________________
જૂન, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
૨૯ ગયાં હતાં, તેથી તેમાં વસવાટ થાય એ ઈચ્છનીય હતું. ૧૯૪૮ના સમયમાં સોસાયટી સાવ ભેંકાર લાગે. વળી નિર્જન સ્થળ હોવાથી અરસામાં વિશાળ કમ્પાઉન્ડ સાથેનો એક આખો બંગલો ફક્ત ૫૫ અનિષ્ટ તત્ત્વો પણ અહીં સસ્તામાં બંગલો ભાડે રાખીને રહેવાનું પસંદ રૂપિયાના ભાડામાં મળતો હતો. આટલી ઓછી રકમનું ભાડું હોવા કરતા હતા. છતાં બહુ ઓછી વ્યક્તિઓ અહીંવસવા આવતી હતી. એક તો સોસાયટી આમ, પોતાની આસપાસની પરિસ્થિતિ ઘણી મુશ્કેલ હતી, પણ નદીકાંઠે હતી, ખેતરની જમીન પર તૈયાર થઈ હતી. દિવસે સાપ ફરતા એની સાથોસાથ આવા નિર્જન સ્થળના બીજા પ્રશ્નો ઘણા વિકટ હતા. દેખાતા, તો રાત્રે ખેતરોમાં શિયાળ ભેગાં થઈને અંધારી રાતને ભેદતી પણ આ બધાની કોણ ચિંતા કરે ? ‘હિંમતે મર્દા'ના સર્જક જયભિખ્ખું બૂમો પાડે. મચ્છરોનો મહોત્રાસ. કોઈ કોઈ વાર ચોરી કરવાના આમાંના એકેય પ્રશ્નથી મૂંઝાયા વિના માર્ગ કાઢવાનું નક્કી કરતા અને આશયથી ભરબપોરે ચોર આંટા પણ લગાવતા.
એમના સ્વભાવમાં એક એવી જીદ હતી કે જે નક્કી કરતા, તે પાર આવી પરિસ્થિતિમાં દિવસે કોઈ મળવા માટે આવે તો દૂર આવેલા પાડવા માટે કયારેય પાછું પગલું ભરવા તૈયાર રહેતા નહીં. એકાંતની રોડ પરથી ક્યાં જવું તે માર્ગ કોઈને જડે નહીં. ચા બનાવવા માટે શોધ આ યુવાન સર્જકને એક નવા જ માહોલમાં લાવી મૂકે છે. નજીકમાં ક્યાંય દૂધ ન મળે, કોઈ કરિયાણું વેચનાર વેપારી નહીં,
| (ક્રમશ:) દળવાનો સંચો નહીં, નજીકમાં ક્યાંય બાળકોને ભણાવવાની સ્કૂલ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, નહીં અને બીમારીમાં તાત્કાલિક બોલાવી શકાય તેવા કોઈ ડૉક્ટર અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. પણ નહીં. વળી પુરુષ નોકરી કરવા ગયા હોય, ત્યારે એ સિવાય બાકીના મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
| અનુગ્રહ | ડૉ. રણજિત પટેલ (અનામી)
આમ તો અનુગ્રહનો સામાન્ય અર્થ કૃપા, દયા, મહેર, ઉપકાર, સ્વીકાર્ય વિચાર ગણીને ભક્તિનું નિરૂપણ થયું છે. પાડ, આભાર થાય છે પણ એનો વિશેષ સંબંધ તો ભક્તિ સાથે છે. પરમાત્મા સાથે ઐક્ય દરેક ભક્તની ઝંખના હોય છે. પરંતુ આ વેદો આપણા પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો છે. ઋગ્વદના સાતમા મંડળમાં ઝંખનાની પરિપૂર્તિ, મનુષ્ય પ્રયત્ન દ્વારા નહિ પરંતુ પરમ કૃપાળુના કવિ વસિષ્ઠ વારંવાર વરુણ દેવને પોતાના બધા અપરાધ ક્ષમા કરી, અનુગ્રહ દ્વારા જ થઈ શકે. પરમતત્ત્વની ઈચ્છા એટલે અનુગ્રહ. પાપમાંથી મુક્ત કરી, તેમના ભક્ત તરીકે સ્વીકારવા વિનંતી કરે છે. કઠોપનિષદ્ પણ આવા અનુગ્રહની વાત કરે છે. (૧-૨-૨૦), ઋગ્યેદ સંહિતાની દેવતાઓ જેવી કે અદિતિ, હિરણ્યગર્ભ, વિશ્વકર્મા, ભાગવત પણ, પરમાત્માનું ભક્તને ભગવદ્ગીતાના દશમા અધ્યાયના ત્વષ્ટા, પ્રજાપતિ, પુરુષ અથવા વિરાટ, અગ્નિ, મિત્ર, ઈન્દ્ર, વિષ્ણુ, શ્લોક-૧૦-૧૧માં આ વાત જણાવી છે. સૂર્ય, પૂષા, અશ્વિનો, યમ, રુદ્ર, મરુત્, વાત, પર્જન્ય, ઉષા, તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ વાસ્તોષ્યતિ, ક્ષેત્રપતિ, બ્રહ્મણસ્પતિ, સોમ, આપઃ, શ્રી-શ્રદ્ધા વગેરે દદામિ બુદ્ધિયોગ તં યેન મામુપયાન્તિ તેના ૧૦ || છે તેમાં વરુણનું સ્થાન વિશિષ્ટ છે. “ધર્મ વર્ણન'માં આચાર્ય શ્રી નિરંતર મારા ધ્યાનમાં લાગી રહેલા અને પ્રેમપૂર્વક મારી ભક્તિ કરનાર આનંદશંકરભાઈ ધ્રુવ જણાવે છે તે પ્રમાણે પરમાત્માનું સર્વને આવરીને ભક્તોને હું આ તત્ત્વજ્ઞાનરૂપ યોગ આપું છું જેથી તેઓ મને જ પ્રાપ્ત થાય છે. (વીંટીને) રહેતું સર્વજ્ઞ અન્તર્યામી સ્વરૂપ તે વરુણ. એ રાજા છે, સમ્રાટ તેષામેવાનુકમ્પાર્થ મહમજ્ઞાનજે તમઃ | છે, પ્રાણીમાત્ર એના નિયમથી બંધાયેલાં છે. એનો પવિત્ર નિયમ તે નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા // ૧૧ || વ્રત' કહેવાય છે. એ નિયમ પોતે પાળે છે અને આપણે પાળીએ એમ (હે અર્જુન!) તેમની ઉપર અનુગ્રહ કરવાને કાજે, સ્વયં હું તેમના ઈચ્છે છે. પ્રાણી માત્રના સારા-ખોટા કર્મો એ જુવે છે. એની દૃષ્ટિ અંતરમાં એકભાવે સ્થિત થઈને, અજ્ઞાનથી ઉત્પન્ન થતા અંધકારને વિશાળ છે. અન્તરિક્ષમાં ઊડતાં પક્ષીઓનો અને દરિયામાં ફરતા પ્રકાશમય તત્ત્વજ્ઞાનરૂપ દીપક દ્વારા નષ્ટ કરું છું. વહાણોનો માર્ગ એ જાણે છે. મતલબ કે કવિ-ઋષિ-મનીષિ વસિષ્ઠ શ્રીમદ્ વલ્લભાચાર્યે અનુગ્રહ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. સંપૂર્ણ પરમાત્માના સર્વને આવરીને રહેલા અન્તર્યામી સ્વરૂપ પાસે પાપમુક્તિ બિનશરતી શરણાગતિથી ભક્તોને અનુગ્રહનો અધિકાર પ્રાપ્ત થાય કાજે ક્ષમાની યાચના કરી ભક્ત તરીકે સ્વીકારવા પ્રાર્થના કરે છે, છે. તેમને કર્મબંધન પ્રાપ્ત થતાં નથી. પોષણ તદનુગ્રહ: પરમાત્માની વિનંતી કરે છે. ભક્તિ સાથે સંકળાયેલા અનુગ્રહનું આ બીજ કહી કુપા તે પોષણ અથવા પુષ્ટિ. શ્રી વલ્લભાચાર્ય પ્રતિપાદિત યદાન્ત જે શકાય. ત્યારપછી ભક્તિ અંગેના નારદ, શાંડિલ્ય, શંકર, રામાનુજ, શુદ્ધા દ્વૈત અથવા બ્રહ્મવાદ અથવા પોષણ તદનુગ્રહ: એ વ્યાખ્યાનુસાર મદન, નિમ્બાર્ક, ગીતા અને ભાગવતના પ્રપત્તિ અને ભક્તિ અંગેના પુષ્ટિ-માર્ગ પણ કહેવાય છે. આવા અનુગ્રહ વિના સારા કર્મો પણ વિચારોમાં અનુગ્રહનો સ્પષ્ટ નિર્દેશ નહિ, પરંતુ અનુગ્રહનો એક ફળ આપતાં નથી. માટે નવધાભક્તિ વડે પરમાત્મામાં સંપૂર્ણ સમર્પણ