________________
પ્રબુદ્ધ જીવન
એપ્રિલ, ૨૦૧૨
અનેક રીતે વર્ણવી શકાય.
સમાયેલા છે. અનેક કંઢો જેવા કે સુખદુઃખ, ભૂત અને ભવિષ્ય, (૫) દરેક પદાર્થ ગુણો અને ખાસિયત (લક્ષણ) પ્રમાણે અંકાય એક અનેક, સમાન જુદું, કારણ કાર્ય, સારું નરસું, સુંદર કદરૂપું, છે. દરેક પદાર્થમાં કોઈ એક ખાસ ગુણ એવો હોય છે કે જે એને વગેરેનો પૂરો તાગ કાઢવાનું આપણી બુદ્ધિ માટે અશક્ય છે. બુદ્ધિથી બીજા પદાર્થથી જુદો પાડે છે. જેનિઝમની દૃષ્ટિએ વિશ્વના ૬ ભાગ સમજાયેલું સત્ય પૂર્ણ સત્ય નથી હોતું. બુદ્ધિગમ્ય સત્ય હંમેશાં છે અને એ દરેક ભાગ તેના ખાસ લક્ષણના હિસાબે તેને જુદો પાડે મનુષ્યના પૂર્વગ્રહ, શ્રદ્ધા, મિજાજ તથા કાર્ય પર આધારિત હોવાથી છે. પાછા દરેકમાં અમુક ગુણ સરખા પણ છે. જેમ કે મનુષ્ય અર્ધ સત્ય જ હોય છે. બાળકમાંથી યુવાન થાય છે, યુવાનમાંથી પુખ્ત વયનો થાય છે (૧૦) જુદા જુદા વિચારકોએ વિશ્વની બાબતમાં જુદા જુદા અને પુખ્ત વય પછી વૃદ્ધત્વને પામે છે. આ પૂરા ક્રમમાં એનામાં અભિપ્રાયો દર્શાવ્યા છે. આજ સુધીમાં નીચે પ્રમાણે સિદ્ધાંતો મનુષ્ય હોવાનો ગુણ સચવાઈ રહે છે. આ જુદા જુદા રૂપમાં એક જ દર્શાવાયા છે. (૧) શૂન્ય, (૨) અનંત, (૩) વૈતભાવ, (૪) અસ્તિત્વને સ્વીકારવું એ જૈન સિદ્ધાંતના અનેકાંતવાદનો મૂળ પાયો પદાર્થભાવ તથા (૫) નાસ્તિકતા વગેરે. આ દરેક મત વિચારકની
દૃષ્ટિએ સત્ય છે પરંતુ એક પણ સંપૂર્ણ નથી. (૬) જૈન ધર્મમાં જ્ઞાનના પદ્ધતિસરના વિભાગો પાડ્યા છે. (૧૧) નયવાદ એટલે એક પદાર્થને ખાસ દૃષ્ટિથી સમજી અભ્યાસ આધ્યાત્મિક દૃષ્ટિએ મુખ્ય બે ભાગ છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય કરવો તે. ઉમાસ્વાતિની દૃષ્ટિએ જ્ઞાન મેળવવાના બે માર્ગ છે, નય એટલે પદાર્થનો કાયમી ગુણ જે કદી બદલાય નહીં અને વ્યવહાર અને પ્રમાણ. પ્રમાણ એટલે પદાર્થના પૂર્વે ન શોધાયેલા ગુણનું એટલે પદાર્થના વપરાશમાં આવતા સાધારણ ગુણો, દા. ત. ‘આ જ્ઞાન; સત્યને શોધવાની એક રીતનું જ્ઞાન જે શંકા, અચોક્કસતા એક માટીનો કે જો છે' એ નિશ્ચય નય કહેવાય જ્યારે “આ માખણનો અને જીદથી અલિપ્ત હોય. અધૂરા અથવા ખોટા જ્ઞાનનું પરિણામ કુંજો છે' એ ફક્ત વ્યવહાર અથવા ખાસ પદાર્થ ભરેલો કૂંજો છે સત્ય ન હોઈ શકે. મનુષ્યના જ્ઞાન અને અનુભવને સીમા હોવાથી એમ વર્ણવે છે. વિશ્વનું માનસિક અને ભૌતિક પૃથક્કરણ તેની પદાર્થ અથવા વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન ન પામી શકે. આને નય કહે અને કવિધતા વર્ણવે છે. જૈન વિચારસરણી અનુસાર વિશ્વમાં છે. (ન: જ્ઞાતાપિપ્રાય:). અગણિત આત્માઓ છે. પદાર્થ અથવા પુદ્ગલમાં ગુણ અને (૧૨) નય ભલે અમુક ગુણોને બતાવે પરંતુ બીજા ગુણોને સંખ્યાની દૃષ્ટિએ અનેકવિધતા જોવામાં આવે છે.
નકારે નહીં. જ્યારે આપણે સુવર્ણના રંગનું વર્ણન કરીએ ત્યારે (૭) આજના વિજ્ઞાનની અણુશોધ જેની વિચારસરણીમાં ઘણી તેના વજન, શુદ્ધતા ઇત્યાદિ ગુણોને નકારતા નથી. જૂની છે. એક અણુમાંથી અનેક અણુઓ ઉત્પન્ન થાય છે. અણુઓ
(૧૩) પૂજ્યપાદની દૃષ્ટિએ નય એટલે કોઈ પદાર્થના (બીજા અનંત અને દુન્યવી બંને હોઈ શકે. અવકાશના પણ અનેક અવકાશી વિ.
વિરોધ વગ૨) અનેક ગુણોમાંનો ખાસ એક ગુણ નક્કી કરવાનું બિંદુઓ અથવા પ્રદેશો હોય છે. કાળના પણ ખાસ વિભાગો હોય
સાધન અથવા ખાસ એક ગુણનું વર્ણન કરવાની રીત. આ રીતના છે જેને કાલ અણુ કહેવામાં આવે છે. આ કાલ અણુઓને કલાક,
બે ભાગ છે. (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક. મિનિટ, સેકન્ડ, મહિનો, વર્ષ એવા વ્યવહારિક નામો આપણે
દ્રવ્યાર્થિક રીતે સામાન્ય ગુણોનું વર્ણન કરે છે જ્યારે પર્યાયાર્થિક આપેલા છે. આજ રીતે ગતિ સ્થિતિમાં પણ અનેક અવકાશબિંદુઓ
રીતે તેના થતા રૂપાંતરોનું વર્ણન કરવામાં આવે છે. નયના પાછા છે. તલમાં જેમ તેલ સમાયેલું છે તેવી જ રીતે આત્મામાં ગતિ અને
સાત ભાગ છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) સ્થિરતા છે. બંને એકબીજાને સંલગ્ન છે. જેવી રીતે ether પુરા
ઋજુ સુત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂદ્ધ અને (૭) એવંભુત. અવકાશમાં વિસ્તરે એટલે કે electro- mangnetic મોજાંઓ સઘળે * પ્રસરાવે છે. જૈન સિદ્ધાંત અનુસાર બધા પદાર્થો (પુગલ) સત્યતા
પ્રથમ ત્રણ ભાગ દ્રવ્યાર્થિક નયના છે જ્યારે છેલ્લા ચાર ભાગ અને અનેકતા ધરાવે છે.
પર્યાયાર્થિક નયના છે. (૮) દરેક પુદગલમાં રૂપાંતર પામવાની શક્યતા છે તેમજ તેના (૧૪) પરમ સત્યના અનેક ગુણો છે તેથી તેને અનેક રીતે અનેક વિભાગો છે. કોઈ પણ પદાર્થને સમજવા માટે તેના વિશેની પામી શકાય અથવા જોઈ શકાય. જૈન સિદ્ધાંતે તેના સાત ગુણો પૂરી જાણકારી મેળવવી જોઈએ. જે ફક્ત સર્વજ્ઞને માટે જ શક્ય છે. પર જ ખાસ ભાર આપ્યો છે તેથી હું એ સાત ગુણો વિષે જ કહીશ. એક જ પદાર્થ જુદા જુદા રૂપે આ વિશ્વમાં આવે છે, તેથી પદાર્થનું (૧) નૈગમ નય એટલે જે હજુ શોધવાનું છે અથવા મેળવવાનું વર્ણન સાત રીતે કરી શકાય.
છે તેને પામવા માટેની અલંકારી દૃષ્ટિ. પૂજ્યપાદજીએ આને માટે (૯) આપણું વિશ્વ ગુંચવણો ભરેલું છે અને તેમાં અનંત સત્યો સુંદર દૃષ્ટાંત આપી આ સમજાવ્યું છે. એક મનુષ્ય પાણી, અગ્નિ