________________
જૂન, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
૨૧ અનેક કારણોથી સમય સમય પર એમાં પરિવર્તન થતું આવ્યું છે.
દિવસ સુધી પાણી, દૂધ-અમૃતનો સતત વરસાદ, પરંતુ મૂળ દ્રવ્યોનો નાશ કે ઉત્પાદ ક્યારેય થતો નથી. આ કારણે જૈન
યોગ્ય વાતાવરણનું નિર્માણ. વનસ્પતિની ઉત્પત્તિ ધર્મ અનેક મુક્તાત્માની સત્તાનો સ્વીકાર કરે છે પણ તેમને સૃષ્ટિકર્તા
અને ભૂગર્ભમાં રહેલ મનુષ્યો પ્રાણીઓનું બહાર નથી માનતા.
આવવું અને મનુષ્યોનું શાકાહારી બનવું. પ્રથમ ઉપર જણાવેલ છ દ્રવ્યોમાંથી ધર્મ, અધર્મ અને આકાશ સંપૂર્ણપણે
આરાની સમાપ્તિ. અમૂર્ત છે. એટલે કે રંગ, ગંધ, સ્પર્શ, રસ અને આકાર રહિત છે. ૩. ત્રીજો આરો- લોકોમાં બૌદ્ધિક વિકાસ, શરીર અને આયુષ્યનું જ્યારે જીવ દ્રવ્ય પુગલના સંયોગથી મૂર્તત્વ પ્રાપ્ત કરે છે. બાકી શુદ્ધ
ક્રમશઃ વધવું. આત્મદ્રવ્ય પણ અમૂર્ત એટલે કે નિરંજન નિરાકાર છે. જૈન દાર્શનિકોએ ૪. ચોથો આરો- ચોવીસમા તીર્થંકરનો જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, સમય (કાળ)ને પણ એક દ્રવ્ય તરીકે માન્યું છે. એ જૈન દર્શનની વિશેષતા
નિર્માણ તથા ૨ કોડાકોડી સાગરોપમ પ્રમાણના છે. તે પણ અમૂર્ત છે. માત્ર કાર્યથી તેનું અનુમાન જ કરી શકાય છે.
ચોથા આરાની શરૂઆત. કુલકરોની શરૂઆત. ટૂંકમાં, આ સમગ્ર બ્રહ્માંડની દરેક ચીજ-વસ્તુ પછી તે સૂક્ષ્મ હોય કે ૫. પાંચમો આરો- કુલકર પ્રથાનો અંત અને યુગલિક પ્રથાની સ્થૂળ હોય, દૃશ્ય હોય કે અદૃશ્ય હોય, અનુભવગમ્ય (ઈન્દ્રિયગમ્ય)
શરૂઆત. ૩ કોડાકોડી સાગરોપમ પ્રમાણના હોય કે અનુભવાતીત (ઈન્દ્રિયાતીત), દરેકનો સમાવેશ માત્ર પુદ્ગલ
પાંચમા આરાની શરૂઆત અને પુગલ સંયુક્ત જીવતત્ત્વમાં થઈ જાય છે. અને પુગલ દ્રવ્યના ૬. છઠ્ઠો આરો– ૪ કોડાકોડી સાગરોપમ પ્રમાણના છઠ્ઠા આરાની (mater) અતિસૂક્ષ્મતમ કણ કે જેના બે ભાગ ક્યારેય કોઈ પણ કાળે
શરૂઆત ને સમાપ્તિ. આ ઉત્સર્પિણીના છઠ્ઠા થયા નથી, થતા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેના બે ભાગ થવાની
આરાની સમાપ્તિ છે. શક્યતા પણ નથી, એવા અતિસૂક્ષ્મતમ કણને પરમાણુ કહેવામાં આવે ઉત્સર્પિણીના અંતિમ છઠ્ઠા આરાની સમાપ્તિ અને તેટલા જ છે. આવા સૂક્ષ્મતમ પરમાણુઓ ભેગા થઈ જગતની કોઈપણ વસ્તુનું પ્રમાણવાળા અવસર્પિણીના પ્રથમ આરાની શરૂઆત. નિર્માણ કરવાને શક્તિમાન છે. પુદ્ગલ દ્રવ્યમાં, જૈન સિદ્ધાંત પ્રમાણે ૧. પહેલો આરો– ૪ કોડાકોડી સાગરોપમ પ્રમાણના પહેલા અનંતશક્તિ છે. જો કે આત્મા (શુદ્ધ જીવતત્ત્વ)માં પણ અનંતશક્તિ
આરાની સમાપ્તિ. છે, પણ તે બંનેમાં મોટો તફાવત એ છે કે આત્માની શક્તિ સ્વનિયંત્રિત ૨. બીજો આરો- ૩ કોડાકોડી સાગરોપમ પ્રમાણના બીજા છે, જ્યારે પુગલની શક્તિ પરનિયંત્રિત છે.
આરાની શરૂઆત. ઉપર અગાઉ આપણે જે વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણેનું મિ. કાર્લ ૩. ત્રીજો આરો- બીજા આરાની સમાપ્તિ અને ૨ કોડાકોડી સેગન અને ચાર્લ્સ ડાર્વિન લિખિત ‘ઑરિજિન ઑફ સ્પેસીસ'માં આપેલા
સાગરોપમ પ્રમાણના ત્રીજા આરાની શરૂઆત. ચાર્ટ મુજબ “કૉસ્મિક કૅલેન્ડર' જોયું. તે અને જૈન ધર્મ પ્રમાણે જે
કુલકરોની પ્રથાની શરૂઆત. કાળચક્ર છે, તે બંનેમાં ઘણું સામ્ય છે.
૪. ચોથો આરો- કાળમાન ૧ કોડાકોડી સાગરોપમ તેમાંથી જૈન સિદ્ધાંત આધારે કાળચક્રના બે ભાગ છે. ઉત્સર્પિણીકાળ અને
૪૨,૦૦૦ હજાર વર્ષ ઓછાં. ત્રીજા આરાની અવસર્પિણીકાળ. આમાં અવસર્પિણી કાળ તે જ આપણા આધુનિક
સમાપ્તિ અને ચોથા આરાની શરૂઆત. કૉમિક કેલેન્ડરનો સમય ચાલી રહ્યો છે. અવસર્પિણી કાળ અને ૫. પાંચમો આરો- ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણના પાંચમા આરાની ઉત્સર્પિણી કાળના મુખ્ય છ છ ભાગ. જેને આરાના નામથી સંબોધવામાં
શરૂઆત. આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિ, વિકાસ આવે છે. આમ કુલ મળીને બાર આરા એટલે કે એક કાળચક્ર પૂરું
અને વિનાશ. મનાય છે.
૬. છઠ્ઠો આરો
૨૧,૦૦૦ વર્ષ પ્રમાણનો આરો. નીચે દર્શાવેલ કાળચક્રના ચાર્ટમાં પહેલાં ઉત્સર્પિણીકાળ અને પછી
વાતાવરણનું છિન્ન-ભિન્ન થવું. સૂર્યના અવસર્પિણી કાળની વિગતો આપેલી છે.
અસ્ટ્રાવાયોલેટ કિરણોનું સીધું પૃથ્વી પર પડવું. ૧. પહેલો આરો- અત્યંત વિકટ જીવન પરિસ્થિતિ. મનુષ્યો અને
મનુષ્યો તથા પ્રાણીઓનું ભૂગર્ભમાં જવું અને પ્રાણીઓના ભૂગર્ભ આવાસ-રહેઠાણ અને તેમાં
વનસ્પતિનો નાશ થવો. જીવનની અત્યંત વિકટ ક્રમે કરીને શુભવર્ણ, ગંધ તથા આયુષ્ય અને
પરિસ્થિતિ. સંઘયણ બળમાં થોડી થોડી વૃદ્ધિ. મનુષ્યો સંપૂર્ણ આમ છઠ્ઠા આરાની સમાપ્તિ અને ઉત્સર્પિણીની પુનઃ શરૂઆત. માંસાહારી.
ટૂંકમાં જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ઉત્સર્પિણીમાં ક્રમે ક્રમે વિકાસ ૨. બીજો આરો- સામાન્ય દુઃખમય જીવન. તેમાં પ્રથમ સાત સાત થાય છે અને તેમાં શારીરિક મજબૂતાઈ, દેહમાન (ઊંચાઈ), આયુષ્ય