________________
૧૨ પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૨ જ સિગ્નલની લીલી બની થઈ તો પ્રસન્ન થઈ ગયા. મનનો સિસ્મોગ્રાફ ફોનની ઘંટડી સતત વાગ્યા કરે, ફોન પર ફોન આવ્યા કરે તો ચાલ્યા જ કરે છે. પાંચેય ઈન્દ્રિયોથી કંઈક ને કંઈક ઝીલ્યા જ કરીએ નારાજ થઈએ. ઈચ્છીએ આ ફોન બંધ થઈ જાય તો સારું. અને આપણું છીએ. તેમાં પણ આંખોથી તો સૌથી વધુ. એટલે તો મનને એકાગ્ર ધાર્યું થાય અને ફોન બંધ થઈ જાય તો પાછા નારાજ થઈ જઈએ. કરવા આંખોને ઢાળી દેવાનું કહે છે. છતાં મનમાં તો ઘંટી ચાલ્યા જ કઈ પળે તેડું આવશે, એ તો જાણતા નથી. અને એ પળોમાં અશુભ કરે છે. વિચારો ખૂટતા જ નથી.
મનોદશા હશે, મનમાં યુદ્ધ ચાલતું હશે તો!? આપણી મુશ્કેલી એ છે કે, પ્રસન્નચંદ્રમુનિ જેવા કે એનાથીય આકરા પ્રસન્નચંદ્ર રાજર્ષિની આ કથાનું સતત સ્મરણ રહે તો ય સારું. નકારાત્મક વિચારો તો ઝટ આવી જાય છે, પણ સકારાત્મક, હવે સમજાયું ને! પ્રસન્નચંદ્રને મળવું હોય તો દર્પણમાં જુઓ. આત્મબોધના, પ્રતિક્રમણના, ભૂલ સ્વીકારના, સરળતાના વિચારો આપણી અંદર જ એક પગે ઊભા રહી તપ કરતા પ્રસન્નચંદ્ર હાજરાહજૂર ઝટ આવતા નથી.
મનને વશ કરવાના, મનને જીતવાના, શુભ વિચારો લાવવાના ધર્મની વાતોને મનોવિજ્ઞાનથી નિહાળીશું તો યુવાવર્ગને વધુ ગમશે. ધર્મે અનેક રસ્તા દર્શાવ્યા છે. સાવ સરળ, સીધા ને સર્વસુલભ ઉપાયોમાં (કથાસંદર્ભ: “જૈન શાસનના ચમકતા હીરા” નામસ્મરણ, મંત્રજાપ, પૂજાપાઠ, સત્સંગ, ગુરુવંદન, સ્વાધ્યાય, -સંપાદક હરજીવનદાસ વાડીલાલ શાહ)
* * * સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન વગેરે અનેક દર્શાવી શકાય. સાધક ૧૪૩૨૬, સમુદ્રદર્શન, જે. પી. રોડ, અંધેરી (પ.), મુંબઈ- ૪૦૦૦૫૩. માનવીને મળતાં મન પ્રસન્ન થાય છે.
મો. : ૯૮૨૦૬ ૧૧૮૫૨.
શ્રવણ ભક્તિનો મર્મ સમજવો રહ્યો
પ્રશશિકાંત લ. વૈધ.
પશ્ચિમની સંસ્કૃતિમાં માતાપિતાની શ્રેષ્ઠ કક્ષાની ભક્તિ દર્શાવતી સંસ્કૃતિ અને સંસ્કારની વાત કરતા હતા. આખરે ત્યાંથી વિદાય થયા. કથા આવતી હશે કે નહિ તેનો ખ્યાલ ઓછો છે, છતાં ત્યાં માતા- એ જ સોસાયટીમાં પેલા બે મિત્રો બીજે ગયા. જાણવા મળ્યું કે પહેલાં પિતાનો પ્રેમ દર્શાવતી કથા તો જોવા મળે છે..પણ આપણે ત્યાં જ્યાં બે મિત્રો ગયેલા એમના માતાપિતા વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવતાં માતાપિતાની સર્વશ્રેષ્ઠ ભક્તિ દર્શાવતી કથા શ્રવણની છે, જે અદ્વિતીય હતાં. મકાનનું નામ હતું “માતૃવંદના'. સમાજમાં આવો ઢોંગ જોવા છે. શ્રવણ માતાપિતાને કાવડમાં બેસાડી, ખભે એમનો ભાર ઊંચકીને મળે છે. મને એવા કુટુંબની ખબર છે જે ફક્ત એક જ રૂમ રસોડાવાળા યાત્રા કરાવવા નીકળ્યો છે અને શિકાર કરવા નીકળેલા દશરથ રાજાના મકાનમાં રહે છે. તે કુટુંબની આવક પણ ખૂબ મર્યાદિત છે, પણ ત્યાં બાણથી વીંધાય છે અને મૃત્યુ પામે છે...શ્રવણના દુ:ખી માતા દશરથને માતાપિતાની સેવાચાકરી સારી થાય છે. દીકરો સંસ્કારી છે એમ જણાય શાપ આપે છે..‘તને પણ પુત્ર વિયોગ થશે, જેવો મને થયો.” શ્રવણ છે. વર્ષો પહેલાંની વાત છે. અમારે ત્યાં એક માજી આવ્યાં. માતાજીએ કથા આજે પણ સૌ જાણે છે...પુત્ર માતાપિતાની સારી સેવા ચાકરી એમને મદદરૂપ થવા કંઈ આપ્યું. મેં માજીને પૂછ્યું, “શું તમારે દીકરા કરે તો સમાજ તેને શ્રવણની ઉપમા આપે છે.
નથી?” માજીએ કહ્યું, “ભાઈ, મારે ચાર દીકરા છે. બધા સુખી છે. આપણી ઋષિ પરંપરામાં શ્રવણ ભક્તિનું મૂલ્ય હજુ પણ જોવા એક તો શિક્ષક છે, પણ મને કોઈ રાખવા તૈયાર નથી...એટલે ભીખ મળે છે. જો કે યુરોપની અસર કે હવા આપણે ત્યાં પણ શરૂ થઈ છે. માંગીને દિવસો પૂરા કરું છું. દીકરા હોય કે ના હોય શું ફેર પડે?' આપણે ત્યાં સંયુક્ત કુટુંબ ઓછાં થતાં જાય છે અને વિભક્ત કુટુંબ માજીની વ્યથા જાણીને દુઃખ થાય છે. વધતાં જોવા મળે છે. આના સામાજિક કારણો છે. જેનો સ્વીકાર કરવો આપણી સંસ્કૃતિમાં અને શાસ્ત્રોમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો જ રહ્યો. આજે વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધી રહી છે. જ્યાં વૃદ્ધો ઈચ્છાથી ભવ અને આચાર્ય દેવો ભવની શ્રેષ્ઠ ભાવના જોવા મળે છે. માતાપિતા કે ઈચ્છા વિના ત્યાં દાખલ થાય છે અને ત્યાં જિંદગી વિતાવે છે. ત્યાં અને આચાર્ય (ગુરુ) વંદનીય છે, પૂજનીય છે. પહેલાં આવું ન હતું, પણ વેઈટિંગ લિસ્ટ લાંબું હોય છે. વૃદ્ધાશ્રમની ખોટી ટીકા કરવા જેવી પણ આજે આ ચિત્ર જોવા મળે છે. બધા ભૌતિક સુખમાં ડૂબેલા છે. નથી, ઘણીવાર એમ જણાય છે કે ઘર કરતાં વૃદ્ધોને ત્યાં શાંતિ હોય ધર્મ એટલે ફરજ, પણ ભાગ્યે જ કોઈ આને સમજે છે. પશ્ચિમના છે. ઠીક, એક વાત સ્પષ્ટ છે કે વૃદ્ધોની સમસ્યા સાચા અર્થમાં સમસ્યા દેશોમાં ફાધર્સ ડે, મધર્સ ડે અને વેલેન્ટાઈન ડે ઉજવાય છે. ફક્ત એક જ બની રહી છે, કારણ કે સુખી દીકરા પણ માતાપિતાને એમની સાથે દિવસ માટે...બસ, પછી પુત્રો છૂટા પડી જાય. આપણે ત્યાં તો મારાખવા તૈયાર નથી. એક રમૂજી ઘટના યાદ છે. બે મિત્રો એક ઘરમાં બાપ સદાય સાથે હોય.આ સહજ સ્થિતિ છે. માતાપિતાના આપણે ગયા. ઘરના માલિકે એમનું ભવ્ય સ્વાગત કર્યું. સુંદર વાતો થઈ. ભાઈ સૌ ઋણી છીએ એ વાત યાદ રાખવા જેવી છે.