________________
ஸ் ஸ் ஸ்
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
2
ஸ்
? છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની અનેક સમસ્યાનું સમાધાન activist કર્મશીલ પત્રકાર છે. દ આગમમાંથી મળે છે.
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ஸ் ஸ் ૭૭ ૭
2
2
8
આગમમાં લખાયેલ સુક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી પરંતુ જેમનું જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમવૈજ્ઞાનિક હું પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ પરમસત્યની તે સફ્ળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારકે ? કે ચિંતક જ નહિ, પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી સીમિત ન રાખતાં, ચારિત્ર આચારમાં પરાવર્તિત થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા. જે જીવને શિવ બનાવી પરમપદને પ્રાપ્ત કરવા સક્ષમ છે. 8 સદ્ગુરુની આજ્ઞા લઈ આ આગમસૂત્રોનો સ્વાધ્યાય કરવામાં તે આવે, જ્ઞાની ગુરુભગવંતોના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં
2
2
2
2
નમ્ર વિનંતિ
આગમ સૂત્રો એ જિન વચન છે તેથી જિન પ્રતિમા જેટલાં જ એ વંદનીય અને પૂજ્યનીય છે. એટલે
2
‘પ્રબુદ્ધ જીવન’ના વિવિધ વિષયના વિશેષાંકી, મહાવીરકથા, દે ગૌતમકથા, ઋષભકથા, તત્ત્વજ્ઞાન અને સાહિત્યને લગતા વૈવિધ્યસભર સેમિનાર્સ અને પ્રવચનમાળા રૂપ સરવાણી તેમના 2 હૈયામાંથી પ્રવાહિત થયા કરે છે. વળી જરૂરિયાતવાળી સંસ્થાને 2 સહાય કરવા રૂપ સેવા સરિતાનું સાતત્ય છે.
મ
મ
રા
વર્તમાન સમયમાં જૈનો અને અન્ય ધર્મજિજ્ઞાસુઓ સુધી જૈન રે આગમનો પરિચય ‘પ્રબુદ્ધ જીવન'ના વિશેષાંક દ્વારા કરાવવાનું 2 કાર્ય શ્રી ડૉ. ધનવંતભાઈને સૂઝ્યું તે અત્યંત અનુમોદનીય છે અને શ્રુત સેવાયજ્ઞમાં વિશિષ્ટ સમિધ સમર્પણનું પવિત્ર કાર્ય છે. 2 ‘પ્રબુદ્ધ જીવન’ ‘આગમ પરિચયવિશેષાંક'ના સંપાદનનું સુંદર ૨ કાર્ય મને સોંપવા બદલ હું તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહ તથા શ્રીતે
2
8
8
આ વિશિષ્ટ આગમ પરિચય અંકનું વાંચન પૂજા કક્ષ, સ્વાધ્યાય કક્ષ કે પવિત્ર સ્થિર સ્થાને જ આસનસ્થ થઈને કરવા વાચકોને નમ્ર વિનંતિ છે. એથી વિશિષ્ટ જ્ઞાન લાભ થશે જ. અન્યથા અશાતનાનો દોષ લાગશે.
૧૫
જિનાગમમાં સૂત્રસિંદ્ધાંતમાં વિચાર, વાણી અને વર્તનની ત્રવૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિની ભાવના અને કર્તવ્યનો અદ્ભુત ? સમન્વય જોવા મળે છે. આ કાળે અને ક્ષેત્રે ભીતરની સંપદાની તે એકવીશ હજાર વર્ષ સુધીના માલિકી હક્ક આપતો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
આ
2
2
2
2 પુષ્કરાવર્ત મેઘની વર્ષાની અસરથી વર્ષા ન આવે તોપણ કેટલાક વર્ષ ફળો અને પાક આવ્યાં કરે, પરંતુ ભગવાન મહાવીરની વાણી ? ઉપદેશ ધારા રૂપ આ પાવન મેધવર્ષાની અસર આ આરાની સમાપ્તિ ? એટલે કે એકવીશ હજાર વર્ષ સુધી રહેનાર છે. ગુરુકૃપાએ તે પાવન વાણીને ઝીલવાનું આપણને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
‘પ્રબુદ્ધ જીવન'નો પર્યુષણ અંક ‘આગમ પરિચય વિશેષાંક'મિચ્છામી દુક્કડં, * * *
2
8
રૂપે આપ સમક્ષ મૂકતાં અમને અતિ હર્ષ થાય છે.
2
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ના વિદ્વાન તંત્રી
ર ડૉ. ધનવંતભાઈ શાહ સર્જનાત્મક હૃદયના સ્વામી, પ્રોગવીર અને
ක්ෂ∞ක්ෂ∞∞
ஸ் ஸ் ஸ் ஸ்
W
8
મૈં આવે અને તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય મુંબઈ જૈન યુવક સંઘનો હૃદયપૂર્વક આભાર માનું છું.
2
આપણને મુક્તિપંથ મળે.
2
આ અંક માટે લેખ મોકલનાર પૂ. ગુરુ ભગવંતો, પૂ. સાક્ષીજીઓ અને વિદ્વાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
2
રા
યુગદિવાકર પૂજ્ય ગુરુદેવ શ્રી નકામુનિ મ. સા.ની પ્રેરણાથી `Global Jain Aagam Mission' આગમ ગ્રંથોનું ઈંગ્લીશમાં ? અનુવાદનું કાર્ય કરી રહેલ છે. બિન સાંપ્રદાયિક રીતે, આંતરરાષ્ટ્રીય કે ધોરણે આગમનો ઈંગ્લીશમાં અનુવાદ કરી ભગવાન મહાવીરની
8
2
વાણીને વિશ્વ સ્તરે સુલભ બનાવવાનો આ મિશનનો ઉપક્રમ છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને વિદ્વાનોને આ મિશનમાં જોડાવા અમારું ? ભાવભર્યું નિમંત્રણ છે.
2
પ્રબુદ્ધ જીવનના આ આગમ પરિચય વિશેષાંકમાં જિનાજ્ઞા ૩ વિરૂદ્ધ કાંઈ પ્રગટ થયું હોય કે ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે ?
ર
8
2
2
2
ર
Tગુણવંત બરવાળિયા
gunwant.barvalia@gmail.com? Mobile :09820215542. ?
L ve