________________
( ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
૨પાય છે.
૨ વૉર્મિંગની આગાહી કરી કે ભવિષ્યમાં વૈશ્વિક તાપમાન વધશે. વખતે પણ આવું જ થયું. 2 ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં ગજસુકુમાર સાથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. હૈ ૮ મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર પાંચ લટ ખેંચે ત્યારે દુ:ખ પીડા ? $ વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવું થાય પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ૨ તો દર્શનના રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક 2 બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું છે & કરનારું બની રહે તેવું છે.
કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે છે પોઝીટીવ થીંકીંગ કઈ રીતે રાખવું-સમુદાય વચ્ચેના જીવનમાં છે. આ સંશોધનનો વિષય છે હું સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવો તેમજ વડીલોના સ્થાન અને શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં શું સન્માનની વાત આ સૂત્રોમાં કહી છે.
ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને છે વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી નવી દિશા આપે છે. ૨ ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓ એ ભગવાન મહાવીરની ઉપદેશધારામાં નવમા આગમમાં દેહ પ્રત્યેનું 8 હૈ જ્ઞાતાધર્મ કથા સૂત્ર વાંચવું જોઈએ.
મહત્ત્વ ઘટાડતા તપ સાધકો જેવા કે ઘન્ના અણગારની સાધનાનું છે છેશ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના વર્ણન છે. $ દેશવિરતિના ઉત્કૃષ્ઠ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ આ સૂત્રમાં કહ્યું છે કે મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે
એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્ય પ્રકાશથી ૨ છે શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો ૨
હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાય સંપન્ન વૈભવ અને લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવા ઉદાહરણ છે. શરીર છે ૮ શ્રાવકોની આવકનો વ્યય અને સદ્ભયનું વર્ણન આ સૂત્રમાં છે. વિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે. છે. ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકૂળ મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશા દર્શન કરાવનાર શ્રી # હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંનાં પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે.
પાછા ફરવાનો પાવન અવસર પ્રાપ્ત થાય છે. & પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ સત્ય, અહિંસા આદિ ગુણો દ્વારા વિધેયાત્મક શક્તિની પ્રાપ્તિ ૨ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
કઈ રીતે કરવી તેનું વર્ણન આ સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, 8 હું ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ વિદ્યાઓ, લબ્ધિઓ અને ઉર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે $ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી બતાવેલ છે. ૨ વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસક પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓના મંત્રો તથા શૈ ૨ દશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
યંત્રોની વાત હતી. પરંતુ એ વિદ્યાઓના મંત્રો કે યંત્રોનો દૂર 2 શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા ઉપયોગ ન થાય, કોઈ કુપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન 8 & આરાધક મુનિઓના જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી શું કરવાના પ્રેરક બને છે.
છે. આમ અનઅધિકારી શિષ્યને જ્ઞાનનો પરિચય ન કરાવવાની છે આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે. અને આજ કારણે આચાર્યએ આ ૨ છે. શ્રાવક સુદર્શન “નમો જીણાણજી અભયાણ'ના જાપ કરે છે આગમનો વિષય બદલી નાંખ્યો છે. છે ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે. શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મોનાં હૈ છે છતાં તે વાગતું નથી. જપ સાધનાને કારણે તેની આસપાસ ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી 8 છે સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક દુ:ખ વિપાક થાય છે અને સુકૃતથી સુખ વિપાક. આ જાણી આપણી 9 વિશ્લેષણ કરતા જણાશે કે અદૃશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે. શ્રે સુરક્ષાનો એક અદૃશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને જીવનશૈલીમાં પાપથી બચવું છે, સત્કર્મોથી જીવનને વિભૂષિત છે પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજાલેશ્યા કરવું છે તેવા પ્રકારની વિચાસરણી ધરાવતા સાધકો માટે વિપાક8 லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலி லலலலலலலலலலலலல