________________
2
2
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
ર
‘સંસ્તારક પ્રકીર્ણક' અંતિમ આરાધનાને અનુલક્ષે છે. પ્રકીર્ણક દસૂત્રોમાં અંતિમ આરાધનાને કેન્દ્રમાં રાખી રચાયેલા પ્રકીર્ણકો મોટી સંખ્યામાં છે.
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
સંસ્તારક પ્રકીર્ણક ઘડૉ. અભય દોશી
જૈન ધર્મમાં કરાતી સર્વ આરાધનાનું ફળ સમાધિ કહ્યું છે. આ સમાધિ અંતકાળે ટકી રહે તો સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ સહેલાઈથી સિદ્ધ થઈ શકે, આથી દેહ પ્રત્યેની આસક્તિ દૂર કરી આત્મસાધનામાં લીન બનવાની પ્રક્રિયાઓ આ પયજ્ઞા ગ્રંથીમાં વિસ્તારથી દર્શાવવામાં આવી છે.
2
8 આ ‘સંઘારગ પŪાર્ય'માં સંલેખના (અનશન)ના સમયે 8. સ્વીકારવામાં આવતા દર્ભાદિ આસન-સંથારો કેવો હોવો જોઈએ અને આ સંથારાનો લાભ શું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. 2 આ યજ્ઞા સૂત્રમાં ૧૨૨ ગાથાઓ છે. આ આગમના કર્તા અજ્ઞાત છે. આ પન્ના કુલ સાત વિભિન્ન સ્થળોથી મુદ્રિત થયેલો સમાધિમરણ માટે માર્ગદર્શન
પ્રકીર્ણકો
જૈન આગમ સાહિત્યમાં પ્રકીર્ણકનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. પ્રકીર્ણ એટટ્યુ છૂટા છૂટા વિષયો અંગેનું લખાણ, પૂર્તિરૂપ લખાણ આવો અર્થ ૢ કરી શકાય. પ્રાચીન મત અનુસાર અંગ સિવાયનું સમગ્ર સાહિત્ય પ્રકીર્ણ હું ગણાતું, ત્યારબાદ અંગ, ઉપાંગ, મૂળ, છંદ એવા વિભાગોમાં સાહિત્ય તે વર્ગીકૃત થયું, ત્યારે કેટલાક પ્રાચીન અંગસૂત્ર અનુસારી ગ્રંથી પયજ્ઞામાં ૐ સ્થાન પામ્યા. આ અંગોમાં ઇસીમાસિષ' જેવા અતિપ્રાચીન ઉપદેશ P ગ્રંથો, ચઉંસરા પયજ્ઞા, આઉપચ્ચક્ખાણ પયજ્ઞા જેવા અંતિમ 2 આરાધનાના ગ્રંથો, ‘અંગવિજજા' જેવા દેહલક્ષણો આધારે ભવિષ્યકથન કરનારા ગ્રંથો, તિત્વાલી જેવા ઇતિહાસને વિષય બનાવનારા ગ્રંથોનો સમાવેશ થયો છે.
8
2
શ્વેતાંબર પરંપરામાં ૧૦ પયજ્ઞાઓ ૪૫ આગમમાં સમાવેશ પામ્યા છે. પરંતુ આ દસ પયજ્ઞા ક્યા તેની નિશ્ચિતતા ન હોવાથી આગમપ્રભાકર ૨. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે કુલ ૨૨ પયજ્ઞાઓનો નિર્દેશ કર્યો ૐ છે. આમાંથી કુલ સત્તર પથળાઓ અતિપ્રાચીન છે. 2 આ પયજ્ઞાઓની યાદી આ પ્રમાણે છે; (૧) ચઉસરણ (૨) ? આઉરપચ્ચક્ખાણ (૩) ભત્ત પરિણ્ણા (૪) સંથાય (૫) તંદુલવેયાલિય (૬) ચંદાવેજ્જય (૭) દેવિંદ્રત્યય (૮) ગણિવિજ્જા
2
૨૯
૯૩
8
પાદનોંધ : ૧. આ ૨૨ ઉપરાંત બીજા ૨૩ ઉપલબ્ધ પયજ્ઞાઓ અનુપલબ્ધ પયજ્ઞાઓ મેળવી ૮૪ પયશાઓની યાદી ડૉ. અતુલકુમાર પ્રસાદ સિંહે ‘શ્રમણ’ સામયિકના ૨૦૦૨ જાન્યુઆરીના અંકમાં આપી છે. એક માન્યતા એવી છે કે, તીર્થંકર ભગવંતોના જેટલા શિષ્યો હોય, તેઓ પ્રત્યેક એક પયજ્ઞાની રચના કરે.
આથી ઋષભદેવ ભગવાનના ૮૪૦૦૦ શિષ્યો હોવાથી ૮૪૦૦૦ અને મહાવીરસ્વામીના ૧૪૦૦૦ શિષ્યો હોવાથી ૧૪૦૦૦ પયજ્ઞા હોય.
2
ઉપલબ્ધ થાય છે.
ર
8
(૧) બાબુ ધનપતસિંહ (મુર્શિદાબાદ) (૨) બાલાભાઈ કકલભાઈ તે (અમદાવાદ), (૩) આગોદય સમિતિ સુરત (૪) હર્ષપુષ્યામૃત જૈન તે ગ્રંથમાળા (૫) મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) (૬) જૈન ધર્મ પ્રસારક સભા આ ૬ ઉપરાંત આગમ સંસ્થાન, ઉદયપુર દ્વારા હિંદી અનુવાદ તે સાથે પ્રકાશિત થયેલ છે.
2
2
2
8
આ ‘સંથારગ પઈગ઼યં'માં પ્રથમ ગાથામાં મંગલાચરણ રૂપે ૨ પરમાત્મા મહાવીરને વંદન કરી સૂત્ર રચનાનો પ્રારંભ કર્યો છે. તે આ સંથારો સિતકમળ, કળશ, નંદાવર્ત, પુષ્પોની માળા આદિ છે દ્રવ્યમંગળથી પણ વિશેષ પરમમંગળરૂપ છે. એ રીતે સંથારાનો ર મહિમા કરાયો છે. જેમ ધ્યાનથી પરમસુખ પ્રાપ્ત થાય છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન છે, એજ રીતે જેના વડે પરિનિર્વાણ પ્રાપ્ત થાય છે 2 એવો સંથારો શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલો છે. આ સંથારો કલ્યાણ કે અને અન્ય ઉપયોગી વસ્તુઓનો જ્ઞાનભંડાર (૯) મહાપચ્ચક્ખાશ (૧૦) વીરત્ચય (૧૧) ઇસિભાસિયાઇ (૧૨) અજીવકલ્પ (૧૩) ગચ્છાચાર (૧૪) મણસમાધિ (૧૫) 2 નિત્યાોલિ (૧૬) આરાહશાપડાગા (૧૭) દીવસાગર પાન ૩ (૧૮) જોઈસકદંડ (૧૯) અંગવિજ્જા (૨૦) સિદ્ધ પાહુડ (૨૧) ૩ સારાવલી (૨૨) જીવવિત્તિ
2
P
આ ૨૨ પ્રકીર્ણકોમાંના ૧૯ પ્રકીર્ણકો પુજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી દે મહારાજે સંપાદિત કર્યા છે. આ ૧૯માંનો ‘અંગવિજ્જા' નામના ટે યજ્ઞાનું ૯૦૦૦ શ્લોકપ્રમાણ ગ્રંથનું સ્વતંત્ર સંપાદન કર્યું છે. ? તો બીજા ૧૭ પ્રકીર્ણકો અને ઉત્તરકાલીન ત્રણ પ્રકીર્ણકી સાથે તે મેળવી કુલ ૨૦ પ્રકીર્ણકો ‘પઈકાય સુત્તાઈ' પ્રથમ ભાગમાં સંપાદિત કર્યા છે. ‘આરાહણાપડાગા' નામક પ્રકીર્ણકનું આરાધના વિષયક અન્ય અવતરણો સાથે મેળવી ‘પઈાય સુત્તાઈ” ભાગ-૨માં મુદ્રિત કર્યાં છે. આમ, મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રકીર્ણક સાહિત્યના સંપાદનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું છે. એ જ રીતે પાદલિપ્તસૂરિકૃત ‘જ્યોતિષકદંડક’ પયજ્ઞાનું વૃત્તિ સાથે સ્વતંત્ર સંપાદન પણ કર્યું છે. આ પ્રકીર્ણકોમાંથી પાંચ મહત્ત્વપૂર્ણ પ્રકીર્ણકોનો પરિચય આ લેખમાં પ્રસ્તુત છે.
2
૨. પયજ્ઞાઓમાં ‘ઇસિભાસિયં' (ૠષિભાષિત સૂત્ર)નો મહિમા વિશેષ રહ્યો છે. પ્રાચીન આગમગ્રંથોમાં ‘ઇસિભાસિયં’નો ઉલ્લેખ અનેક સ્થળે મળે છે. આ ગ્રંથના ૪૫ અધ્યાયમાં ૪૫ પ્રત્યેક બુદ્ધો અથવા પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સાધુઓ અથવા અન્ય મુનિઓનો ઉપદેશ સચવાયેલો છે. આ ગ્રંથનું હૈ વિસ્તૃત અધ્યયન ડૉ. સાગરમલજી જેને કર્યું છે.
દ
ஸ்ஸ் 0ஸ்
2
9 O O O O O O O O O O O O O O O
તે
?
*** 2
&