા : નિર્યુક્તિમાં આગમોના શબ્દોની વ્યુત્પત્તિ અને વ્યાખ્યા ૨ ૨ આવશ્યક સૂત્ર પ્રમાણ : આ સૂત્રના છ અધ્યયનો છે આવશ્યક રૂપે છે. ભાષ્યમાં તે ભાવોનું વિસ્તૃત વિવેચન છે. ચૂર્ણિમાં તે ભાવોને ૨ 8 પ્રસિદ્ધ છે. તેમાં નિર્યુક્તિના સમયથી સર્વ પ્રથમ આદિ મંગલ રૂપે લોકકથાના આધારે સમજાવ્યા છે. ટીકામાં તે જ ભાવોને દાર્શનિક છે હું નમસ્કારમંત્રનો પાઠ છે. ત્યાર પછી પ્રથમ આવશ્યકમાં સામાયિકનો દૃષ્ટિકોણથી સમજાવ્યા છે. ટીકાકારોમાં શ્રી જિનભદ્રગણિ $ પ્રતિજ્ઞા પાઠ કરે મિ ભંતે' છે. બીજા આવશ્યકમાં ‘લોગસ્સનો પાઠ, ક્ષમાશ્રમણ પ્રથમ ટીકાકાર છે. તેમણે પોતાના વિશેષાવશ્યક ભાષ્ય ૨ ત્રીજા આવશ્યકમાં “ઈચ્છામિ ખમાસમણો'નો પાઠ છે. ચોથા પર સ્વોપલ્લવૃત્તિ લખવાનો પ્રારંભ કર્યો પરંતુ પોતાના જીવનકાળમાં ૨ ૨ આવશ્યકમાં ૧. ચત્તારિ મંગલ, ૨. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ ૩. તે પૂર્ણ કરી શક્યા નહીં. તેમની અધૂરી ટીકા કોટ્યાચાર્ય પૂર્ણ કરી છે. ૨ કુઈરિયાવહિય, ૪.થી૮. પાંચ શ્રમણ સૂત્ર, ૯. ખામેમિ સવ્વ જીવ-આ શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્ર પર બે ટકાની રચના કરી છે નવ પાઠ છે. પાંચમા આવશ્યકમાં કાઉસગ્ગનો પ્રતિજ્ઞાપાઠ ‘તસ્સ તેમાંથી એક ટીકા વર્તમાને ઉપલબ્ધ નથી. હરિભદ્રીયવૃત્તિ વર્તમાને છે $ ઉતરી’..નો પાઠ છે. છઠ્ઠા આવશ્યકમાં નવકારશી પચ્ચખાણના દશ ઉપલબ્ધ છે. શ્રી મલયગિરિ આચાર્ય આવશ્યકવૃત્તિની એક
પાઠ છે. અને અંતિમ મંગલ રૂપે “નમોત્થણ'નો પાઠ છે. આ રીતે છ મહત્ત્વપૂર્ણ રચના કરી છે. અન્ય અનેક વિદ્વાનોએ પણ આવશ્યક ૨ અધ્યયનના ૧+૧+૧+૯+૧+૧૦=૨૩ પાઠ અને આદિ તથા સૂત્ર પર વૃત્તિની રચના કરી છે. છેલ્લે સં. ૧૯૫૮માં પૂ. ૨ હૈ અંતિમ મંગલના એક એક પાઠની ગણના કરતા કુલ ૨૫ પાઠ છે અને ઘાસીલાલજી મહારાજે આવશ્યક સૂત્ર પર મુનિતોષિણી નામની 8 હું તેનું પ્રમાણ ૧૨૫ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ છે.
વૃત્તિની રચના કરી છે. શું આવશ્યક સૂત્રમાં સાધુની પ્રધાનતાએ જ સર્વે પાઠ છે. શ્રાવકના ટબ્બા : ટીકાયુગ સમાપ્ત થયા પછી સામાન્ય જનસમાજને
પ્રતિક્રમણના પાઠોનું સંકલન ભાષ્ય, ટીકા આદિ વ્યાખ્યાગ્રંથોના આગમોના શબ્દાર્થને સ્પષ્ટ કરતા સંક્ષિપ્ત વિવેચનનો પ્રારંભ થયો. ૨ આધારે પરિશિષ્ટ રૂપે થયું હોય તેવી સંભાવના છે. કાળક્રમે અનેક તે ટબ્બાના નામથી પ્રસિદ્ધ છે. શ્રી ધર્મસિંહજી મુનિએ ૧૮ મી ૨ 8 આચાર્યોએ વિવિધ આગમોના આધારે પ્રતિક્રમણ સંબંધિત વિવિધ શતાબ્દીમાં ૨૭ આગમો પર બાલાવબોધ ટબ્બાની રચના કરી છે. પાઠોની સંકલના કરી છે. કેટલાક પાઠની ગદ્ય-પદ્યમાં હિન્દી, તેમાં આવશ્યક સૂત્ર પરનો ટબ્દો પણ ઉપલબ્ધ છે તે મૂળપાઠના ગુજરાતી કે રાજસ્થાની આદિ લોકભાષામાં રચના કરી છે. અર્થને સ્પષ્ટ કરે છે.
વ્યાખ્યા સાહિત્ય : આવશ્યક સૂત્રની મહત્તાને સ્વીકારીને અનુવાદ : ટબ્ધા પછી અનુવાદ યુગનો પ્રારંભ થયો. પંડિત ૨પૂર્વાચાર્યોએ તેના પર નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ અને સુખલાલજી સિંઘવી, ઉપાધ્યાય શ્રી અમરમુનિ મ.સા. વિગેરે સંતોએ રે ૨ ટબ્બાની રચના કરી છે.
વ્યાખ્યા ગ્રંથોના આધારે હિન્દી અને ગુજરાતી ભાષામાં આવશ્યક નિર્યુક્તિ : પદ્યરૂપ રચના છે. આગમના ભાવોને સ્પષ્ટ કરવા સૂત્રનો વિવેચન સહિત અનુવાદ તૈયાર કર્યો છે. તે આવશ્યક $ નિર્યુક્તિની રચના કરતા હોય છે. વર્તમાને આગમોની દશ સૂત્રના ભાવોને પૂર્ણતઃ પ્રકાશિત કરે છે. શૈનિર્યુક્તિઓ ઉપલબ્ધ છે. તેના કર્તા ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ આ રીતે આવશ્યક સૂત્રના વિશાળ વ્યાખ્યા સાહિત્યના આધારે ૨ સ્વામી છે. નિર્યુક્તિમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે. આવશ્યક સૂત્રની મહત્તા તથા લોકોપયોગિતા સહજ રીતે સ્પષ્ટ ૨ ૨ ભાષ્ય : આવશ્યક સૂત્ર પર ત્રણ ભાષ્યગ્રંથોની રચના થઈ છે. થાય છે. லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலல
லலலலலலலலலலலலலலலலலலலல