________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૮ ૧
(૨૨)
லலலலலலலலல
શ્રી પૂષ્ફચૂલિયા - (પૂષ્પચૂલિકા) સૂના
ડિૉ. પાર્વતી નેણશી ખીરાણી 8 તીર્થકરોએ આપેલું જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થકર ભગવાન આ પ્રમાણે છે-૧. શ્રીદેવી. ૨. શ્રીદેવી. ૩. ધૃતિદેવી. ૪. કીર્તિદેવી. 8 મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી સર્વજ્ઞ-સર્વદર્શી થયા ૫. બુદ્ધિદેવી. ૬. લક્ષ્મીદેવી. ૭. ઈલાદેવી. ૮. સુરાદેવી. ૯. રસદેવી, પછી પ્રવચન દ્વારા જીવ-અજીવ આદિનું સ્વરૂપ પ્રગટ કરતાં કર્મબંધ, ૧૦. ગન્ધદેવી. આ દસે અધ્યયનમાં વર્ણિત દેવીઓ સૌધર્મકલ્પમાં શ્રેબંધહેતુ, મોક્ષ અને મોક્ષના હેતુનું રહસ્ય સમજાવ્યું છે. ભગવાન પોતપોતાના નામના અનુરૂપ વિમાનોમાં ઉત્પન્ન થઈ હતી. એમણે છે ૨મહાવીરના પ્રવચનો અગમ કહેવાય અને ગણધરો દ્વારા કરેલી સૂત્ર રાજગૃહી નગરીમાં સમોસરણમાં બિરાજીત ભગવાન મહાવીરને ૨ શ્રેરચના સુત્તાગમ કહેવાય. આ આગમ સાહિત્ય આચાર્ય માટે નિધિ સમાન જોયા. પૂર્વ સંસ્કારને વશ પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દર્શાવવા ત્યાં છે છે. તેના મૌલિક વિભાગ બાર છે જેને દ્વાદશાંગી કહેવાય છે. તેમજ આવીને નૃત્ય આદિ પ્રદર્શિત કરીને સ્વ સ્થાને પ્રસ્થાન કર્યું. એમના તેના બાર ઉપાંગો છે. તેમાંનું અગિયારમું ઉપાંગ એટલે પૂષ્ફચૂલિયા- ગયા પછી ગણધર પ્રભુ ગોતમ સ્વામીએ જિજ્ઞાસા વ્યક્ત કરી. પૂષ્પચૂલિકા. જેનો સારાંશ નીચે પ્રસ્તુત છે.
ત્યારે ભગવાને એમના પૂર્વ ભવનું કથન કર્યું કે આ દસે દેવીઓ ૨ Bગ્રંથનું નામકરણ :
ભગવાન પાર્શ્વનાથના શાસનમાં પૂષ્પચૂલિકા આર્યા પાસે દીક્ષિત છે છે આ ગ્રંથમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ‘પૂષ્પચૂલા' થઈ હતી. કાલાંતરે બધી દેવીઓ શરીર બકુશિકા થઈ ગઈ. 8 નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક મહાસતીજી પૂષ્પચૂલિકા આર્યાએ એમને સમજાવ્યું છે કે આ છે. તેથી આ સૂત્રનું નામ ‘પૂષ્પચૂલિકા' છે.
શ્રમણાચારને યોગ્ય નથી. છતાં તેઓ માની નહિ અને ઉપાશ્રયથી ગ્રંથના કર્તા:
નીકળીને નિરંકુશ રોકટોક રહિત સ્વચ્છંદ મતિ થઈને વારંવાર ૨ પૂર્વ ઉપાંગોની જેમ આ ગ્રંથના કર્તા સ્થવિર ભગવંતો જ હાથપગ ધોવા, શરીરની વિભૂષા કરવી વગેરે કરવા લાગી. કાયાની હૈ હોય એમ લાગે છે.
માયામાં ફસાઈને પોતાના દોષોની આલોચના ન કરવાના કારણે કે ગ્રંથનો રચનાકાળ:
સંયમ વિરાધક બનીને પ્રથમ દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન ૬ અન્ય ઉપાંગોની જેમ જ પૂજ્ય આચાર્યશ્રી ભદ્રબાહુમુનિના થઈ. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જૈસમય પૂર્વે જ આ ઉપાંગ ગ્રંથની રચના થઈ હશે.
જન્મ લેશે. સંયમ તપની શુદ્ધ આરાધના કરીને સિદ્ધગતિને પ્રાપ્ત ૨ ગ્રંથની ભાષા:
કરશે. સરળ, સહજ, પ્રવાહિત અર્ધમાગધી ભાષામાં રચાયેલું છે. એતિહાસિક રીતે વિચારતાં આ ઉપાંગ અત્યંત અધિક મહત્ત્વનું છે આગમની શૈલી:
છે. વર્તમાને ભગવાન મહાવીરના શાસનની સાધ્વીઓનો ઇતિહાસ કુતૂહલ અને જિજ્ઞાસાથી નિખાલસતાપૂર્વક એક બાળકની જેમ મેળવવામાં કઠિનતા પ્રાપ્ત થાય છે. ત્યારે આ ઉપાંગમાં તો શિષ્ય પોતાના ગુરુભગવંતને સહજતાથી પ્રશ્નો પૂછે અને એના ભગવાન પાર્શ્વનાથના શાસનની સાધ્વીઓનું વર્ણન જોવા મળે છે. ૨ ૨ઉત્તરરૂપે ગુરુ ભગવંતો કથા શૈલીમાં રજૂઆત કરે એ પ્રકારની ઉપસંહાર : 2શૈલી છે. ગદ્ય શૈલીમાં રચાયેલાં આ સૂત્રમાં ૨૩ ગદ્યાશ છે. આજે જ્યારે સ્ત્રી સમોવડીની વાતો થાય છે ત્યારે આ સૂત્રના 8 વ્યાખ્યા સાહિત્ય:
અધ્યયનથી ખ્યાલ આવે છે કે જૈનદર્શનમાં સમગ્ર વ્યવહારમાં સ્ત્રી ? $ પ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાના કારણે તેના પર નિર્યુક્તિ, જાતિને સમાન હક હતો. જૈન આગમોમાં મુક્તિ પર્વતની સર્વ હૃભાષ્ય કે ચૂર્ણિ લખાઈ નથી. તેમ છતાં શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતમાં યોગ્યતા જણાવીને સ્ત્રી જાતિને પણ સરખું મહત્ત્વ આપ્યું છે. અનેક શૈ ૨વૃત્તિ લખી છે. તેમજ આચાર્ય અમોલખઋષિજી, ઘાસીલાલ સૂત્રોમાં સાધ્વીજીઓના જીવન વર્ણન છે એ જ એનો પુરાવો છે. શું મહારાજ, મધુકરમુનિજી, આચાર્ય તુલસી, આગમ મનિષી પૂ. આ ધર્મકથાથી જણાય છે કે ચારિત્રના વિરાધક સાધકો પણ છે ત્રિલોકમુનિ વગેરે દ્વારા હિન્દી, ગુજરાતી, સંસ્કૃતમાં ટીકા તેમ જો શ્રદ્ધામાં દઢ હોય તો તે વિરાધક થવા છતાં અનંત સંસાર જ વ્યાખ્યા પ્રકાશિત થયેલ છે.
પરિભ્રમણ કરતા નથી. ચારિત્રની વિરાધનાને પરિણામે તે નિમ્ન ઍવિષય વસ્તુઃ
જાતિના દેવ-દેવી તરીકે જન્મ ધારણ કરે છે. પરંતુ ફરી મનુષ્ય છે છે આ ઉપાંગના પણ દસ અધ્યયન છે. આ દસ અધ્યયનોના નામ જન્મ ધારણ કરી આરાધના કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ૨ லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
இலலலலலலலலலலலலலலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலல