________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
மலபல
[ પદ–૧૬: પ્રયોગ પદ
T૫-૨૪: કર્મબંધ બંધક, પદ-૨૫ બંધવેધક પદ, પદ-૨૬ વેદ ૨ મન, વચન, કાયાના યોગથી આત્માનો જે વ્યાપાર થાય તે બંધક પદ, પદ- ૨૭ વેદ-વેદક પદ. 2પ્રયોગ કહેવાય છે. મન, વચન પ્રયોગના સત્ય, અસત્ય, મિશ્ર જ્ઞાનાવરણીયાદિ કર્મબંધના સમયે થતા અન્ય કર્મબંધનાઢ અને વ્યવહાર, એમ ૪-૪ ભેદ છે.
| વિકલ્પો, કર્મબંધ સમયે કર્મવેદન, કર્મ વેદન સમયે કર્મબંધ અને ૪ Suપદ–૧૭ : વેશ્યા પદ
કર્મવેદન સમયે અન્ય કર્મ વેદનના વિકલ્પોની વાતનું વર્ણન આ ૨ આત્માનું કર્મ સાથે જોડાણ કરાવે તે વેશ્યા. જેના દ્વારા આત્મા ૨૪ થી ૨૭ પદમાં કરવામાં આવેલ છે. ૨કર્મોથી લિપ્ત થાય તે વેશ્યા. લશ્યાના કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, 1 પદ-૨૮: આહાર પદ ટપદ્ર અને શુક્લ વેશ્યા-છ પ્રકાર છે.
આ પદમાં બે ઉદ્દેશકમાં આહાર સંબંધી વિચારણા છે. સમસ્ત છે છે જીવ જે લેગ્યામાં આયુષ્યનો બંધ કરે તે જ વેશ્યા મૃત્યુના સંસારી જીવો સ્વ શરીરના નિર્માણ અને પોષણ માટે શરીર યોગ્ય છે Sઅંતમુહૂત પહેલા આવી જાય, તે જ વેશ્યામાં મૃત્યુ થાય અને તે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને આહાર કહેવામાં આવે છે. જીવની શ્રેજ લશ્યામાં બીજા ભવનો જન્મ થાય. જન્મના અંતમુહૂત પર્યત ઇચ્છા કે વિકલ્પ વિના નિરંતર રોમરાય દ્વારા જે પુલો ગ્રહણ ૨ તે વેશ્યા રહે છે.
થતાં રહે છે તે અનાભોગ નિવર્તિત આહાર કહેવાય છે અને જે ૨ પદ-૧૮ઃ કાયસ્થિત
પુદ્ગલો ઈચ્છાપૂર્વક ગ્રહણ થાય છે તે આભોગનિવર્તિત આહાર એક જીવ મરીને તે જ ગતિ, તે જ યોનિ કે તે જ પર્યાયમાં કહેવાય છે. $નિરંતર જન્મ ધારણ કરે તો તે ગતિ આદિમાં તે તે જન્મોની કાલ 1 પદ-૨૯: ઉપયોગ પદ ૨મર્યાદાના સરવાળાને કાયસ્થિતિ કહેવામાં આવે છે.
આત્મા પોતાની જ્ઞાન અને દર્શન રૂપ શક્તિનો પ્રયોગ કરે ૨] પદ-૧૯ઃ સમ્યકત્વ પદ
ત્યારે તે ઉપયોગ કહેવાય છે. જ્ઞાન અને દર્શન આત્માના અભિ૧૨ ૨ જિનેશ્વર કથિત તત્ત્વોની સમ્યક યથાર્થ શ્રદ્ધા સમ્યગ્દર્શન કે ગુણ છે. તેથી નિરંતર જ્ઞાન કે દર્શનનો પ્રયોગ થતો રહે છે. આત્મા છે
સમ્યકત્વ કહેવાય છે. તેનાથી વિપરીત જિનેશ્વર કથિત તત્ત્વો જ્ઞાન કે દર્શનના ઉપયોગમાં સતત રહે છે અને માટે જ ઉપયોગ Sપ્રત્યેની અસમ્યક શ્રદ્ધા કે અશ્રદ્ધાને મિથ્યાદર્શન કે મિથ્યાત્વ કહેવાય એ આત્માનું લક્ષણ છે. છે. બંનેના મિશ્રણવાળી અવસ્થા મિશ્રદૃષ્ટિ કહેવાય છે. પદ૩૦: પશ્યતા પદ Hપદ-૨૦ : અંતક્રિયા પદ
આત્મા પોતાની જ્ઞાન શક્તિનો વિશેષ પ્રકારે અર્થાત્ સૈકાલિક ૨ & ભવ પરંપરાનો કે કર્મોનો સર્વથા અંત કરાવનારી ક્રિયાને બોધ રૂપે અને દર્શન શક્તિનો પ્રકષ્ટ બોધ રૂપે પ્રયોગ કરે તેને શું Kઅથવા મોક્ષ પ્રાપ્ત કરાવનારી ક્રિયાને અંતક્રિયા કહે છે. કર્મભૂમિના પશ્યતા કહે છે. તેમાં નામ, જાતિ આદિના વિકલ્પ સહિત સ્પષ્ટ છે $ગર્ભ જ મનુષ્ય જ અંતક્રિયા કરી શકે છે. આનો અર્થ એ થયો કે સૈકાલિક બોધ થાય તે સાકાર પશ્યતા અને નામ, જાતિ આદિના શ્રેમોક્ષપ્રાપ્તિ માટે મનુષ્યભવ અનિવાર્ય છે.
વિકલ્પ સહિત પ્રકૃષ્ટ બોધ થાય તે નિરાકાર પશ્યતા છે. BHપદ– ૨૧ : અવગાહના પદ
Hપદ-૩૧ : સંજ્ઞી પદ છે શરીરધારી જીવોના પાંચે શરીરના ત્રણ-સ્થાવર, સૂક્ષ્મ બાદર, વિચાર કરવાની શક્તિ, મન હોય તે સંજ્ઞી, વિચાર કરવાની છે હું એકેન્દ્રિયાદિ પ્રકાર જીવ પ્રકારની સમાન જ છે. આ પદમાં પાંચે શક્તિ મન ન હોય તે અસંજ્ઞી છે અને ચિંતન-મનન રૂપ વ્યાપરથી $શરીરની અવગાહના, સંસ્થાનાદિનો વિચાર છે.
રહિત છે, વિચાર કરવાની આવશ્યકતા નથી તેવા કેવળી ભગવાન E પદ-૨૨: ક્રિયા પદ
તો સંજ્ઞી છતાં અસંજ્ઞી છે. ૨ કષાય અને યોગથી થતી પ્રવૃત્તિને ક્રિયા કહે છે. ક્રિયાથી કર્મબંધ પદ-૩૨ : સંયત પદ &અને કર્મબંધથી સંસાર પરિભ્રમણ થાય છે. આ પદમાં બે પ્રકારે જેઓ સર્વ પ્રકારના સાવદ્યયોગ અર્થાત્ હિંસાદિ પાપોથી વિરત છે પાંચ પાંચ એટલે દસ ક્રિયાનું વર્ણન છે.
નિવૃત્ત થઈ ગયા હોય તેવા છઠ્ઠાથી ચોદમાં ગુણસ્થાનક વર્તી ? gp પદ-૨૩ : કર્મ પ્રકૃતિ પદ
સર્વવિરતિ જીવો સંયત છે. જેઓ હિંસાદિ પાપોથી આંશિક રૂપે છે આ પદમાં બે ઉદ્દેશક દ્વારા કર્મ સિદ્ધાંતને સમજાવવામાં આવ્યો નિવૃત્ત થયા હોય તેવા પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરતિ જીવો ૨છે. કષાય અને યોગના નિમિત્તે આત્મા કર્મયોગ્ય પુદગલોને ગ્રહણ સંયતાસંયત છે. ૨કરીને દૂધ પાણીની જેમ આત્મા સાથે એકરૂપ કરે તેને કર્મ કહેવામાં 1 પદ-૩૩ : અવધિ
અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત ક્ષેત્રમાં છે
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலி
லலலல
આવે છે.