________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
ல் லல ஸ் ஸ்
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
∞ ૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ஸ்
શ્રી સૂયગડાંગ સૂત્ર
nડૉ. રશ્મિભાઈ જે. ઝવેરી
(૧) નામબોધ અને વિષયવસ્તુ :
દ્વાદશાંગીમાં બીજું આગમ છે-‘સૂયગડો’-સૂયગડાંગ સૂત્ર. દૈનિર્યુક્તિકારે આના ત્રણ ગુણનિષ્પન્ન નામો બતાવ્યાં છે-૧. હૈસૂતગડ=સૂતકૃત, ૨. સૂત્તકડ=સૂત્રકૃત અને ૩. સૂયગડ=સૂચાકૃત. સમવાયાંગ, નંદી અને અનુયોગદ્વારમાં આનું નામ ‘સૂયગડો’–સુયગડાંગ છે.
2
2 આના બે શ્રુતસ્કંધો છે. પ્રથમમાં સોળ અને દ્વિતીયમાં સાત ?ઉદ્દેશકો (અધ્યયનો) છે. સમવાયાંગમાં એનું પદપ્રમાણ છત્રીસ Pહજા૨ બતાવવામાં આવ્યું છે. આ મુખ્યતયા ‘ચરણકરણાનુયોગ'ની શ્રેણીમાં છે કારણકે એ આચારશાસ્ત્ર છે. પણ શીલાંકસૂરિએ એને દ્રવ્યાનુયોગની કોટિમાં મુક્યું છે. કારણ એમાં જૈનદર્શનના તત્ત્વનું અને અન્ય તીર્થિકોના સિદ્ધાંતોનું વિવરણ છે. ?(૨) રચનાકાર, રચનાકાળ, ભાષા અને શૈલી : 2 આના પ્રથમ શ્રુતસ્કંધની રચના ઈ. સ. પૂર્વે પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં શ્રી સુધર્માસ્વામીએ કરી હતી. દ્વિતીય શ્રુતસ્કંધ વિષે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. પ્રથમ શ્રુતસ્કંધ પદ્યશૈલીમાં છે, જ્યારે દ્વિતીયનો મોટો ભાગ ગદ્યશૈલીમાં લખાયેલો છે. આ ?આગામમાં રૂપક અને દૃષ્ટાંતોનો સુંદર પ્રયોગ જોવા મળે છે.
આની ભાષા પ્રાચીન અર્ધમાગધી અને અનેકદેશીય છે. એમાં માગધી ભાષાના વિશેષ પ્રયોગો જોવા મળે છે.
(૩) સૂયગડાંગના વ્યાખ્યાગ્રંથો :
૨ (૧) નિર્યુક્તિ : દ્વિતીય ભદ્રબાહુ સ્વામી (વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દી)એ ૨૦૬ ગાથાઓમાં રચેલો આ સૌથી પ્રાચીન વ્યાખ્યાટૈગ્રંથ છે, જે બીજા બધાં વ્યાખ્યાગ્રંથો માટે આધારભૂત છે. પ્રાકૃત ? ભાષામાં અને પદ્યાત્મક શૈલીમાં રચાયેલા આ ગ્રંથમાં અનેક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સૂચનાઓ અને સંકેતો છે.
ર
(૨) ચૂર્ણિ : જિનદાસગણિકૃત પ્રાકૃત-સંસ્કૃતના મિશ્રિતરૂપ રૃભાષામાં રચાયેલી અને ગદ્યાત્મક શૈલીમાં રચાયેલી ચૂર્ણિ આગમના ?આશયને પ્રગટ કરે છે.
?
(૩) વૃત્તિ : શીલાં કસૂક્િત વૃત્તિ ઈસુની આઠમી સદીમાં સંસ્કૃત ભાષામાં રચાયેલી છે.
૨ (૪) દીપિકા : ઉપાધ્યાય સાધુરંગે સંસ્કૃત ભાષામાં ઈ. સ.
૨૧૫૪૨માં આની રચના કરી હતી.
oo ஓம ஸ்
(૫) વિવરણ : હર્ષકુલે ઈ. સ. ૧૮૨૬માં સંસ્કૃત ભાષામાં અવસ્થાનું નિરૂપણ છે. દેઆની રચના કરી હતી.
2
તેમ તેમ (૬) સ્તબક : ગુજરાતી ભાષામાં પાર્શ્વચંદ્રસૂરિએ આની રચના
તેમ
૨૫
કરી હતી.
2
(૭) વિસ્તૃત વિવેચન અને ટીકા-આચાર્ય તુલસીના ૢ વાચના-પ્રમુખત્વમાં આચાર્ય મહાપ્રશ્ને ૧૯૮૪માં પ્રસ્તુતo આગમનો આઘોપાંત હિંદી અનુવાદ કરી પ્રત્યેક અધ્યયનની& ભૂમિકા અને વિસ્તૃત ટિપ્પણો સહિત વિવેચન કર્યું છે. ડૉ.? રશ્મિભાઈ ઝવેરીએ આનો ગુજરાતી અનુવાદ કર્યો છે. (૪) આગમ વિષય-સાર : પ્રથમ શ્રુતસ્કંધ
2
હૈ
2
પ્રથમ સ્કંધના સોળ અધ્યયનો છે
2
2
2
(૧) સમય (સૂત્ર ૮૮). સમય એટલે દાર્શનિક સિદ્ધાંત. સ્વ સમય એટલે જેન-દર્શનના અને ૫૨ સમય એટલે જેનેતર દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન આમાં છે. જૈન સિદ્ધાંતોમાં બોધિ 2 (સમ્યક્ત્વ)નું મહત્ત્વ, કર્મબંધનનાં મુખ્ય કારણો, બંધનમુક્તિના માર્ગો, આદિનું પ્રતિપાદન છે. પછી પંચમહાભૂતવાદ આદિ દસo વાદોની ચર્ચા કરી એકાંતવાદી દર્શનોની નિસ્સારતા બતાવી છે.? જૈનદર્શનનો આત્મપ્રવાદ, લોકસ્વરૂપ અને અહિંસાની ચર્ચા કરી છે.
2
2
&
(૨) વૈતાલીય (વૈતાલિક) (સૂત્ર સંખ્યા-૭૬)
2
2
2
આ અધ્યયનની રચના ‘વૈતાલીય’ છંદમાં ક૨વામાં આવી છે. આના પ્રારંભમાં ભગવાન ઋષભદેવ તેમના અઠ્ઠાણુ પુત્રોને ? ઉપદેશ આપતાં કહે છે કે પ્રાણીની ભોગ ભોગવવાની ઈચ્છા અનંત હૈ છે જે ક્યારેય પણ પદાર્થના ઉપભોગથી શાંત કરી શકાતી નથી. 2 એ માટે આ અધ્યયન દ્વારા વૈરાગ્યને વધારવા માટે અને સંબોધિને પ્રાપ્ત કરી સમાધિમય બનાવવા માટેના સુંદર ઉપાયો દર્શાવે છે. ૨ (૩) ઉપસર્ગ-પરિક્ષા (સૂત્ર સંખ્યા-૮૨) આમાં સંયમ-માર્ગમાં આવતાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો-પરીષહો-ઉપદ્રવોનું જ્ઞાન કરી, એના ૫૨ વિજય મેળવી, સમતા રાખવાની ચર્ચા છે. આમાં ચાર ઉદ્દેશક અને ૮૨ શ્લોક ૢ છે. પ્રથમમાં ઠંડી, ગરમી, યાચના, વધ, આક્રોશ, સ્પર્શ, લોચ, બ્રહ્મચર્ય, વધ-બંધન આદિ પ્રતિલોમ (પ્રતિકૂળ) ઉપસર્ગોનું હૈ 2 નિરૂપણ છે. બીજામાં સૂક્ષ્મ પ્રકારના અનુકૂળ ઉપસર્ગો-સંગ, ' વિઘ્ન અને વિક્ષેપ-દ્વારા થતી માનસિક વિકૃતિનું વર્ણન છે. ત્રીજામાં અધ્યાત્મમાં થવાવાળા વિશાદનું કારણ-નિવારણ છે અને ચોથામાં કુતીર્થિકોના કુતર્કોથી માર્ગ ભૂલેલા લોકોની યથાર્થ
2
2
2
2
(૪) સ્ત્રી-પરિજ્ઞા-(સૂત્ર-સંખ્યા ૫૬) આમાં સ્ત્રી દ્વારા ઉત્પન્ન તેને અનુકૂળ પરીષહોથી થતા વિષમ પરિણામનું સુંદર વર્ણન છે. સ્ત્રી
2
તેમ