________________
૨૦
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૨ ચાલો, ઝંખીએ આવું મૃત્યુ!
Bનિતીન ૨. દેસાઈ શ્રી અબ્રાહમ લિંકનના દર્શન કરીને ‘આ તો સાવ સામાન્ય માણસ પણ વેદ ઘણું બધું કહી જાય છે–પ્રજાને રાજી રાખે, આનંદમાં રાખે તે દેખાય છે!' એમ પિતાને કહી રહેલા બાળકને લિંકનભાઈ આ દિલદાર રાજા; હૃદયસ્વામી. રાજાની પ્રતિભાની સમૃદ્ધ ભારતીય સમજણ હૃદયે સત્ય કહે છેઃ “બેટા, પ્રભુને સામાન્ય માણસ જ વધુ વ્હાલા છે, તેથી સ્થાપવા પ્રાચીન-ભારતીય વિપુલ શાસ્ત્રીય કે લલિત સાહિત્ય ઉપયોગી તેણે દુનિયામાં સામાન્ય માણસો જ વધારે પેદા કર્યા છે.” માનવ બની શકે.) સંયમકળાને આપણા જીવનબાગમાં વિલસવા દઈએ; અને સંસ્કૃતિના રઢિયાળા-ઊજળા ભાવિની દૃષ્ટિએ, સમાજના દરેક બસ મૃત્યુ દ્વારા ઉચ્ચત્તર જીવન તરફ સંચરીએ. રસિકવર સંત કબીર સમજદાર મનુષ્ય હૈયે વસાવવા જેવા આ સત્યની જ ઝાંખી કરાવતી કહે છે; “કર લે સિંગાર ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા.’ એક ઘટના કહેવી ખપની લાગે છે. એમાં મનુષ્યનો મૃત્યુ સાથેનો (પિતાશ્રી આ ભજન નિત્ય પ્રાત:પ્રાર્થનામાં ભાવથી ગાતા!) સર્વમિત્ર નરવો સંબંધ પણ ઊપસી આવે છે.
જૈન-પરંપરા, અજ્ઞાનજન્ય મૃત્યુભય નિવારનારું એક સત્ય આમ કહે સગત રતિલાલ દીપચંદ દેસાઈની પુણ્યસ્મૃતિ વાગોળતો એક છેઃ “ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે-(કયો ધર્મ ?) અહિંસા, સંયમ, તારૂપ લેખ હમણાં ગયેલી તેમની શતાબ્દીના ટાણે તેમના મોટા પુત્ર (મારા ધર્મ. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે, તેને દેવો પણ સદા નમે છે.' મોટાભાઈ) શ્રી નિરુભાઈની કલમે ‘પ્રબુદ્ધ જીવન'માં રજૂ થયેલો. આજે દેખીતી રીતે અઘરું લાગતું આ મૃત્યુ-સત્ય સમભાવી નજરે એ ભાઈની જ પુણ્યસ્મૃતિ વાગોળવાનો અવસર અમારું કર્તવ્ય બનીને ચોપાસના સમાજનું કે સચેતનમાત્રનું અવલોકન કરતા રહેનારને આવ્યો છે ! આવો, આપણે પણ મૃત્યુને “પરમ-સખા” બનાવવા માટે ઠેર-ઠેર સાકાર થતું અનુભવાય એમ છે. હા, આવા વિષમ સમયમાં આપણી મનોભૂમિકા તૈયાર કરીએ.
| (જૈનોક્ત “કઠણ' પાંચમા આરામાં, કે વૈદિક પરંપરા મુજબ ધર્મરૂપી અત્રે, “ઋગ્વદ’નાં જૂજ, પણ મહિમામય યમસૂક્તોનો મર્મ નિર્દેશવો વૃષભ ચારમાંથી એક પગે જ ઊભો રહેવા પામે તેવા કળિયુગમાં) ખૂબ અનુરૂપ બની રહેશે. “યમ” એટલે “સંયમ” કે વૃત્તિઓ પરનો એવી ઘટનાઓનું સંખ્યાબળ જરૂર ખાસું ઘટતું જણાશે; પણ એનો કાબૂ. તો શું ખરેખર યમ ડરામણા કે નિર્દય દેવ હોઈ શકે? ઉપર્યુક્ત લોપ તો ન જ સંભવે. સૂકતો પરથી તો ચોખ્ખું સમજાય છે કે એ દેવ (૧) દેહવિલય પામેલા અમારા નિરૂભાઈ તા. ૨૭-૧૦-૨૦૧૦ (શ્રાવણ વદ ત્રીજ, સં. વિવિધ મનુષ્યોને એક દિવ્ય-રમણીય સ્થળે ભેગા લાવનાર છે; માટે ૨૦૬૬)ના દિવસે એકાએક ચાલ્યા જતાં ઉપર્યુક્ત સત્ય તેમની મનુષ્ય કે “રાજા” હોવા છતાં દેવ ગણાયા, અને (૨) મૃત્યુ પછીના મૃત્યશૈલીથી અનાયાસ પ્રગટ કરતા ગયા. હા, મૃત્યુથી થોડા દિવસ શાતાભર્યા અસ્તિત્વ તરફ દોરી
આનંદઘન
અગાઉ તેમને પેટનો તીવ્ર દુ:ખાવો જનાર-બલ્ક, એ માટેની ગરવી
થયેલો. જરૂરી તપાસ અને ઉપચારથી
અપૂરવ ખેલા જીવનશૈલી શીખવનાર ‘નરોત્તમ'
તીવ્ર પીડાનું ક્રમિક શમન થતા, ધીરેજૈન સાધુ અવધૂત આનંદઘનજીના જીવન ઉપર આધારિત (શ્રેષ્ઠ નર) છે. (સત્યારાધક કવિ
ગીત-સંગીત સભર મહાનાટક
ધીરે ચાલુ આહાર તરફ પણ પાછા કાલિદાસની પણ એક ચિંતનીય
ફરી રહ્યા હતા. હજી ખૂબ જ
અપૂરવ ખેલા. ઉક્તિ છે: “જ્ઞાનીઓના મતે મરણ
અશક્તિની ફરિયાદ હતી. તેમ છતાં, એ દેહધારીઓની પ્રકૃતિ છે, જીવન અમેરિકાની સફરે જતાં પહેલાં મુંબઈમાં બે પ્રયોગ
પોતાના નિવૃત્તિકાળમાં પણ ચાલુ એમાં પ્રવેશેલી વિકૃતિ છે’–‘મરમાં ૧૫ ઑગસ્ટ સાંજે ૭-૩૦ તેજપાલ-ગોવાલિયા ટૅન્ક,
રાખેલી, “ઍટ’ યુનિવર્સિટીની “સ્કૂલ - ૧૯ ઑગસ્ટ સાંજે ૭-૪૫ ભાઈદાસ-વિલેપારલે प्रकृति: शरीरिणां विकृति जीवितमुच्यते |
ઓફ આર્કિટેક્ટર'ના મુલાકાતી આ મેટરની ઝેરોક્સ નકલ બતાવવાથી ‘પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ બુધ : ' - 'રઘુવંશ' મહાકાવ્ય) વાચકોને ૩૦% ડિસ્કાઉન્ટ અને ૫૦ થી વધુ સમૂહ માટે ૫૦%
અધ્યાપકની ત્રેવીસ વર્ષ જૂની આમાં એવું ઐતિહાસિક સત્ય દેખાય ડિસ્કાઉન્ટ.
પ્રવૃત્તિના સમયપત્રક તરફ પાછા છે કે યમરાજ મૃત્યુ બાબતની| પ્રત્યેક જૈન અને જૈન સંસ્થાઓએ જૈન ધર્મના તત્વને જાણવા ફરવાનો દિવસ પણ તેમણે નક્કી કરી માનવજાતની અવનવી વિકૃત અને પોતાના ચિત્ત વિકાસ માટે આ નાટક જોવું-હાણવું એ દીધેલો. કલ્પનાઓને શમાવે તેવી સંયમ- શ્રુતજ્ઞાનની અનુમોદનાનું પુણ્ય છે.
કહેવાય છે કે સંયમી કે નરવા કળાભરી જીવનશૈલી જાને ખીલવીને | પૂ. સાધુ-સાધ્વીશ્રીજીની નિશ્રામાં આ નાટક ઉપાશ્રયમાં પ્રસ્તુત જીવનથી નિર્મળ બનેલા ચિનમાં પહેલવહેલી શીખવનાર માનવ- કરી શકાશે.
નજીકની ભાવિ ઘટના પોતાનું ગુરુવર હશે. (યમને ‘રાજા' કહીને સંપર્ક : મનોજ શાહ-૯૮૬૯૪૬૭૩૯ ૨.
પ્રતિબિંબ કે પોતાની છાયા પાડે છે.