________________
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
| પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 90 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 છું ૨ સંખ્યામાં અન્ય ધર્મી પણ છે, આ સર્વે પ્રાજ્ઞ જિજ્ઞાસુ વાચકો છે. વિગતો, આ સર્વે આગમોમાં છે. આગમાં વિશ્વના સમગ્ર છે આ બન્ને વાચક વર્ગને જૈન શાસનના જ્ઞાન વૈભવ જેવા વિષયોનું દર્શન કરાવે છે. અણુ-પરમાણુનું પૃથ્થકરણ અહીં છે, જે હું આગમોનો પરિચય થાય એ હેતુથી આ અંક તૈયાર કરવાની અમને વિશ્વની પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ આગમોમાં છે. $ ભાવના થઈ.
આ અંકના સંપાદક શ્રી ગુણવંત બરવાળિયાના સંપાદકીય ૨ આગમો વિશે આવી પરિચયાત્મક પુસ્તિકાઓ ભૂતકાળમાં લેખમાં આ વિશે વિસ્તૃત વિવરણ છે. જિજ્ઞાસુને એ વાંચવા ૨ છે તૈયાર થઈ હશે. વર્તમાનમાં પણ થઈ છે, પરંતુ અમારી પાસે વિનંતિ. 2 સર્વ પ્રથમ ઈ. સ. ૧૯૫૪માં પ્રો. હીરાલાલ કાપડિયા દ્વારા ક્ષણ માટે આપણને વિચાર આવે કે કોઈપણ સાધનો વિના હૈ 6 સુરતથી પ્રકાશિત “પિસ્તાલીસ આગમો'-સંક્ષિપ્ત રૂપરેખા નજરે જગતના આટલા વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ એ મહાપુરૂષોએ કઈ છે $ પડી, પરંતુ એમાં વિસ્તાર નથી, ત્યારબાદ બીજી પુસ્તિકા રીતે પ્રાપ્ત કરી હશે? કારણ કે એ મહાન આત્મા કેવળજ્ઞાની છે શ્રે યુગદિવાકર પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ પ્રેરિત શ્રી ગુણવંત હતા. એ સૂક્ષ્મ પ્રજ્ઞાને આપણા કોટિ કોટિ પ્રણામ હો. ૨ બરવાળિયા સંપાદિત-ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ “આગમ' જૈન શાસનના સમગ્ર બંધારણનો પાયો આ આગમ ગ્રંથો છે
પ્રાપ્ત થઈ. અમારે માટે તો દોડવું હતું ને ઢાળ મળી ગયો. હૃદય છે. હું અને બુદ્ધિએ પડઘો પાડ્યો કે જે પરિકલ્પના આગમ અંક વિશે ભગવાન મહાવીર પછી વર્ષો સુધી આ શ્રુત જ્ઞાનની યાત્રા છે $ અમે કરી છે એ માટે શ્રી ગુણવંતભાઈ સક્ષમ છે અને અમે અમારા કંઠોપકંઠ રહી. ૨ આ મિતભાષી મિત્ર ઉપર હક જમાવી દીધો. અમારી પરિકલ્પના આ જ્ઞાનને શબ્દબદ્ધ-લિપિબદ્ધ કર્યું ઈ. સ. ૪૫૪-૪૫૬માં ૨ ૨ સમજાવી કે જે જૈનો આગમથી પરિચિત નથી એમને આગમનો શ્રી દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ, સૌરાષ્ટ્રના વલ્લભીપૂરમાં ૫૦૦ છે હૈ વિગતે પરિચય કરાવવો અને અન્ય ધર્મી બૌદ્ધિક વાચકોને જૈન આચાર્યોના સહયોગથી. આ સર્વના આપણે ઋણી છીએ. આ હું શાસનના આ ભવ્ય જ્ઞાન ભંડારની માહિતી આપવી, એ માટે શાસ્ત્ર ભંડાર લિપિબદ્ધ ન થયો હોત તો આજે આપણી પાસે શું છે $ આ ૪૫ આગમો માટે પૂ. મુનિ ભગવંતો અને વિદ્વાન શ્રાવકો હોત? વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટેના મહાન વિચારો છે ૨ પાસે લેખો લખાવવા અને આ પરિશ્રમિક કાર્ય આરંભાયું અને અને ચિંતનોથી જગત વંચિત રહી ગયું હોત. પરિણામ આપના હસ્તકમળમાં છે.
આ લિપિબદ્ધ શ્રુતજ્ઞાનના સંવર્ધન અને રક્ષા માટે શ્રત છે 2 અહિંસા, સંયમ અને તપ તરફ જીવને પ્રયાણ કરાવનાર આ ભક્તિના તત્ત્વને સ્વીકારી આ લિપિયાત્રા ગતિ કરે એ માટે છે હું આગમો છે. આ=આત્મા તરફ ગમ=ગમન કરાવે તે આગમ છે. પુત્થના એટલે પુનઃ પુનઃ લખો એ સૂત્રને શ્રાવકના કર્તવ્યોમાં છે $ આગમની વાચના જીવને કર્મક્ષયનો માર્ગ દર્શાવી મોક્ષ પ્રાપ્તિની સ્થાન મળ્યું, શ્રુત લેખન દ્વારા શ્રુતરક્ષાનો મંત્ર સ્થાપિત થયો છે ૨ સાધના અને સિદ્ધિ દર્શાવે છે. જીવન જીવવાની કળા શિખવે છે, અને આ આગમો અને અન્ય શાસ્ત્રો પ્રથમ તાડ પત્ર ઉપર, પછી ૨ ૨ આત્મજ્ઞાનના પ્રદેશનો માર્ગ દર્શાવે છે, અને એમાં આત્માથી કાગળ ઉપર લહિયાઓ લખાતા રહ્યા, ભારતના ખૂણે ખૂણે ૨ છે પરમાત્મા સુધીની યાત્રા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને લખાતા રહ્યાં, પુનઃ પુનઃ લખાતા રહ્યાં, અને વર્તમાન મુદ્રણકળા છે $ વનસ્પતિમાં જીવ છે એનું દર્શન આગમો કરાવે છે. શરીર વિજ્ઞાન સુધી એ પહોંચી શક્યા. લહિયાઓ પુનઃ લેખનમાં કદાચ ભૂલો
તેમજ ભૂસ્તર અને ખગોળ શાસ્ત્રની દૃષ્ટિનું દર્શન કરાવે છે. કરે પણ મુદ્રણની અનેક નકલો શુદ્ધિકરણ સાથે મુદ્રિત થાય એટલે ૨ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા છત્રીસ હજાર પ્રશ્નો સર્વ પ્રથમ ભીમસિંહ માણેક અને કલકત્તાથી બાબુ ધનપતસિંહ ૨ છે અને એના ઉત્તરનું વિશાળ આકાશ અહીં છે. રાગથી વૈરાગ અને નામના શ્રાવકોએ આ ગ્રંથોનું સંપાદન કરી છાપવાની શરૂઆત ૨ છે વેરથી ક્ષમાની અનેક કથાઓનો ભંડાર આગમોમાં છે. શ્રમણ- કરી. ૐ શ્રમણી અને શ્રાવક-શ્રાવિકાના આચાર અને જીવન શૈલીની વિગત આ હસ્તલિખિત આગમોના પુનઃ હૃદય ધબકાર માટે પૂ. ૪ શું છે અને વિજ્ઞાન, પર્યાવરણ, યોગ, પદાર્થ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન પૂણ્યવિજયજી મ.સા. અને પૂ. જંબુવિજય મ.સા. તેમજ અનેક છે અને ચૈતસિક શક્તિઓના જ્ઞાનનો ખજાનો, જીવની ગર્ભાવસ્થા, અન્ય પૂજ્ય જૈન મુનિ ભગવંતોએ આ શ્રુતજ્ઞાન સંવર્ધનના ક્ષેત્રમાં ૨ કાળના વિભાગો, શરીરની નાડીઓની સંખ્યા, મરણ સમાધિની અમૂલ્ય પરિશ્રમ કર્યો એ માટે સર્વ જિજ્ઞાસુ જીવ આ પૂજ્યશ્રીઓને છે
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
( ૧ વર્ષનું લવાજમ રૂ. ૨૦૦/-(U.S. $ 20) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 8008
૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180).