________________
( ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
லலலலலலலலல
இலலலலலலலலலலலலலலலலல
શ્રી અનુત્તરોપપાતિક સૂત્રા
Lડૉ. કેતકી યોગેશ શાહ છે અગિયાર અંગસૂત્રોમાં નવમા સ્થાને શ્રી અનુત્તરોપપાતિક યુક્ત હોવાથી વિસ્તારપૂર્વક સૂત્રકારે વર્ણવેલ છે. કાકંદી નામની 8 સૂત્ર છે. સાતમા ઉપાસક દશાંગ સૂત્રમાં શ્રાવકના જીવન કવન નગરીમાં, ભદ્રા નામની સાર્થવાહીના ધન્યકુમાર પુત્ર છે. ભદ્રા હતા તો આઠમા અંતગડ અને નવમા અનુત્તરોપપાતિક સૂત્રમાં સાર્થવાહી એક સાધન સંપન્ન સન્નારી હતી, પ્રચુર ધનસંપત્તિ, શ્રમણોના અધિકાર છે. આઠમા અંતગડ સૂત્રમાં તપ-ત્યાગ દ્વારા વિપુલ ગોધન અને અનેક દાસ-દાસી તેની સંપદા હતી. સમાજમાં ૨ શ્રસિદ્ધ થયેલા ૯૦ શ્રમણોનું વર્ણન છે તો નવમા સમ્માનયુક્ત હતી.
અનુત્તરોપપાતિકમાં ઉત્કૃષ્ટતમ તપની સાધના કરી આયુષ્ય પૂર્ણ અહીં પ્રસ્તુત સૂત્ર પરથી તે સમયની સ્ત્રી જાતિની ઉન્નતિનો છે થવા પર અનુત્તરવિમાનમાં જન્મ ગ્રહણ કર્યો હોય એવા ૩૩ પરિચય થાય છે. સાર્થવાહી સ્ત્રીઓ આયાત-નિકાસ વેપારનું આત્માઓના જીવન-વૃત્તાંત છે.
મોટું સાહસ ખેડતી, વ્યાપાર, વ્યાજ-વટાવ આદિ ક્ષેત્રમાં સ્ત્રીનો છે વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. એ પ્રવેશ હતો. સ્ત્રી પુરુષ સમોવડી હતી. સાથે સાથે સાંસારિક છે હૃપાંચ અનુત્તર વિમાન છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જવાબદારી પણ સુપેરે નિભાવતી હતી. અહીં ધન્યકુમારના પિતાનું હૈ 2અનુત્તરોપપાતિક કહેવાય છે. વારમાં
| (સંથારામાં વિવિધ પ્રકારના પ્રયોગ હોતા નથી પણ એક જો વણને નથી તેથી એમ માની હૈં 6 અનુત્તર વિમાનમાં ઉત્પન્ન | સમાન પ્રયોગ જેમાં આત્માના નિજ ગુણોને પ્રગટ કરવાની |
- | સમાન પ્રયોગ જેમાં આત્માના નિજ ગણોને પ્રગટ કરવાની શકાય કે તે નાની ઉંમરે જ કાળ 6 થનારા માનવોની દશાતીવ્રતર ભાવના હોય છે. કોઈ પણ પ્રકારની કીર્તિની કામના
કરી ગયા હશે. શ્રેઅવસ્થાનું વર્ણન હોવાથી કે કોઈ પણ ભોતિક સુખની ચાહના હોતી નથી. સર્વ જીવ
| ધન્યકુમારનો જન્મ સમૃદ્ધ છે ' અન ત્તરાવવાય દશા' પણ | ] » ખામણા કરી મોક્ષની સાધનાની ભાવના હોય છે ! ૧૨મા ૧૧ ક. 4 KG તે કહેલ છે. ૩૩ સાગરોપમ સુધી | માટે સંથારો આત્મહત્યા નથી પણ આત્માની સુખશધ્યા છે. )
રે આત્મહત્યા નથી પણ આત્માની સખશય્યા છે. | પરિપૂર્ણ અને સુંદર હતું. પાંચ 8 અનુત્તર વિમાનના સુખ
ધાત્રીઓ દ્વારા પાલનપોષણ છે ભોગવતા દેવોને ‘લવસપ્તમ દેવો’ પણ કહેવાય છે. કારણકે થયું હતું. ૭૨ કળામાં પ્રવીણ હતા. યૌવન અવસ્થામાં આવતા શૈપૂર્વના મનુષ્યના ભવમાં જો સાત લવ (લગભગ ૪ મિનિટ અને ૩૨ કન્યા સાથે પાણિગ્રહણ થયું. માતા તરફથી ધન્યકુમારને ૨ ૨૨૨ સેકન્ડ) જેટલું મનુષ્યનું આયુ વધારે હોત તો તેટલો સમય પ્રીતિદાનમાં સોના, ચાંદી, મોતી, ગોકુળ, ઘોડા, હાથી, દાસી, 8 સાધનાની ધારા લંબાઈ ગઈ હોત તો સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષમાં ઘરવખરીની વસ્તુઓ વગેરે સેંકડો વસ્તુ ૩૨-૩૨ના પ્રમાણમાં 8 ચાલ્યા ગયા હોત.
મળી જે ધન્યકુમારે પ્રત્યેક પત્નીઓને આપી દીધી. છું અનુત્તરોપપાતિક સૂત્ર ૨૯૨ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાકંદી
છે. આ સૂત્રનું કદ બહુ મોટું નથી તેમ છતાં તેમાં બધી જ ક્રિયા- નગરીમાં પધાર્યા. ધન્યકુમાર પગે ચાલીને ભગવાનના દર્શને ૨ ૨અનુત્તર-ઉચ્ચ પ્રકારની છે. આ ધર્મકથાનુયોગ સૂત્રમાં ૩ વર્ગ ગયા. ભગવાનના ઉપદેશામૃતના પ્રભાવથી વૈરાગ્યભાવ જાગ્યો. ૨ ૨છે. તેમાં અનુક્રમે ૧૦, ૧૩, ૧૦ અધ્યયન છે. કુલ ૩૩ માતાની આજ્ઞા લઈને સંપૂર્ણ સાંસારિક ભોગ વિલાસને ત્યજીને 8 હું અધ્યયનમાં મહાન તપોનિધિ ૩૩ સાધકોનો ઉલ્લેખ છે. અણગાર બની ગયા. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસ ભગવાનની છે. પ્રથમ વર્ગ અને બીજા વર્ગના કુલ ૨૩ અધ્યયનમાં શ્રેણિક આજ્ઞા લઈ જીવન પર્યંત નિરંતર છઠ્ઠ તપ તથા પારણામાં આયંબિલ શ્રેરાજાના જાલિ આદિ ૨૩ પુત્રોના સાધનામય જીવનનું વર્ણન છે. કરવાની પ્રતિજ્ઞા લીધી. તે આયંબિલનો આહાર પણ સંસૃષ્ટ હાથથી ૨ ૨આ દરેક રાજકુમારોના પુણ્યશાળી જીવન, ૭૨ કળામાં અર્થાત્ ખરડેલ કે આહારથી લિપ્ત હાથથી દે તો જ કહ્યું. વળી તે ૨ 2પ્રવીણતા, આઠ પત્નીઓ, ભગવાના દર્શનથી વૈરાગ્યભાવ, આહાર ઉજ્જિત આહાર અર્થાત્ જે અન્ન સર્વથા ફેંકી દેવા યોગ્ય 8 દીક્ષા, તપ-સંલેખના, સંથારો, પાંચ અનુત્તર વિમાનમાં ગમન, હોય, જેને પ્રાયઃ કોઈ ઈચ્છતું નથી તેવો આહાર જ લેવો. હું
ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ, ત્યાંથી સિદ્ધ થશે તેવો ક્રમિક અહીં ધન્ય અણગારની આહા૨ અને શરીર વિષયક શ્રેઉલ્લેખ એક સરખો છે.
અનાસક્તિનું તથા રસેન્દ્રિયના સંયમનું દિવ્ય દિગ્દર્શન થાય છે. ૨ ૨ ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનમાં ધન્યકુમારનું જીવન વિશેષતા- આવી દૃઢ પ્રતિજ્ઞાનું પાલન કરતાં ક્યારેક ગોચરીમાં ભોજન મળે ? லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலலலலலலலலலலலலலலலலலலலலல