Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 312
________________ ४८ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨) லலலலலலலலலலலலலலலலலல છે. તેમ જ વિકથાઓનો, નિરર્થક અને વિવાદકારક ભાષા પણ વગેરે ગ્રહણ કરવા. 2મહાવ્રતી સાધક માટે વર્જનીય છે. (૩) શય્યા પરિકર્મવર્જન: સાધુ જે સ્થાનમાં નિવાસ કરે છે, તેમાં ૨ છે સત્ય ભગવાનતુલ્ય છે, મુક્તિનો સીધો માર્ગ છે, જે જન્મ- પોતાની અનુકૂળતા માટે બારી-બારણાં કે પાટ-પાટલા આદિમાં 8 જન્માંતરમાં શુભ ફળ આપનાર છે. સત્ય મહાવ્રતની રક્ષા માટે ફેરફાર ન કરાવવો જોઈએ. પાંચ ભાવનાનું નિરૂપણ છે: (૪) સાધર્મિક સંવિભાગ : ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત આહાર, પાણી, (૧) અનુવાચિ ભાષણ : નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરવો, સારી વસ્ત્રાદિમાં સાધુ સાધર્મિકોનો સંવિભાગ કરીને ભોગવે. કપટપૂર્વક ૨રીતે વિચારીને બોલવું. સારી વસ્તુ પોતે ભોગવી લેવાની વૃત્તિ ન રાખે. ૨(૨) ક્રોધ ત્યાગ : ક્રોધ વિવેકનો નાશ કરે છે, ક્રોધના આવેશમાં (૫) સાધર્મિક વિનય : સાધર્મિક સાધુઓમાં કોઈ ગ્લાન, વૃદ્ધ, &બોલાયેલ વચન અસત્ય જ હોય છે માટે ક્ષમાભાવ કેળવવો. તપસ્વી આદિની આવશ્યકતાનુસાર વિનયપૂર્વક સેવા કરે (૩) લોભ ત્યાગ: લોભ સર્વ સદ્ગણોનો વિનાશક છે. લોભી * ચોથું અધ્યયન “બ્રહ્મચર્ય' મહાવ્રતનું છે. બ્રહ્મ એટલે અને લાલચુ જમીન, યશકીર્તિ, વૈભવ-સુખ, આહારાદિ માટે આત્મસ્વરૂપમાં રમણતા કરવી, પાંચ ઇન્દ્રિયોના વિષયભોગની Bઅસત્ય બોલે છે માટે સાધકે નિર્લોભવૃત્તિ ધારણ કરવી જોઈએ. આસક્તિનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. સૂયગડાંગ સૂત્રમાં કહે ૨ (૪) ભય ત્યાગ : ભયવૃત્તિ સાધકને સત્યમાં સ્થિર રહેવા દેતી છે કે “તવેસુ વી ૩ત્તમ વંશવેર’ – તપમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય છે. એવા 8 નથી માટે સત્યના આરાધકે નિર્ભય બનવું જોઈએ. બ્રહ્મચર્યનું મહાભ્ય પ્રગટ કરતાં અહીં પણ સૂત્રકાર કહે છે કે છે (૫) હાસ્ય ત્યાગ: અસત્યનો આશ્રય લીધા વિના અન્યના હાંસી-મજાક તળાવની પાળ, ચક્રની નાભિ, વૃક્ષમાં થડની જેમ સમસ્ત ધર્મનો ૨થઈ શકતા નથી. બીજાને પીડા ઉત્પન્ન થાય તેવી હાસ્યવૃત્તિનો ત્યાગ આધાર બ્રહ્મચર્ય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યકત્વાદિ કરવો જોઈએ. ગુણોનું મૂળ છે. આ મહાવ્રત કષાયભાવથી મુક્ત કરાવીશુ 2 * ત્રીજું અધ્યયન અચૌર્ય મહાવ્રત – “દત્તાનુજ્ઞાત' છે. કોઈની સિદ્ધગતિના દ્વાર ખોલાવે છે. સાધક બ્રહ્મચર્યના પ્રતાપથી નરેન્દ્રો છે હૃઆજ્ઞાથી ગ્રહણ કરવું તે દત્તાનુજ્ઞાત છે. નગરમાં કે જંગલમાં, અને દેવેન્દ્રોના સન્માનીય અને પૂજનીય બને છે. બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા ? $કોઈ નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુ, તેના સ્વામીની આજ્ઞા અને સર્વોત્તમતા પૂરવાર કરતી બત્રીસ ઉપમાઓ અહીં વર્ણિત છે. શ્રેવિના ગ્રહણ ન કરવી તે અચોર્ય વ્રત છે. સાધુ દત્ત અથવા અનુજ્ઞાત બ્રહ્મચર્યનું નિર્દોષ, યથાર્થ પાલન કરનાર ઇન્દ્રિયનિગ્રહ, નાનત્યાગ, ૨વસ્તુનો જ ઉપયોગ કરી શકે છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે મૌનવ્રત, કેશ લોચ, સમભાવ, ઇચ્છા નિરોધ, ભૂમિ શયન, પરિષહ8 જે ઘરના લોકોમાં સાધુ પ્રત્યે અપ્રીતિ હોય તેવા ઘરોમાં કોઈ સહેવા, તપશ્ચર્યાદિ નિયમોથી આત્માને ભાવિત કરતા વ્રતમાં સ્થિર 8 પણ વસ્તુ માટે પ્રવેશ ન કરવો જોઈએ. અપ્રીતિકારક ઘરેથી આહાર અને સુઠ બને છે. બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે પાંચ ભાવનાઓ છે. હું ઉપાણી કે ઉપકરણ ગ્રહણ ન કરવા જોઈએ. સર્વજ્ઞ ભગવાનની (૧) વિવિક્ત શયનાસનઃ સાધુએ સ્ત્રી રહિત અને સાધ્વીએ પુરુષ દૃઆજ્ઞાની વિરુદ્ધ જે કાર્ય હોય તે અદત્ત છે માટે તેનાથી બચવાની રહિત સ્થાનમાં નિવાસ કરવો. Bહિતશિક્ષા આપી છે. (૨) સ્ત્રીકથા ત્યાગ : બ્રહ્મચારી સાધક સ્ત્રીઓની વેશભૂષા, રૂપ, ૨ 2 તપમાં, વ્રતમાં, મહાવ્રતમાં, સાધ્વાચારમાં અને ભાવશુદ્ધિમાં સૌંદર્ય આદિ સંબંધિત વાતો ન કરવી, જે મોહને ઉત્તેજીત કરે છે. 8 સાધક જો ઉપેક્ષા કરતો હોય, છતી શક્તિએ પુરુષાર્થ ફોરવતો (૩) સ્ત્રીરૂપ દર્શન ત્યાગ : રાગભાવવર્ધક, મોહજનક દૃશ્ય જોવા છે ન હોય તો તે તેનો ચોર કહેવાય છે. અસ્તેય મહાવ્રતના નહીં, કદાચ દૃષ્ટિ પડી જાય તો તુરત તેને દૂર કરી લે. છે પાલનકર્તા સમસ્ત દુ:ખો અને પાપોને સંપૂર્ણપણે શાંત કરવામાં (૪) પૂર્વના ભોગ સ્મરણનો ત્યાગ: પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ સફળ નીવડે છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં અંબડ પરિવ્રાજકના ચિત્તને ચંચળ બનાવે છે તેથી તેનો ત્યાગ કરવો. ૨૭૦૦ શિષ્યો અદત્તવ્રતને ટકાવી રાખવા જંગલમાં પાણીના દાતા ન (૫) સ્નિગ્ધ-સરસ ભોજન ત્યાગ : આહાર અને વાસનાનો ગાઢ 8 મળવાથી, સમભાવપૂર્વક ભગવાનની સાક્ષીએ અનશનનો સ્વીકાર સંબંધ હોવાથી સાધકે અત્યંત ગરિષ્ઠ, બળવર્ધક, કામોત્તેજક છે કરીને આરાધક બની ગયાનું દૃષ્ટાંત છે. આ મહાવ્રતની પરિપૂર્ણતા આહાર ન કરવો. અધિક માત્રામાં આહાર ન કરતાં અનશન, ૨માટે પાંચ ભાવનાઓ છે. ઉણોદરી આદિ તપની આરાધનાથી બ્રહ્મચર્ય વ્રત અક્ષુણ રહી ૨(૧) નિર્દોષ યાચિત સ્થાન : સાધુએ નિર્દોષ સ્થાનમાં માલિકની શકે છે. 2આજ્ઞા લઈને નિવાસ કરવો જોઈએ. + પાંચમું અધ્યયન અપરિગ્રહ’નું છે. અમૂર્છા કે અનાસક્ત છે (૨) નિર્દોષ યાચિત સંસ્કારક: નિર્દોષ શય્યા-ઘાસ આદિ સંસ્મારક ભાવને અપરિગ્રહ કહે છે. દ્રવ્યથી આરંભ-પરિગ્રહના ત્યાગી અને તે லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலல லலலலலலலலலலல

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528