________________
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
શંખ શ્રાવકની ધર્મભાવના
જિના-વાચના દોષતો છેદ કરી, રણ-ભાવને દૂર કરો आयावयाही चय सोगुमल्ल
कामे कमाही कमियं खु दुक्खं । छिदाहि दोसं विणएज्ज रागं एवं सुही होहिसि संपराए ।
(વૈવાનિ ૮ - ૪). તું સપનું સેવન કરે અને સુકુમારતાનો ત્યાગ કર. તું કામવાસનાથી પર થઈ જા તો દુ:ખેં પોતે જ નાસી જો. તું દોષનો છંદ કરે અને રાગભાવને દુર કર. એમ કરવાથી તું સંસારમાં સુખી થઈશ. Give up tenderness and strengthen yourself with penance. If you control desires, miseries will run away. Get rid of faults and cut off attachment. Thus you will be happy in this worldly life. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત 'ગિવ વવન'માંથી)
'પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી
૧, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જેન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝુકવું
એટલે નવા નામે ૩, તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન'
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ
માસિક + ૨૦૧૨માં 'પ્રબુદ્ધ જીવન’નો ૬૦મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
શ્રાવસ્તીમાં તેજના અંબાર રેલાઈ રહ્યાં. પૌષધાલયમાં ગઈ, શંખ શ્રાવકને તેણે કહ્યું: શ્રાવસ્તીમાં આજે ભગવાન મહાવીર ‘અરે ! તમે તો પૌષધ લઈને બેસી ગયા ને શિષ્યસમુદાય સહિત પધાર્યા. ચોમેર આનંદનો સોને તો ભોજન માટે નિમંત્ર્યા છે. સૌ તમારી મહાસાગર ધૂધવી ઊઠ્યો, સારોય રાહ જુએ છે. પોલિભાઈ તમને તેડવા માનવમહેરામણ પ્રભુને વંદનાર્થે ઉદ્યાનમાં આવ્યા છે. ચાલો.' ઊમટયો.ભગવાનની દિવ્યવાણી સૌએ સાંભળી શંખે કહ્યું: ‘મેં પષધ લીધું છેહવે ક્યાંય એ પવિત્ર, મંજૂલ-વાણીમાં આત્મશ્રેયની ન જવાય.' સરવાણી હતી.
- પોખ્ખલિ શ્રાવક પાછા વળ્યા. સૌએ દેશના પૂરી થઈ. શંખ શ્રાવકે પોખ્ખલિ સમૂહભોજન કર્યું પણ આ વાત કોઈને ગમી આદિ શ્રાવકોને કહ્યું, ‘સાધર્મિક બંધુઓ ! નહીં. આપણે સૌ આજે સમૂહભોજન કરીએ, સવાર થઈ. પૌષધુ પાર્યો. તેણે પ્રભુનાં ધર્મ કથા કરીએ. સાથે જ પ્રતિક્રમણ ને દર્શન કરીને પારણું કરવું તેમ વિચારીને સ્વાધ્યાય કરીએ.’
સમવસરણમાં પહોંચ્યો. તે સમયે પોખ્ખલિ સોએ હર્ષથી હામી ભણી. સમૂહ ભોજનની અને બીજા શ્રાવકો ત્યાં આવ્યા. શંખને જોઈને વ્યવસ્થા ગોઠવાઈ,
| તેની નજીક ર્યા ન મશ્કરી કરી: જમવાનો સમય થયો ને સૌ આવ્યા, કિંતુ ‘વાહ રે શંખજી ! વાહ ! અમારી સાથે શંખ શ્રાવક ન દેખાયા. પોખ્ખલિ શ્રાવકે આવી મજાક કરી? અમને કહ્યું હોત તો અમે સોને કહ્યું કે, 'તમે સૌ થોડીક રાહ જુઓ. યુ પૌષધ ન કરત? પરંતુ અમને છેતરીને હું હમણાં શંખ શ્રાવકને લઈને આવું છું.' ધર્મ ન કરાય !” | શંખ શ્રાવક સૌ સાધર્મિકજનોથી છૂટા પડીને શંખ શાંત રહ્યો. ભગવાન મહાવીરે સૌને પોતાની હવેલીએ પહોંચ્યા. એમના ચિત્તમાં કહ્યું: ‘ભાઈઓ ! તમે શાંત બનો. શંખની ભક્તિની સરિતા રમણે ચઢી હતી. પ્રભુના દર્શન ધર્મભક્તિની અવહેલના ન કરો. એના મનમાં ને પ્રભુની વાણી ચક્ષુ-સન્મુખ દશ્યો રચતા હતા. ક્યાંય કોઈને છેતરવાની વાત નહોતી અને એમને વધુ ને વધુ ધર્મ કરવાના ભાવ થતા હતા. દર વખતે, આવી વાતમાં, છેતરવાની જ વાત પત્ની ઉત્પલાને શંખ શ્રાવકે કહ્યું: ‘ભંતે, આજે હોય તેવું નથી હોતું. શંખ શ્રદ્ધાળુ છે ને ચતુર્દશી છે મને પૌષધ કરવાની ભાવના થાય ધર્મપ્રિય છે માટે તેને માટે આમ વિચારશો
પૂર્વ તંત્રી મહારાયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
‘સરસ. જે વી આપની ભાવના.' પ્રભુની વાણીનું સત્ય સૌને સ્પર્શી ગયું. ઉત્પલાએ કહ્યું.
શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને શંખ શ્રાવક પૌષધાલયમાં ગયા. શંખશ્રાવક માટે પૂછયું ત્યારે ભગવાને કહ્યું પૌષધવ્રત લીધું.
કે, ‘આ જીવનમાં આદર્શ શ્રાવક ધર્મનું એ સમયે પોખ્ખલિ શંખની હવેલીએ અનુસરણ કરશે અને ક્રમે ક્રમે ઉચ્ચતમ વિકાસ પહોંચ્યા. ઉત્પલાએ વિનયથી આવકાર્યાઃ કરીને અહીં ઉત્સર્પિણી કાળમાં દેવશ્રત નામે ‘પધારો, કહો, શી સેવા કરું ?' છઠ્ઠા તીર્થંકર થઈને મોક્ષમાં જશે.’
પોખ્ખલિએ બધી વાત કરી. ઉત્પલા તરત | આચાર્ય વાત્સલ્યદીપજી મ. સા.