________________
જૂન, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
'પ્રબુદ્ધ જીવન' પ્રકાશન અને આર્થિક ભાર
૧. તા.૨૧-૮-૧૯૨૯ 'શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા'ના શ્રીગણેશ મંડાયા. ત્યારે એ સાપ્તાહિક, પાના છ, કિંમત અડધો આનો (ત્યારે રૂપિયા, આના, પૈસો, પાઈનું ચલણ હતું.)
૨. પહેલાં છ પાનાં, પછી આઠ પાનાં, ૧૪ પાનાં, ૧૬ પાનાં, ૨૮ પાનાં અને હવે ૩૬ પાનાં, એમાં ચાર પાના આર્ટ પેપર, સરસ્વતી બિરાજમાન પ્રથમ પાને, આ ઉપરાંત વરસમાં બે વિશિષ્ટ અંકો, ક્યારેક ૧૨૪ પાના પા.
૩. 'પ્રબુદ્ધ જીવન' છેલ્લા ૮ ૩ વર્ષથી એક પણ જાહેર ખબર વગર નિયમિત પ્રકાશિત થાય છે. ૨૦૦૫ સુધી તે બ્લેક એન્ડ વ્હાઈટમાં છપાતું હતું ત્યારે ફક્ત ૮/૧૨/૧૬ પાનાનું પ્રબુદ્ધે જીવન બહાર પડતું હતું. તે વખતે લીગલ સાઈઝમાં છપાતું હતું. (કુલસ્કેપથી થોડી મોટી સાઈઝને લીગલ સાઇઝ કહેવાય.
૪. ૨૦૦૮માં પ્રબુદ્ધ જીવન'નું કવર પેજ સીંગલ કલરમાં છાપવાનું શરૂ કર્યું. કાગળની લીગલ સાઇઝમાંથી ૧/૪ ડેમાઈ સાઇઝમાં છાપવાનું શરૂ કર્યું, પાના પણ ૧૬માંથી ૨૮ છાપવાનું શરૂ કર્યું.
૧
૩
‘પ્રબુદ્ધ જીવન’ના લવાજમના નવા વધારેલા દરો નીચે મુજબ છે. ‘પ્રબુદ્ધ જીવન’ના નવા દરો
પરદેશ U.S.$૨૦/પરદેશ U.S.$ ૫૦પ્રદેશ U૬૬ ૮૦/
વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/
વર્ષનું લવાજમ રૂ।.૧૮૦૦/- પરદેશU.S.$૧૮૦/૫. ‘પ્રબુદ્ધ જીવન'ના વાર્ષિક આ નવા દરનો વધારો જૂન માસથી શરૂ થાય છે. છતાં જે ગ્રાહકોએ લવાજમમાં વખતો વખત વધારો પહેલેથી ૩,૫,૧૦ વર્ષનું તેમજ કન્યા કરિયાવરમાં લવાજમ ભર્યું હશે, કરવામાં આવતો હતો, કારાકે એમને વધારો એ સમય મર્યાદા પૂરી થાય પછી લાગુ પડે છે. છતાં સ્વૈચ્છિક કાગળ પ્રિન્ટીંગના ભાવ વધતા રીતે જે વાચક્ર મહાનુભાવને અત્યારના દરથીવધારો મોકલવો હોય તોઆભાર જતા હતા. વાર્ષિક લવાજમ નીચે સહ આવકાર્ય છે. વાર્ષિક લવાજમ એ ગ્રાહકનું લવાજમ જે મહિને પૂરું થતું મુજબ વધાર્યા. હોય એ મહિનાથી જ આ નવા દરે મોકલવા વિનંતિ.
ઐતિહાસિક ઘટના
૫
૧૦
વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/
વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/
‘પ્રબુદ્ધ જીવન'
૧. ક્યારેય જાહેર ખબર ન લેવાના સિદ્ધાંતથી પ્રકાશિત થતું કદાચ એકમાત્ર ગુજરાતી ભાષામાં પ્રગટ થતું સામયિક.
જૈન
૨. ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’, ‘પ્રબુદ્ધ જૈન’, ‘તરુણ અને ‘પ્રબુદ્ધ જીવન' નામોથી ૮૨ વર્ષથી, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક સ્વરૂપે પ્રકાશન.
૩. ૧૯૩૩માં બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું.
૪. ‘પ્રબુદ્ધ જીવન’ નામથી ૬૦ વર્ષથી પ્રકાશન.
૫. ‘પ્રબુદ્ધ જૈન માંથી ‘પ્રબુદ્ધ જીવન' નામ આપવું એ પ્રેરણા કાકા કાલેલકરે આપી.
૧.
૨.
૬. ૮૨ વર્ષની આ સાહિત્ય-વિચારની દીર્ઘ યાત્રામાં અત્યાર સુધી માત્ર નવ તંત્રીઓ. આ સર્વે મહાનુભાવોની સંપૂર્ણ માનદ્ સેવા ૭. પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧-૨૦ વર્ષ),
૧૯૯૬માં
રૂા. ૫૦ હતાં
૧૯૯૮માં
રૂા. ૮૦|- હતાં
૩.
૨૦૦૧માં ૨. ૧૦૦/- કર્યા ૪. ૨૦૦૯માં રૂ।. ૧૨૫/- કર્યા
૬. ઉપરના લવાજમના દર બ્લેક એન્ડ વ્હાઈટ ‘પ્રબુદ્ધ જીવન' બહાર પડતું હતું ત્યારના હતા.
૭. ખર્ચા વધતા જતા હતા પણ તે પ્રમાણે આવક થતી ન હતી એટલે ‘સૌજન્ય દાતા'ની યોજના શરૂ કરી જેથી થોડી આવક થાય અને નુકસાની ઓછી થાય.
૩૫
૮. ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦માં 'પ્રબુદ્ધ જીવન' સીંગલ કલરમાંથી મટી કલરમાં છાપવાનું શરૂ કર્યું. તે વખતે લવાજમમાં ફેરફાર કર્યો ન હતો. મલ્ટી કલરમાં છાપવાનો ખર્ચ ખૂબ જ વધારે આવે છે. ઉપરાંત પર્યાવરણના સિદ્ધાંતને કારો, પ્લાસ્ટિકના કવરને તિલાંજલિ આપી, બ્રાઉન કાગળના કવરનો ઉપયોગ કર્યો, જેના કારણે 'કોસ્ટ' વધી. ૯. 'પ્રબુદ્ધ જીવન' મલ્ટી કલર થયું, પાના વધાર્યાં અને સાથે કાગળ, પ્રિન્ટીંગ, મજુરી વગેરે ખર્ચા વધતા ગયા. પોસ્ટના ખર્ચા પણ વધતા ગયા. હાલમાં ‘પ્રબુદ્ધ જીવન’ ૧૦. આથી સંપને ન છુટકે ‘પ્રબુદ્ધ દર મહિને નુકસાનીમાં ચાલે છે. જીવન'ના લવાજમમાં વધારો કરવાની અને અનુદાન આપવાની વિનંતિ કરવાની ફરજ પડી છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૨-૧૧ વર્ષ) અને ડૉ. રમણલાલ ચી. શાર્ક (૧૯૮૨ થી ૨૦૦૫-૨૩ વર્ષ) આ મહાનુભાવોએ તંત્રી તરીકે જીવનના અંતિમ શ્વાસ સુધી દીર્ઘ માનદ સેવા આપી.
૮.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેઓ પ્રખ્યાત તત્ત્વચિંતક અને સોલિસિટર હતા, તેમણે ૧૯૭૧માં ‘પ્રબુદ્ધ જીવન'નું તંત્રી સ્થાન સ્વીકાર્યું અને પ્રત્યેક અંકે વિવિધ વિષયો ઉપર તંત્રી લેખ લખાય એ પ્રથા શરૂ કરી જે આજ સુધી અસ્ખલિત રહી છે.
૯. ૧૯૮૨માં જૈન ધર્મના પ્રકાંડ અભ્યાસી, તત્ત્વચિંતક અને સાહિત્યકાર ડૉ. રમણલાલ શાહે 'પ્રબુદ્ધ જીવન'નું ૨૩ વર્ષ સુધી તંત્રીપદ શોભાવ્યું અને આ સમય દરમિયાન ૩૫૦થી વધુ તંત્રી લેખો તેઓશ્રીએ લખ્યા.