________________
( ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૫૯
શ્રી જીવાજીવભિગમ સૂત્ર | Lડૉ. કલા એમ. શાહ
(૧૪
லலலலலலல
इमीसे णं भंते । रयणप्पभाए पुढवीए णेरइयाणं
મંગલાચરણ-પૂર્વક ગ્રંથના વણ્યવિષયનું પ્રતિપાદન કરવામાં 8 सरीरया किं संघयणी पण्णता?
આવ્યું છે, ત્યારબાદ અજીવ દ્રવ્યના ભેદ-પ્રભેદ, તેમજ જીવના બે गोयम! छण्हं, संघयणाणं असंघयणी, णेवट्टी, णेव
ભેદોનું ૨૩ દ્વારથી વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. छिरा, णवि ण्हारु, जे पोगल्ला अणिवा जाव
આ રીતે પ્રથમ પ્રતિપત્તિમાં અજીવ દ્રવ્ય અને સિદ્ધોના વર્ણન अमणा मा ते तेसिं सरीर संघयत्ताए परिणमंति ।
ઉપરાંત બે પ્રકારના સંસારી જીવો અને તેની ઋદ્ધિનું ૨૩ પ્રકારે है एवं जाव अहेसत्तमा।
નિરૂપણ છે. છે પ્રશ્ન : હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરોનું પ્રસ્તુત સૂત્રમાં અજીવાભિગમના ભેદ-પ્રભેદોનું કથન છે.? 8 ક્યું સંવનન હોય છે?
અજીવાભિગમની વક્તવ્યતા અલ્પ હોવાથી તેનું વર્ણન પહેલા? ઉત્તર : હે ગૌતમ! છ પ્રકારના સંવનનમાંથી તેને એક પણ કર્યું છે. અજીવાભિગમના બે પ્રકાર (૧) અરૂપી અજીવ (૨) રૂપી પ્રકારનું સંહનન નથી. તેના શરીરમાં હાડકાંઓ નથી. નસો અજીવ. ૨ (શિરાઓ) નથી, સ્નાયુ નથી, જે પુગલ અનિષ્ટ અને અમનોજ્ઞ પ્રતિપત્તિ-૨ : ત્રિવિધ નામની બીજી પ્રતિપત્તિમાં સંસારી છે હોય છે, તે તેના શરીર રૂપમાં એકત્રિત થઈ જાય છે. આ પ્રમાણે જીવોને ત્રણ પ્રકારમાં સંગ્રહિત કરી તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ છે 8 સપ્તમ પૃથ્વી કહેવું જોઈએ.
અંત અને બંધ સ્થિતિ આદિનું નિરૂપણ છે. છે ગૌતમસ્વામીના પ્રશ્નો અને સર્વજ્ઞ પ્રભુ મહાવીરે આપેલ ઉત્તરો પ્રતિપત્તિ-૩ : આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના ચાર પ્રકારનું? છે જેમાં સંગ્રહાયા છે તે શ્રી જીવાજીવભિગમ સૂત્ર ત્રીજા આગમ વિસ્તૃત વર્ણન છે. શું સૂત્ર ઠાણાંગ સૂત્રનું ઉપાંગ સૂત્ર છે. આ આગમનું નામ પ્રાકૃત ને રયિક- ૧ : પ્રથમ ઉદ્દે શકમાં ને રયિક જીવો ના
અને સંસ્કૃત બંને ભાષામાં ગીવાની વધામ છે. તે વ્યવહારમાં નિવાસસ્થાનરૂપ નરક, પૃથ્વીઓના નામ, ગોત્ર, પરિમાણ, ૨ ‘જીવાભિગમ' એવા નામે પ્રસિદ્ધ છે.
નરકવાસીઓની સંખ્યા, નરક પૃથ્વીથી લોકાંતનું અંતર, ઘનોદધિ, ૨ જીવાજીવભિગમ સૂત્ર મુખ્યત્વે દ્રવ્યાનુયોગ પ્રધાન છે. તેમાં અધ્યયન વલયોનું પ્રમાણ, સર્વ જીવોનો નરક પૃથ્વીમાં ઉપપાત વગેરે? & સ્વરૂપ નવ પ્રતિપત્તિ અને અંતે સર્વ જીવ પ્રતિપત્તિ છે જેમાં કોઈકમાં વિષયોનું પ્રતિપાદન છે. & ઉદ્દેશો પણ છે. સવજીવમાં નવ પેટા પ્રતિપત્તિઓ છે.
નરયિક-૨ : આ ઉદ્દેશકમાં નરક વાસોના સ્થાન, સંસ્થાન, છે આ જીવાજીવભિગમ નામ સમ્યજ્ઞાન હેતુ વડે પરંપરાએ વર્ણાદિ તેમ જ નેરયિકની સ્થિતિ અને વેદનાનું પ્રતિપાદન છે. $ $ મુક્તિપદ પ્રાપકપણાથી શ્રેયસકારી છે. તેથી વિદનની ઉપશાંતિ નરયિક-૩ : આ ઉદ્દેશકમાં નારકીઓનું પુદ્ગલ પરિણમન છે માટે, શિષ્યોને મંગલબુદ્ધિ માટે પોતાને પણ મંગલરૂપ હોવાથી અને વેદનાનું પ્રતિપાદન છે. ૨ મંગલને સ્થાપે છે.
પ્રતિપત્તિ-૪ : આ પ્રતિપત્તિમાં સંસારી જીવોની ભવસ્થિતિ, ૨ છે આ આગમ – જીવાજીભિગમ સૂત્રનો વણ્ય વિષય છે કાયસ્થિતિ અને અંતરનું પ્રતિપાદન છે.
જીવાભિગમ એટલે જીવ દ્રવ્યનો બોધ અને અજીવાભિગમ એટલે પ્રતિપત્તિ-૫ : આ પ્રતિપત્તિમાં છ પ્રકારના સંસારી જીવો અજીવ દ્રવ્યનો બોધ. આ ઉપાંગ સૂત્રમાં પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની સંબંધી વર્ણન છે. ૬ પ્રરૂપણા કરવામાં આવી છે.
પ્રતિપત્તિ-૬ : આ પ્રતિપત્તિમાં સાત પ્રકારના સંસારી જીવોની છે આ સૂત્રમાં ૯ અધ્યયનો, ૮ ઉદ્દેશો અને ૪૭૫૦ શ્લોક છે. સ્થિતિ, કાયાસ્થિતિ, અંતર અને અલ્પ બહુત્વનું પ્રતિપાદન છે. ૨ ૨ આ સૂત્રની ભાષા ગદ્યાત્મક છે જેમાં જીવ અજીવનું સ્વરૂપ બતાવ્યું પ્રતિપત્તિ-૭ : આ પ્રતિપત્તિમાં આઠ ભેદોનું કથન છે. ૨
પ્રતિપત્તિ-૮ : આ પ્રતિપત્તિમાં ત્રસ અને સ્થાવર જીવોનારુ આ સૂત્ર એક સ્કંધરૂપ છે. તેમાં સંસારી જીવોની નવ પ્રતિપત્તિ પેટા ભેદ કરીને સંસારી જીવોના નવ પ્રકાર કહ્યા છે. હૈ હું (અધ્યયન) અને સર્વ જીવની નવ પ્રતિપત્તિ છે.
પ્રતિપત્તિ-૯ : ચોથી પ્રતિપત્તિમાં સંસારી જીવોના પાંચ ભેદ દરેક પ્રતિપત્તિનો સંક્ષેપમાં પરિચય આ પ્રમાણે છેઃ કહ્યા છે. અહીં તે પાંચના પ્રથમ સમય અને અપ્રથમ સમય રૂપ છે પ્રતિપત્તિ- ૧ : પ્રથમ પ્રતિપત્તિમાં પ્રસ્તુત આગમના બે-બે ભેદ કરીને સંસારી જીવોના દશ ભેદ કર્યા છે.
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல்லலலல
லலலலலலல லலலலலல