________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૯ ૧
லலலலலலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலல லலலலலலலலலல
તંદુત વૈવારિda પ્રવીજ તંદુલવૈચારિક પ્રકીર્ણક
[મુનિ દીપરત્નસાગરજી મ. સા. Hભૂમિકા :
મહર્ષિ વિજયવિમલ ગણિએ પણ આ સૂત્રની ટીકા અંગ કે ઉપાંગ છે પયના સૂત્રોમાં વર્તમાન કાળે આ સૂત્રનો સ્વીકૃત ક્રમ ૫ સૂત્રની પદ્ધતિથી કરેલ છે. છે છે. પીસ્તાળીશ આગમોમાં ક્રમ ૨૮મો ધરાવતા આ સૂત્રનું મૂળ સર્વપ્રથમ સૂત્રકારશ્રી મનુષ્યનો જીવ ગર્ભાવાસમાં હોય ત્યારે છે 8 નામ ‘તંદુત્તવેથાનિય’ છે, જેને સંસ્કૃતમાં તંદુત્તવૈચારિક કહે છે. તેના ગર્ભવાસના સમયથી શ્વાસોચ્છવાસના પ્રમાણ સુધી ? છે આ પન્ના સૂત્ર હોવાથી પાછળ પન્ના કે પ્રકીર્ણવશબ્દ લાગે છે. વર્ણવી, ગર્ભાદિ સ્વરૂપને જણાવે છે. તેમાં સૂત્રકારે કરેલ યોનિનું છે
• આ સૂત્રની રચના ગદ્ય-પદ્યમાં મિશ્રિત થયેલી છે, તેમાં ગાથાઓ વર્ણન, યોનિમાં શુક્રના પ્રવેશ પછી રહેતા જીવોની સંખ્યા અને હું ૨ ૧૩૯ છે, બાકી ગદ્ય સૂત્રોમાં સૂત્રકારે વર્ણવેલ છે. યોનિમાં રહેવાનો તેનો કાળ તથા સ્ત્રીનો પ્રસવયોગ્ય કાળ, પુરુષની છે • આ સૂત્ર ઉપર શ્રી વિજયવિમલ (વાર્ષિ) ગણિ રચિત ટીકા પ્રજોત્પત્તિ ક્ષમતાનો કાળ, કુક્ષીના ક્યા સ્થાને પુત્ર/પુત્રી આદિ શૈ | ઉપલબ્ધ છે.
હોય એ બધું જ વર્ણન આધુનિક વિજ્ઞાનની ત્રણે મેડીકલ શાખાને છે • આ સૂત્રના કર્તા કોણ છે? તેનો કોઈ ઉત્તર તો અમને મળેલ અચંબો ઉપજાવે તે રીતે કરાયેલું છે.
નથી, પણ “નંદીસૂત્ર'માં ૧૪મા ઉત્કાલિક શ્રત રૂપે અને ગર્ભોત્પત્તિ કઈ રીતે થાય, તે ગર્ભ આહાર શું કરે? પ્રત્યેક છે પસ્મિસૂત્રમાં ૧૩મા ઉત્કાલિક-અંગબાહ્ય સૂત્રરૂપે સૂત્રનો ઉલ્લેખ સપ્તાહે અને મહિને તે ગર્ભના આકાર અને સ્થિતિમાં કેવું છે છે. તદુપરાંત ચૌદમી સદીમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિજી રચિત “વિચારસાર પરિવર્તન આવે, અંગોપાંગ રચના ક્યારે થાય, શિરા, માંસપેશી, પ્રકરણમાં ૪૫ આગમોમાંના ૩૩મા આગમરૂપે આ સૂત્રનું નામ ધમની, રોગછિદ્રો ઈત્યાદિ બધાની સંખ્યા સાથે રચના કાળ જણાવે
છે અને તેઓશ્રીએ આ સૂત્રને પયત્રી તરીકે જ ઓળખાવેલ છે. છે. તે ગર્ભસ્થ બાળકને મૂત્ર, કફ આદિ હોય કે નહીં? તે આહાર 8 • તંદુલ એટલે ચોખા, આ ચોખાની ઉપમા વડે વૈરાગ્યનો ઉપદેશ ક્યાંથી અને કઈ રીતે પ્રાપ્ત કરે? માતાના શરીર સાથે જોડાયેલી છે
આપવા માટે ૪૬૦ કરોડ, ૮૦ લાખ ચોખાનું માપ બતાવીને નાળ કેવી અને શા કામની હોય? માતા-પિતા દ્વારા બાળકને શું વિવરણ કરેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો તંદુલને આશ્રીને ક્યા ક્યા અંગોની પ્રાપ્તિ થાય? વગેરે વર્ણન થકી સૂત્રોકર મહર્ષિ ૨ અશુચિભાવના સહ વૈરાગ્ય વિચારવાળો પયો એટલે તંદુલ જાણે કોઈ “ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર' હોય કે શરીર અને વૈચારિક પયગ્નો કહેવાય છે.
ગર્ભવિજ્ઞાન તજજ્ઞ હોય તેવી પ્રતીતિ કરાવી જાય છે. & mવિષયવસ્તુ :
કર્મ ફિલોસોફીને પણ સ્થાન આપતા, ગર્ભસ્થ જીવ ગર્ભમાં તંદુલ વૈચારિક આગમમાં મુખ્ય વિષય શરીરની અશુચિ જ મૃત્યુ પામે તો પણ નારકમાં કે દેવલોકમાં ક્યા કારણે ઉત્પન્ન છે ૨ ભાવનાનો છે. તે માટે સૂત્રના કર્તાએ મનુષ્યનો ગર્ભકાળ, થાય તેની વાત સચોટ તર્કપૂર્વક રજૂ કરી છે. છે ગર્ભસ્થજીવનની ગતિ, ગર્ભગત જીવનો વિકાસક્રમ, આહાર, ગર્ભસ્થ જીવનું સૂવું-બેસવું કે સુખી-દુ:ખીપણું, ગર્ભમાં તેની હૈ & અંગરચના, ગતિ, પ્રસવન વિષયક નિરૂપણ, પ્રસવકાળ, સ્થિતિ કેવી હોય? તે બાળક પુત્ર, પુત્રી કે નપુંસકાદિ રૂપે કેમ ? $ પ્રસવવેદના, મનુષ્યની દશ દશા, ધર્માચરણ ઉપદેશ, યુગલિક જન્મ? યોનિ વાટે બહાર કઈ રીતે નીકળે? ઇત્યાદિ વર્ણન દ્વારા છે ૨ આદિનો ધર્મ, શતાયુ વર્ષવાળા જીવના આહાર અને અશુચિ સૂત્રકારશ્રી અશુચિ ભાવનાનો ઉપદેશ આપે છે. છે ભાવના, સ્ત્રીના શરીરને આશ્રીને નિર્વેદજનક વૈરાગ્યોપદેશ ત્યાર પછી જીવની તેના આયુકાળ દરમિયાનની દશ દશાઓનું રે હૈ ઇત્યાદિ વિષયોની સ્પર્શના અહીં સૂત્રકાર મહર્ષિએ કરેલ છે. વર્ણન, સૂત્રકારશ્રી વિશિષ્ટ રીતે કરતા બાલા, ક્રીડા, મંદા આદિ છે 2 1 ઉડતી નજરે સૂત્ર-દર્શન :
દશામાં તે મનુષ્યની સ્થિતિ કેવી હોય તેને વર્ણવે છે. પછી કઈ ? પ્રસ્તુત સૂત્રનો મુખ્ય હેતુ અશુચિભાવનાને પુષ્ટ કરી વૈરાગ્ય ઉમર મનુષ્યને માટે શું કામ કરે ? તેના દશ ભાગ કરી તે-તે દૃ દૃઢ કરવાનો છે. તે સંબંધમાં જ વિશિષ્ટ વિચારણા કરી સૂત્રકાર સ્થિતિ જણાવે છે, જેમકે ૨૦ વર્ષ સુધીની ઉંમર વિદ્યાપ્રાપ્તિની, 2 મહર્ષિએ સૂત્ર અને પન્નાની વિષય વસ્તુ સંદર્ભમાં એક નવી જ ત્રીસ વર્ષ સુધી વિષયસુખ ઇત્યાદિ સમજવા. તેમાં છેલ્લા દશ ૨ કેડી કંડારેલી છે. અલબત્ત, તેના ગદ્ય સૂત્રખંડોનું સામ્ય ભગવતી વર્ષમાં ચેતનાની ક્ષીણતા આદિનું વર્ણન છે. ત્યાર પછી શું
સૂત્રના કેટલાંક સૂત્રો સાથે અક્ષરશઃ જોવા મળેલ છે. ટીકાકાર સૂત્રકારશ્રી ‘ધર્મ આરાધના વિષયક ચિંતન કરવા’ ઉપદેશ આપે છે லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
બહુ