________________
૨
8
પંડિતમણે મરવા ઈચ્છનારો જીવ કેવી વિચારણા કરે? 2 નરક આદિ વંદનાને સંભારે, સંસાર ભાવના ભાવતા દુઃખની ઉત્પત્તિના કારણોને યાદ કરે, અશન અને પાનથી તૃપ્તિ ન
2
પામ્યાને વિચારે, કષાયના નિગ્રહ દ્વારા મરણ પામવાની ભાવના કરે, રાધાવેધ કરનાર પુરુષ માફક મોક્ષમાર્ગ સાધવા આત્માને ઉનાળાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું હતું. પરિષહ અને દિવસનો ત્રીજો પ્રહાર ચાલતો હતો. યુવાન ૨ મુનિશ્રી અરણક ગોચરી માટે નીકળ્યા ત્યારે તેમના દેહ પરથી પ્રસ્વેદની ? ધારા વહેતી હતી. પિતામુનિ બે દિવસ પૂર્વે જ કાળધર્મ – અવસાન દ પામ્યા. એમના મનને આઘાત તો ઘણો થયો પણ કાળના કમ સામે હૈ કોનું ચાલે છે? સહવર્તી મુનિઓએ થોડુંક તેમના પ્રતિ ધ્યાન આપ્યું પણ પછી તો પોતાની શુષા પોતે જ કરવી રહી તેમ સમજીને મુનિ અણક ભિકાર્ય નીકયા.
O U V
9 O O O O
८८
} O O O ♠ ♠ ♠ ૭ ૭ ૭ ૭ છ O O O
ܗ ܗ ܗ ܗ 9 ܢܘܢܘ ܗ ܢ ܢ ܡ ܡܗ ܢ ܗ ܗ
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
મુનિ અરણક ચાલ્યા પણ આ પરિષહ અસહ્ય હતો. ઉગ્ર તાપ, ? ખુલ્લા પગ અને સર્વ પ્રકારનાં કષ્ટોની વચમાં જીવવાનું ! એમના મનમાં આ કઠોરતા પ્રત્યે નિરાશા જન્મી અને આંખોમાં
ઝળઝળિયાં આવી ગયાં!
!
નગરમાં પ્રવેશેલા અરાક મુનિ એક ઊંચી હવેલી નજીક પહોંચ્યા ત્યારે ઝરૂખામાં ઊભેલી એક લલના તેમને જોઈને જ મોહાઈ ગઈ. હું રૂપવાન અને સુકુમાર સાધુનો દેહ પ્રખર યુવાનીથી દીપતો હતો ? એ યૌવના દોડી, મુનિને ભવનમાં નિમંત્ર્યા અને કાયાના કામણ ? પાથર્યાં. દુઃસહ પરિષહોથી વિહ્વળ અરણકને એ ગમ્યું. એમણે * ધૌવનાના પાલવમાં મસ્તક છુપાવી દીધું, સાધુનાં વસ્ત્રો તજ્યાં. સમીસાંજે એ ભવનમાં સુખનાં દીપકનો પ્રકાશ પથરાયો. નગરની બહાર ઉદ્યાનમાં અન્ય મુનિવરો અરણક મુનિની
શ
ૐ
ૐ
પ્રતીક્ષા કરતા હતા. અરાક મુનિને તેઓ પ્રતિક્ષાથી થાકીને શોધવા નીકળ્યા. અરાક ન મળ્યા ત્યારે અરાકના માતા સાધ્વીજીને એ દુઃખદ સમાચાર આપ્યા કે અરણક મુનિ ક્યાંય જડતા નથી!
માતા સાધ્વીજીએ આજે અરાક મુનિને હવે પોતાનું કામ પોતે જ કરવું જોઈએ એવી શિખામણ પણ આપી હતી.
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
ஸ் ஸ்
૭ P
ગુાયુક્ત કરે, જિનોપદિષ્ટ ઉપદેશની સહૃા કરે, વૈરાગ્યનાÈ એકાદા પદને ચિંતર્વ, મરણના ભયનો ત્યાગ કરી જ્ઞાનાદિમાં તે સાવધાન બને ઇત્યાદિ પ્રકારે આત્માનું પચ્ચક્ખાણ શુભ થાય ?
2
છે, તેમ વિચારે સ્વીકારે.
આપણે પણ પ્રાંતે આની ભાવ આરાધકના ધારણ કરીએ
એ સાધ્વીમાતાના હૈયા ૫૨ કઠોર આઘાત થયો. એમનું માતૃહૃદય ધીરજ ધરી ન શક્યું. એ પુત્ર સાધુને શોધવા નીકળ્યાં અરાક તો એ યૌવનાની રૂપની તરતી કાયાની મોજમાં ડૂબી
!
ગયા હતા. જગતની કોઈ વાત એમને સાંભરતી નહોતી અને જગત સાથે એમને કોઈ સંબંધ નહોતો. મહિનાઓ વીતી ગયા પણ એમણે છે એ વિશાળ ભવનની બહાર દૃષ્ટિપાત પણ નહોતો કર્યો! સાધ્વીમાતાની વિહ્વળતાનો અંત નહોતો. એ ભૂખ્યાં ને તરસ્યાં નગરની શેરીએ શેરીએ ભટકતાં હતાં અને આર્જવ કે બૂમ પાડતાં હતાં. અરણક, અરણક, મારો બાળ અરણક!
ર
પરિત્યાગ
સૌ એમને પાગલ સ્ત્રી માનતા હતા. કેટલાય દિવસ પછીની એક સાંજ હતી. એ વૃદ્ઘ સાધ્વીમાતા ભટકતા અને થાકેલા શરીરે એ જ ભવનના ઉંબરા પાસે જઈ બેઠાં. એમના મુખમાંથી સતત ધ્વનિ ધૃ પ્રગટતો હતો. અરાક, અરક!
2
2
2
2
થોડે દૂર નાના બાળકોનું ટોળું સાધ્વીની મજાક કરતું ઊભું હતું. ? એ જ સમયે સુંદર અને રંગીન વસ્ત્રોમાં શોભતો યુવાન અરણક ઝરૂખામાં આકાશ નિહાળવા આવ્યો. એણે માર્ગ પર સાધ્વીમાતાને જોઈ, એના મુખમાંથી પ્રકટતું પોતાનું નામ 2 સાંભળ્યું, માતાનું વાત્સલ્ય જોયું અને બાળકોની મજાક જોઈ. 2 એક ક્ષણમાં અરણકને પોતાની જાત માટે ઘૃણા જાગી. આવી ? સ્નેહભરી પવિત્ર માતાને વિસારીને મેં કષ્ટોને યાદ રાખીને સંયમ છોડ્યું અને સંસાર માંડ્યો ? ધિક્કાર હજો મને! 2
2
એ દોડ્યો, સાધ્વીમાતાના પગમાં પડ્યો ને એટલું જ કહ્યું, 2 મા, હું જ તારો અરણક! મારા તમામ ગુના માફ કર ને મને પુનઃ સંયમનું દાન કર મા! હું તારી કૂખને અજવાળતું જીવન ? જીવીશ, નિરતિચાર સંયમ પાળીશ !'
2
એ વૃદ્ધ સ્ત્રીએ તેને જોયો, એક પળ આંખમાં આંસુની ધાર ચાલી
ને
બીજી પળે તે નિર્મળ સાધ્વી બની ગઈ. એણે એટલું જ કહ્યું, જીવીને આત્મકલ્યાણ કરવાનું હતું, તારો જીવનપંથ ઉન્નતિ માટે ? ‘ભાઈ! તેં તો શૂરવીરતાથી સંયમ લીધું છે, તારે કઠોર જીવન ? હતો ને તેં આ શું કર્યું ? કુળને કલંકિત ન કર, આત્માને ઉજ્જ્વળ ? કરનાર ઉત્તમ સંયમના માર્ગે ચાલ્યો જા બેટા ! તારું કલ્યાણ થાઓ !” અરાકે પુનઃ સંયમ સ્વીકાર્યું.
2
2
2
હવે એમનો જીવનપંથ તપનો, ત્યાગનો અને કઠોર પરિષદ્ધ
સહન કરવાનો બની ગયો, ઉનાળાના પ્રચંડ તાપમાં કોઈ જમીન રૃ પર પગ ન મૂકે તેવા સમયે તેઓ વૈભારગિરિ પર તપેલા પથ્થર તે ૫૨ સૂઈ ગયા. મનની નિર્મળ ભાવશ્રેણિ જાળવી રાખી અને આત્માના શુભ અધ્યવસાય અડગતાથી વિચલિત થવા ન દીધા. 2 એમણે દેહનો ત્યાગ કર્યો, દેવભવ પામ્યા.
2
2
ર
સાધ્વીમાતાને આપેલું વચન તેમણે પાળ્યું. સંયમનું કઠોર ? પાલન કરીને આત્માને ઊર્ધ્વગામી બનાવ્યો.
Dઆચાર્ય વાત્સલ્યદીપજી મ. સા.