________________
O U V
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
2
2
2
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ગચ્છાચાર પ્રકીર્ણક nડૉ. અભય દોશી
રા
૫૨માત્મા મહાવીરે ધર્મ બે પ્રકારે દર્શાવ્યો છે; સાધુ અને ગૃહસ્થ. સંસાર છોડીને દીક્ષા ધારણ કરનાર મુમુક્ષુએ સાધુ-સંઘમાં ગુરુઆજ્ઞા અને સાધુસંઘના નાયક આચાર્ય આદિની આજ્ઞાનું પાલન કરી ક્રમશઃ આત્મવિશુદ્ધિ માટે જ્ઞાન તેમજ યોગ્યતા પ્રાપ્ત રૂ કરવાના હોય છે. સાધુઓનો સમુદાય ને ગચ્છ. અત્યારે જે અર્થમાં ૨ ગચ્છ સામાચારિ ભેદસૂચક અર્થમાં વપરાય છે, એવા અર્થમાં રપૂર્વકાળમાં વપરાતો નહોતો, પરંતુ સમાન ગુરુ-પરંપરાવાળા તેં સાધુઓના પરિવાર માટે ગચ્છ શબ્દ વપરાતો. આ ગચ્છમાં કરવા તે યોગ્ય કર્તવ્ય તે ગચ્છાચાર, આ ગચ્છાચારનું નિરૂપણ ગચ્છાચાર હૈ પયજ્ઞામાં કરવામાં આવ્યું છે.
2
આ ગ્રંથના કુલ સાત પ્રસિદ્ધ સંસ્કારો આ પ્રમાણે છે:
(૧) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ.
(૨) આગોદય સમિતિ, સુરત.
(૩) હર્ષપુષ્પામૃત ગ્રંથમાળા, જામનગર. (૪) મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. આ ચારમાં મૂળ પાઠ માત્ર છે.
(૫) વધાધિમલ જૈન ગ્રંથ માળા-સંસ્કૃત (૬) ભૂપેન્દ્ર સાહિત્ય સમિતિ-સંસ્કૃત-હિંદી
2
ત્રણ ખંડના સ્વામી કૃષ્ણવાસુદેવનું
? દ્વારવતી નગરીમાં શાસન હતું. થાવચ્ચા થાવચાપુત્ર
? દ્વારવતીમાં વસતી હતી. અપાર ધનવૈભવ હતો પણ તેનો પતિ 2 મૃત્યુ પામ્યો હતો. થાવગ્યાનો એકમાત્ર આધાર હતો તેનો પુત્ર. એને સૌ ‘થાવચ્ચાપુત્ર' જ કહેતા હતા. થાવચ્ચાપુત્ર વિશ્વની શ્રેષ્ઠ બત્રીસ સુંદરીઓને પરણ્યો હતો.
રા
દ્વારવતીમાં એકદા પધાર્યા સ્વામી નેમિનાથ ભગવાન. એમની
છે. વૈરાગ્યમૂલક વાળી જેમણે સાંભળી એમને સંસાર અસાર લાગ્યો, 2 ધર્મ પ્રિય લાગ્યો. એ દેશના સાંભળનારામાં થાવાપુત્ર પણ o હતો. એ વૈરાગ્ય પામ્યો. એ સઘળાં સુખ અને વૈભવ છોડીને ? મહાભિનિષ્ક્રમણના માર્ગે જવા ઈચ્છુક બન્યો. તેણે માતા પાસે તે સંમતિ માંગી. ઘાવચા તો પુત્રની વાત સાંભળીને જ બેભાન ૬ થઈ ગઈ. એન્ને પુત્રને લાખવાર સમજાવ્યો કે દીક્ષા ન લેવાય, એ માર્ગ કઠણ છે, પણ થાવચ્ચાપુત્ર ન માન્યો.
રાજા કૃષ્ણવાસુદેવે ખૂબ મથામણ કરી પણ એ થાવચ્ચાપુત્ર! ૨. એશે તો રાજાને સમજાવવા માંડ્યા કે સંસાર સારી નથી, ૨ જન્મમરણના અનાદિ અનંતકાળના ફેરા ટાળવા માટે સંયમ લેવો
10
થાવા દોડી કૃષ્ણ મહારાજા પાસે આવી અને વિનંતી કરી કે મારા પુત્રને દીવા ન લેવા સમજાવો,એ મારો એકમાત્ર અને પ્રિય પુત્ર છે!
३०
૯૫
2
P
ર
(૩) આગમ સંસ્થાન-ઉદયપુર-હિંદી સંભવ છે કે, આ સિવાય પણ આ પયજ્ઞાનું પ્રકાશન થયું હોય. છે આ ગ્રંથ શુદ્ધ સાધ્વાચારની તરફેણ કરનાર એક મહત્ત્વપૂર્ણ રચના છે. આ પ્રકીર્ણકની રચના મહાનિશિથસૂત્ર, કલ્પસૂત્ર અને વ્યવહારભાષ્યને આધારે થઈ છે.
8
2
આ પયજ્ઞા કુલ ૧૩૭ ગાથા ધરાવે છે.
આ ગ્રંથમાં પ્રારંભે મંગલાચરણ કરી ઉન્માર્ગગામી ગચ્છમાં ૨ રહેવાથી થતી હાનિ દર્શાવી છે. ૩ થી ૬ ગાયામાં સદાચારીને ૩ ગચ્છમાં રહેવાથી લાભ જણાવ્યો છે. ૭ થી ૪૦ ગાથામાં તે આચાર્યના સ્વરૂપનું વર્ણન છે. ૪૧ થી ૧૦૬ ગાથામાં સાધુઓના સ્વરૂપ તેમ જ સુગચ્છ અને ફુગચ્છની વિગત દર્શાવી છે. ૧૦૭૮ થી ૧૩૪ ગાથામાં આર્યા-નિગ્રંથિનીનું સ્વરૂપ દર્શાવ્યું છે. અંતે, આ પથાસૂત્રના આધારગ્રંથો દર્શાવ્યા છે. આ સમગ્ર પથક્ષાસૂત્ર છેદગ્રંથો (સાધુ-સામાચારી અને પ્રાયશ્ચિત્તના ગ્રંથોને આધારે લખાયેલું છે.) આ છેદગ્રંથો સાધુઓના જીવનની આંતરિક બાબતોને સ્પર્શે છે અને આ લેખનો મુખ્ય ઉદ્દેશ ‘પ્રબુદ્ધ જીવન'ના તે શ્રાવક વાચકોને પગના ગ્રંથોનો પરિચય કરાવવાનો હોવાથી તે અત્રે આના વિશેષ પરિચયની આવશ્યકતા રહેતી નથી. * 8 જોઈએ, પ્રભુના શરણમાં રહેવું ? જોઈએ.
P
8
2
2
અણગાર
કૃષ્ણવાસુદેવનાં નેત્રોમાં ઝળઝળિયાં આવી ગયાં! વાહ જુવાન ! તું સાચો વૈરાગી છે! કૃષ્ણવાસુદેવે નગરમાં ધોષણા કરી કે, જેમણે દ થાવાપુત્ર સાથે પ્રભુ નૈમિનાથ પાસે સંયમ ગ્રહણ કરવું હોય તે જઈ શકે છે. તેના પરિવારની જવાબદારી રાજ્ય સંભાળશે!
મ
P
.
18
યાવચ્છા પણ પુત્રનો વૈરાગ્ય સમજી અને ભવ્ય દીનાઉત્સવ 8 મંડાયો. સ્વયં કૃષ્ણવાસુદેવ રાજપરિવાર સમેત તેમાં જોડાયા. 8 થાવાપુત્ર સાથે એક હજાર પુરુષોએ દીક્ષા સ્વીકારી! P
ભ્રમણ થાવાપુત્ર તપસ્વી બની ધર્મપ્રભાવના કરવા લાગ્યા. તે એકદા ભગવાન નેમિનાથની આજ્ઞા મેળવીને શ્રમણશ્રેષ્ઠ ? થાવચાપુત્ર શિષ્યો સાથે શૈલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલક, 2 રાણી પદ્માવતી અને રાજકુમાર મુડક પ્રવચન શ્રવણ કરવા
2 આવ્યા. એમની સાથે પંચક વગેરે પાંચસો મંત્રીઓ પણ હતા. જ્ઞાની થાવચાપુત્રનું પ્રવચન સાંભળીને તે સૌએ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યાં અને ધર્મમય જીવન જીવવા માંડ્યું. થાવચ્ચાપુત્ર વિહા૨ કરીને અન્યત્ર ચાલ્યા ગયા. સૌનું કલ્યાણ કરવું એ જ હવે તેમનો જીવનધર્મ હતો.
E આચાર્ય વાત્સલ્યદીપજી મ. સા. ?
UG 26
O O
&