________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ |
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
|
૧૩ )
லலலலலல
દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરી અને નિશીથ એટલે રાત્રિ. રાત્રિનો અંધકાર એ અનેક દોષનું કારણ ૨ મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે.
છે અને સૂર્યનો પ્રકાશ અનેક દોષોનું નિવારણ છે. આ સૂત્રમાં ૨ છે અહીં અનેક પ્રકારની કથા સાહિત્યનું વર્ણન છે. ગેરસમજથી કોઈ સાધુ જીવનમાં કેવા દોષો લાગી શકે ને તેનું નિવારણ કઈ રીતે હૈ ૪ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની કરવું તે બતાવેલ છે. આ સૂત્રમાં પસ્તાવો, પ્રાયશ્ચિત્ત અને 6 ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે. વિશુદ્ધિકરણના ઉપાયો બતાવ્યા છે. 9 શ્રી શય્યભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મબંધનાં સ્થાનો અને શ્રે લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં નવનિધાનનું કથન સાધકને દોષસેવનથી દૂર રાખે છે. ૨ 8 આવી છે. પરમ દાર્શનિક પૂ. જયંતમુનિ લખે છે કે “દશવૈકાલિક આ સૂત્રમાં શ્રમણ જીવનની મર્યાદાઓ અને આચાર શુદ્ધિનું છે જૈન આગમનો સાર સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી વર્ણન હોવાથી માત્ર ઉચ્ચ કક્ષાના સાધકોને ગુરુજનો આજ્ઞા આપે છે હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે.” આ સૂત્ર મુક્તિધામની તો જ આ આગમ વાંચી શકાય છે. ૨ મહાયાત્રા છે.
શ્રી બૃહદ્ કલ્પસૂત્ર આચારમર્યાદા, વિધિનિષેધરૂપ નિયમોનું ૨ સાધુજીવનના સમગ્ર વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ કથન સાધુજીવનની નિર્મળતા માટે અત્યંત ઉપયોગી છે. ૨ સાધુજીવનની બાળપોથી છે. સાધુજીવનમાં ત્યાગનું મહત્ત્વ અને આ સૂત્રમાં સાધુજીવનની વ્યવસ્થાઓનું જ વર્ણન હોવાથી ૨ 2 ગુરુ શિષ્યના સંબંધ અને વિનયની વાત કહી છે. સાધુજીવનમાં જન સામાન્ય સાધકો માટે વાંચન યોગ્ય નથી; પરંતુ ઉચ્ચ કક્ષાના 2 & ઉપયોગી હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત થયેલા જ્ઞાન સાધકો માટે અનેક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી કઈ ? 6 સાધકને સંયમભાવમાં સ્થિર થવા માટે પ્રેરે છે.
રીતે પસાર થવું તેનું વર્ણન છે. ૨ શ્રી નંદી સૂત્રમાં પૂ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આ આગમમાં પાંચ સર્પદંશનું ઝેર ઉતારવાના મંત્રોચ્ચાર, પાણીમાં પગ મૂકીને ૨ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કે નાવમાં બેસીને વિકટ સમયે નદી કઈ રીતે પાર કરવી તેનું છે એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. નિરુપણ કરેલ છે. આમ વર્તમાનમાં જે પરંપરાઓ પ્રચલિત નથી 8 આ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રદર્શિત કરતું શ્રી નંદીસૂત્ર પરંતુ ભગવાનના સમયમાં જે પ્રચલિત હતી તેનું વર્ણન બૃહદ્ ૮ છે શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની જાય છે. કલ્પસૂત્રમાં છે. શું આ સૂત્રમાં સંઘ અને સંઘની વ્યવસ્થાનું વર્ણન છે. ભગવાન શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, જ્ઞાનવ્યવહાર, $
મહાવીરની પાટ પરંપરાના સાધકોનું વર્ણન છે. બુદ્ધિ અને બુદ્ધિની ધારણાવ્યવહાર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે. ૨ ૨ ક્ષમતાના પ્રકારનું વર્ણન છે. સ્મરણશક્તિ વધારવાની અને ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, 8 & સફળતાના ઉપાયોની વાત આ સૂત્રમાં કરી છે.
બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો છે | નવ પૂર્વધર આચાર્ય શ્રી આર્યરક્ષિત મુનિએ શ્રી અનુયોગદ્વાર બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ છે શું સૂત્રની રચના દ્વારા સર્વ આગમોને સમજવાની આપણને માસ્ટર સૂત્રમાં છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ કી આપી છે.
સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન ૨ છે કઠિન વિષયોને સહજ રીતે સમજવાની ચાવી આ આગમમાંથી કરાવતું શાસ્ત્ર છે. હૈ મળે. કોઈપણ શબ્દોના અનેક અર્થ હોઈ શકે. ડીક્ષનરી (શબ્દ કોષ) સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવા યોગ્ય છે & બનાવવાની કળા, એક શબ્દના અનેક અર્થ કઈ રીતે પ્રગટ કરવા અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. છે તે સમજાવ્યું છે. આ સૂત્રમાં એક જ આવશ્યક સૂત્ર પર અનેક વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ ૨ રહસ્ય સભર દૃષ્ટિબિંદુ આપેલ છે. મનની અપાર શક્તિના ઉપયોગ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે. જે ૨ દ્વારા વ્યક્તિ કઈ રીતે વિકાસ કરી શકે તેનું વિશદ વર્ણન છે. આવશ્યકને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ વિશુદ્ધિની ક્રિયા થ્ર ૨ શ્રી નિશીથ સૂત્રમાં પાપસેવન કે વ્રતભંગના પ્રાયશ્ચિત્તનો નિર્દેશ કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે કરી આત્માને પાવન કરવાની પ્રક્રિયા બતાવી છે.
છે. તીર્થકરોની સ્તુતિ ચોવિસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના 2 છે આ છેદ સૂત્ર નિયમો અને પ્રતિજ્ઞાઓના આત્મગુણોની વૃદ્ધિ દ્વારા સાધકનો ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી
કરાવે છે. પરિસ્થિતિ વશ આ નિયમો કે પ્રતિજ્ઞાઓનો ભંગ થતો પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થવા છે હોય ત્યારે તેનો ઉપાય દર્શાવે તેને છેદ સૂત્રો કહે છે. માટે કાઉસગ્ગ અને ભવિષ્યના કર્મોના નિરોધ માટે પચ્ચખાણ 2
லலலலலலலலலலலலலலலலலலலலலல லி லலலலலலலலலலலலலலலலலலல லலலலலல