________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૭
શ્રી ઉવવાઈ સૂત્ર
ઘડૉ. કલા એમ. શાહ
2
જૈન શ્વેતાંબર પરંપરામાં અગિયાર અંગ અને બાર ઉપાંગો પ્રસિદ્ધ છે. આ બાર ઉપાંગ સૂત્રોના ક્રમના વિષયમાં કોઈપણ સ્પષ્ટીકરણ પ્રાપ્ત થતું નથી, તે છતાં પપાતિક સૂત્ર પોતાની ટેકેટલીક વિશેષતાઓને કારણે પ્રથમ ઉપાંગ રૂપે પ્રગટ થયું છે. 8 - છે અર્થ - ઔપપાતિક શબ્દનો અર્થ છે ઉપપતન તે ઉપપાત – દેવ રા નારકના જન્મ અને સિદ્ધિગમન, તેને આશ્રીને કરાયેલ અધ્યયન તે ઔપપાતિક.
8
આચારાંગનું આ પ્રથમ અધ્યયન 'શસ્ત્ર પરિશા' તેના પહેલા ઊઉદ્દેશમાં આ સૂત્ર છે - છે દ વમસિ નો નાયં પવર અસ્થિ આમે આયા કળવા, નદ્ઘિ આમે આયા उववाइए’ - આ સૂત્રમાં જે આત્માના ઓપપાતિકનો નિર્દેશ છે. તેનો વિસ્તાર કર્યો છે તેથી અર્થથી અંગના સમીપ ભાવ વડે તે ઉપાંગ છે.
2
રાવવાઈ' શબ્દનો અર્થ ‘ઉપપાત’ જૈન દર્શનમાં ત્રણ પ્રકારના જન્મ છે. તેમાં એક 'ઉપપાન' વિશિષ્ટ જન્મ છે.
ર
‘ઉપપાત’ એટલે માતાપિતાના સંયોગ વિના અથવા રાસાયણિક સંમૂર્ચ્છિમ ભાવોના અભાવમાં સહજભાવે જીવકર્મ પ્રભાવે જોતજોતામાં જન્મ પામી દેહનો વિકાર કરે તેને 'ઉપપાત' તેજન્મ કહેવાય છે. આવા ઉપપાત જન્મનું વિશદ વર્ણન અહીં દિકરવામાં આવ્યું છે. આ રીતે ઔપપાતિક સૂત્ર પ્રાધાન્યપણે ઉત્પત્તિના વિષયને જ પ્રગટ કરે છે. જીવના અધ્યવસાય પ્રમા ૢતેના જન્મ મરણ થાય છે.
8
उपपतनं उपपातो देव नारक जन्मसिद्धिं गमनं च । 2 અંતસ્તમધિકૃત્ય તમધ્યયન મૌપતિમ્ - વૃત્તિ ।। ?
દેવ અને નૈરક્રિયાના જન્મને ઉપપાત કહે છે. પ્રસ્તુત આગમમાં મુખ્યત્વે દેવ અને નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના જીવોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેથી આ આગમનું નામ ઔષપાતિક સૂત્ર સાર્થક છે.
વિષયની દૃષ્ટિએ ઔપપાનિકના સૂત્રના બે વિભાગ છે. (૧) દસમવસરણ (૨) ઉપપાત.
સમવસરણ વિભાગમાં ૧૨૨ સૂત્રો છે અને ઉપપાત વિભાગમાં ૨૯૩ સૂત્રો છે.
8
‘ઔપપાતિક સૂત્ર'ના પ્રથમ વિભાગ સમયસરામાં અંતિમ હૈતીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના પુર્ણભદ્ર ચૈત્યમાં દિપોતાના પરિવાર સાથે પધાર્યા તેનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત
ක්ෂ∞ක්ෂ∞∞ ஸ் ஸ் ஸ் ஸ் ஸ்
પ્રભુના ગુણોનું વર્ણન :
૧૨
2
8
અન્ય વર્ણનો પણ વિસ્તૃત રીતે આપવામાં આવ્યા છે. બીજા વિભાગ ‘ઉપપાત’માં ગણધર ગૌતમની જિજ્ઞાસા અનુસાર ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારના જીવોના ઉપપાતનું વર્ણન કર્યું છે. ઉપપાત વર્ણન જ પ્રસ્તુત આગમનું હાર્દ છે, અને આ વર્ઝનને જ્ઞાનવર્ધક છે. 8
‘તે કાલે તે સમયે શ્રમણ
૫૩
ચંપાનગરીનું વર્ણન :
8
‘તે નગરી માલતીલતા આદિના સમૂહથી, વૃક્ષરાજિથી શોભતા પ્રદેશોયુક્ત આરામાંથી, પુષ્પગુચ્છોના ભારથી લચી પડેલા નાનાો નાના વૃક્ષોથી યુક્ત ઉદ્યાનો અને કૂવા, વાવ, તળાવ, સરોવ૨,૨ દીપિકા અને વાવો વગેરે રમ્યતાદિ ગુોથી સંપન્ન હતી. તે મેરુતે પર્વતના નંદનવન જેવી શોભાસંપન્ન લાગતી હતી.'
&
8
ત્યાં જલાશયોના પાણી તાજા ખીલેલા કમળોથી સુશોભિત હતા. ત્યાંના મકાનો હંમેશા ચૂનાથી રંગેલા હોવાથી સુંદર દેખાતા હતા. નગરીની શોભા અનિમેષ દૃષ્ટિથી જોવાલાયક હતી. આ રીતે ચંપાનગી પ્રસન્નતાજનક હોવાથી મનોરમ્ય, અભિરૂપ અને તે વારંવાર જોવાની ઈચ્છા થાય તેવી અસાધારણ રૂપવાળી મનોહર કર હોવાથી પ્રતિરૂપ હતી.’
P
ભગવાન મહાવીરના દેહવૈભવ અને ગુર્વભવનું વર્ણન કરવા માટે પચ્ચીસ લીટીનું એક વાક્ય અને ગુણોનું વર્ણન કરવા માટેર ૬૩ લીટીના એક દીર્ઘ વાક્યની રચના જોવા મળે છે. 8
2
-
૭૭ ____ ૭૭ O
ஸ்
P
ઘોર તપ સાધના રૂપ શ્રમમાં અનુરક્ત ભગવાન – આધ્યાત્મિક, ઐશ્વર્ય સંપન્ન, મહાવીર સ્વામી ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. તે ભગવાન મહાવી૨ આદિકર – શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મની આદિ કરનારા તીર્થંકર – સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા તે ચતુર્વિધ સંઘની સ્થાપના ર તીર્થની સ્થાપના કરનાર સ્વયંબુ....અન્યના ઉપદેશ વિના સ્વયંબુદ્ધોના પ્રાપ્ત થયેલા પુરુર્ષોત્તમ – જ્ઞાનાદિ અનંત ગુોથી વિશિષ્ટ અથવા અતિશય સંપન્ન, પુરુષસિંહ, રાગ-દ્વેષાદિ કર્મ તે શત્રુઓનો નાશ કરવામાં શૂરવીર પુરુષવર પુંડરિક..... ભગવાન મહાવીરના દેહનું વર્ણન :
2
2
“તે પ્રભુ મહાવીર સાત હાથની ઊંચાઈ, સમચતુરસ્ત સંસ્થાન અને વજ્રઋષભનારાચ સંધ્યાના ધારક હતા. તેમને શરીરની અંદરનો વાયુ અનુકૂળ હતો. અર્થાત્ તેઓ વાયુપ્રકોપથી રહિત તે દેહવાળા હતા. ગુદાશય કે પક્ષી જેવું નિર્લેપ હતું. જઠરાગ્નિ
GOO