________________
જુલાઈ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન ભલે અમારી પાસે શાસ્ત્રજ્ઞાન નથી પણ જે લક્ષ્ય વિશ્વશાંતિ છે એ છે.” સત્સંગના નામે પણ વાણીનો વેડફાટ હમણાં ન કરવો એમ આત્મ માટેના જરૂરી સાધનો, ઉપાયો કૃપાળુદેવની કૃપાથી અમારી પાસે છે. આદેશ છે...... અને એમાંનું એક સાધન મૌન પણ છે......
શ્રીમદ્જીના નીચેના વાક્યોમાં સંપૂર્ણ અહિંસક ક્રાંતિનું સંપૂર્ણ એકવીસમી સદીની આ અભુત આશ્ચર્યકારી ઘટના હશે છે..... રહસ્ય છે.
એક પામર, પાત્રતા વગરના, તુચ્છ માણસને સદ્ગુરુ-સફુરૂષના ૧. સત્પરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. શરણથી પરમ સુધી પહોંચાડનારી યાત્રાની આ અદ્ભુત આશ્ચર્યકારી ૨. “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ', હે આર્યજનો ! આ ઘટના છે. અથથી ઇતિ સુધી ક્યાંય ને ક્યાંયથી ન ધારેલી સહાયો પરમવાક્યનો આત્મપણે તમે અનુભવ કરો..... કુદરત પૂરી પાડતી રહી. કેટલા બધા વિકટ સંજોગોમાં યાત્રા શરૂ થઈ ૧. અણુબોંબ પશુબળનું અંતિમ સ્વરૂપ છે અને તેથી અનિવાર્ય અને સાવ નિર્વિઘ્ન યાત્રા પૂરી થવામાં નિસર્ગ કહો, કુદરત કહો, રીતે તે તેના પ્રતિબળને, એટલે કે આત્મબળને મેદાનમાં લાવશે...... સગુરુ કહો-બધું એક જ છે, સહાયરૂપ થયા. પરમની સહાય વગર અહિંસા રેડિયમની પેઠે કાર્ય કરે છે. એ સ્વયંક્રિય છે, તે સ્વતંત્રપણે માનવી પામર જ છે. પરમની સહાયથી જ માનવી પામરમાંથી પરમ કાર્ય કરે છે. દેશ અને કાળની મર્યાદાઓથી તે પર છે. એટલે આવી સુધી પહોંચી શકે છે. જીવનમાં ૯૯% માનવીનો પુરુષાર્થ જરૂરી છે અહિંસા જો એક સ્થાને સફળ રીતે પ્રતિષ્ઠિત થાય તો તેની સુવાસ અને ૧% ઈશકૃપા-ગુરુકૃપા એમાં મળે ત્યારે કામ થાય છે. આ ૧% અને અસર સર્વત્ર ફેલાશે...... વગર ૯૯% પુરુષાર્થ પણ ઘણાં સાધકોના નિષ્ફળ ગયા છે. આ ૧% ૨. એક જ વ્યક્તિ જો તે લગભગ સંપૂર્ણપણે અહિંસક હોય તો ઇશકૃપા જ મુખ્ય વાત છે. એ હોય તો બધું સવળું છે. ગ્રંથિભેદ- દાવાનળ ઓલવવા સમર્થ થાય... ભેદજ્ઞાન-આત્મજ્ઞાન-સાક્ષાત્કાર-ઈશ્વરદર્શન બધા અલગ શબ્દો છે. સત્ય અને અહિંસાનો જ્યાં સંગમ થાય છે ત્યાં આખી દુનિયાને અર્થ એક જ છે. આ થવા માટે ગુરુકૃપા જ એકમાત્ર કારણ છે. એની વશ કરી શકાય છે...... કોઈ વિધિ નથી. એની કોઈ રીત નથી. એનો કોઈ નિશ્ચિત સમય નથી “ખરેખર, એક જ પૂરો સત્યાગ્રહી અધર્મ સામે ધર્મની લડાઈમાં પણ એ ઘટના ઘટે છે ત્યારે પળ માત્રમાં અનંતકાળના કર્મોના ભાંગીને જય મેળવવા બસ છે. શરત એટલી કે તેણે સત્ય સ્વરૂપ ઈશ્વરને ભુક્કા થઈ જાય છે. બળીને ખાખ થઈ જાય છે. વ્યક્તિ પામરથી પરમ સંપૂર્ણપણે સમર્પિત બની જવું જોઈએ... બની જાય છે. સગુરુ-સત્યરુષ એ ઈશ્વરનું રૂપ છે કે કહો ઈશ્વર જ છે ‘જ્યારે જ્ઞાની પુરુષ એકલો હોય અને સાચી રીતે વિચારતો હોય તો પણ ખોટું નથી......
ત્યારે હજાર માઈલને અંતરે તેનો અવાજ સાંભળી શકાય છે...... “શ્રીમદ્ રાજચંદ્ર સત્કૃતનો સ્વાધ્યાય ૮ થી ૧૦વાર થયો છે પણ એમાંથી માણસ ખરેખર જ્યારે સ્થિતપ્રજ્ઞ બને છે ત્યારે તેના વિચારો સુદ્ધાં કેટલાંક વાક્યો જ આ સાધનામાં મુખ્ય છે. મુખ્ય વાક્યો છે.......
શક્તિશાળી બને છે. આથી એ વિચારો આપોઆપ કામ કરે છે અને ૧. ‘તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.” પરિસ્થિતિને પલટી નાંખે છે....... ૨. હું કહું છું એમ કાંઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો? “પાત્રતા પ્રગટ કરો-પરમાત્મા તમારા દ્વારે આવશે..........
મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? હા, હોય તો જ હે “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.......... સપુરુષ! તું મારી ઈચ્છા કરજે.
તા ૨૭-૧૦-૯૭, ડાયરી પાના નં. ૬૬. તા. ૨૮-૧૦-૯૭, ૩. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે.
પાના નં. ૬૮....... ૪. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો આજે સવારે મોરારી બાપુ સમાધિ પર આવ્યા. સાધના શબ્દનો નહીં.....
અર્થ કહ્યો-“આ જગતમાં ત્રણ કક્ષાના જીવ છે. વિષયી, સાધક અને ટૂંકમાં પત્રાંક ૩૦૧ મુજબ જીવન રળ્યું તે આમ છે-“જગત આત્મરૂપ સિદ્ધ. એક ચોથી કક્ષા પણ છે અને એ બહુ અઘરી છે. સિદ્ધ થવું સહેલું માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ છે. ચોથી કક્ષા છે એ શુદ્ધ સ્વરૂપની. શુદ્ધ થવું બહુ અઘરું છે. સાધના જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે એટલે સા=સાવધાનતા-ધ=ધર્મનાના-નામ, નાદ, ભગવાનનું નામ. તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે નહીં.’.....
ભગવાનનું નામ લઈને ધર્મમાં સાવધાનતા રાખો. આપણે જે પણ કૃપાળુદેવ પત્રાંક ૩૯૭ માં લખે છે, “એક અક્ષર બોલતાં અતિશય- ઈષ્ટદેવને માનતા હોઈએ, મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, હરિ. આ અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે, અને તે સર્વેના ચૈતન્ય નાદને ઓળખીએ અને શુદ્ધ સ્વરૂપને પામીએ.......... મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ સંતબાલજીની આ ચૈતન્ય ભૂમિ છે તેના ચરણમાં મારા “શ્રદ્ધાંજલિ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર પુષ્પ અર્પણ કરું છું.......... નથી.” આ શબ્દો આગમ જ છે. જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન દરેક વ્યક્તિનો આ જગતમાં એક રોલ હોય છે. એ મુજબ શોધ એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો લખપણું પામ્યા છે. માટે સેવનીય કરવી અને શ્રેષ્ઠ રીતે એ પાત્ર ભજવવું એ સાધના કે શુદ્ધિ પ્રક્રિયા. આ