________________
જુલાઈ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
|
૨૫ તરફ પ્રસ્થાન કરી ગયા.
પ્રશસ્તિ પત્ર ઋષભે પોતાનું રાજ્ય ભરતને આપ્યું, ત્યારથી આ હિમદેશ
|| યશગાથા // ભારતદેશ તરીકે પ્રસિદ્ધ થયો. વૈદિક ગ્રંથોમાં ઋષભની સાધનાનું સુંદર વિવેચન મળે છે. ત્રઋષભદેવે કઠોર ચર્યા તેમજ સાધનાનો માર્ગ
ડૉ. કુમારપાળ દેસાઈ સ્વીકાર્યો. તેમની દીર્ઘ તપસ્યાને કારણે તેમનું શરીર કાંટાની જેમ સૂકાઈ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત ગયું. તેમની શિરાઓ અને ધમનીઓ સ્પષ્ટ દૃષ્ટિગોચર થવા લાગી.
| |મહાવીર કથાની Tગૌતમ કથા/ Tઋષભકથાઓ
આ કથાત્રયીના ઉપાસક – જ્ઞાન આરાધક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આખરે નગ્નાવસ્થામાં તેમણે મહાપ્રસ્થાન કર્યું.
સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીના આ યાત્રી, જ્ઞાનપિપાસું ‘ઋગ્વદ’માં ભગવાન ઋષભને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક તેમજ
અને જ્ઞાન પ્રસારક, જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી, પૂજક અને દુ:ખોનો નાશ કરનારા કહ્યા છે. વેદના મંત્રો, પુરાણો તેમજ
વિશ્વપ્રસારક અને આંતરરાષ્ટ્રીય ચિંતક, મા શારદાની વીણા અને વાણીને ઉપનિષદોમાં તેમના ઘણા ઉલ્લેખો છે. ભારત દેશનું નામ પણ ભરત સ્વયંના હૃદય અને જિલ્લામાં આસનસ્થ કરનાર, સમર્થ સાહિત્યકાર, ચક્રવર્તીના નામથી જ પ્રસિદ્ધ થયું છે. આ વિવેચન “માર્કડેય પુરાણ', | મૂલ્યનિષ્ઠ પત્રકાર, સાહિત્યના વિવિધ વિષયો પર એકસોથી વધુ મૂલ્યવાન ‘કૂર્મપુરાણ’, ‘અગ્નિપુરાણ’, ‘વાયુમહાપુરાણ', ‘વિષ્ણુપુરાણ' વગેરે પુસ્તકોનું સર્જન કરનાર મંગલદર્શી સાહિત્યકાર, મહાયોગી આનંદઘનજી ગ્રંથોમાં મળે છે. ભારતના આદિ સમ્રાટોમાં નાભિપુત્ર ઋષભ અને ઉપર અમૂલ્ય શોધપ્રબંધનું નિર્માણ કરી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની 28ષભ પુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. તેઓ વ્રતપાલનમાં યશસ્વી પદવી પ્રાપ્ત કરનાર, આ યુનિવર્સિટીના ભાષાભવનને અધ્યક્ષ સ્થાને દઢ હતા. તેઓ જ નિગ્રંથ તીર્થકર ઋષભ, જૈનોના આખદેવ હતા. બિરાજી, ગુજરાતના વિઘાથીજગતને પોતાના અધ્યયનસેવા અપનાર, બૌદ્ધ ગ્રંથ ધર્મોપદમાં ઋષભને સર્વશ્રેષ્ઠ વીર કહ્યાં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન શોભાવનાર, કેન્દ્ર સરકાર અને
ગુજરાત સરકાર દ્વારા પોતાના સર્જન માટે સન્માન પ્રાપ્ત કરનાર, એવા ત્યારબાદ ભારત અને બાહુબલિના યુદ્ધની વાત કરીને તેમાં અંતે
તમે સર્જક સાહિત્યકાર, ગુજરાત સમાચાર'ની ‘ઈંટ અને ઈમારત' કૉલમની પ્રગટતાં પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના સંસ્કારોનું મહિમાગાન
આપ પિતા-પુત્રે ૬૦ વર્ષની એકધારી સેવા દ્વારા કૉલમ ક્ષેત્રે નવો ઇતિહાસ કર્યું.
સર્જનાર, ગુજરાતી વિશ્વકોશ જેવી ગુજરાતની સંસ્કારધૂરા જેવી અપ્રતિમ આ કથાના સમાપન સમયે વિશાળ શ્રોતા સમૂહ ભાવવિભોર બની
સંસ્થાના શિલ્પી, અનેક જાહે૨ ટ્રસ્ટોના માનદ્ ટ્રસ્ટી, વિવિધ સંસ્થા અને ગયો હતો. છેક પ્રાગુ-ઐતિહાસિક કાળથી આરંભીને ચાલેલી આ કથાએ સરકાર તરફથી અનેક એવૉર્ડો અને ચંદ્રકો પ્રાપ્ત કરનાર, પીએચ.ડી.ના શ્રોતાઓને કોઈ જુદા જ વિશ્વમાં હોવાનો અનુભવ કરાવ્યો. એની વિદ્યાર્થીઓના પ્રેમાળ માર્ગદર્શક, પરિવાર પ્રેમી, મિત્રના હૂંફાળા મિત્ર, પરિકલ્પના કરનાર ડૉ. ધનવંતભાઈ શાહે આ કથાની જ્ઞાનપીઠની સ્વજનોના સ્વજન એવા આપ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આ પ્રમાણે ગરિમાનું વર્ણન કર્યું અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી ડૉ. કમારપાળ શતદલ કમલની પાંખડીઓ પર બિરાજમાન છો. દેસાઈને સન્માન-પત્ર આપ્યું. વધુમાં કહ્યું કે પદ્મશ્રી ડૉ. કુમારપાળ
જૈન ધર્મ અને જૈન સાહિત્ય વિશ્વમાં આપે કથન કથાયુગનો પ્રારંભ
કરી આ ત્રણ વર્ષથી શ્રોતાઓને ત્રણ મહાન આત્માના જીવનના શ્રુતજ્ઞાનનું દેસાઈએ એમના અભ્યાસ, અનુભવ, આલેખનશક્તિ અને
પાન કરાવી મંત્રમુગ્ધ કર્યા છે. આપની આ કથાયાત્રા અવિરત વહેતી રહો હૃદયસ્પર્શીતાથી સહુને એવો આસ્વાદ કરાવ્યો કે શ્રી મુંબઈ જૈન યુવક
એવી સર્વેની શુભ ભાવના. સંઘના અગ્રણીઓ અને તેના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ડી. શાહ, ઉપપ્રમુખ
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અત્રે ઉપસ્થિત અસંખ્ય શ્રોતાજનો આપની શ્રી નીતિન કે. સોનાવાલા, મંત્રીશ્રી નિરુબહેન સુબોધભાઈ શાહ આ વિવિધ સેવાને મરીને આપને ભરિ ભરિ વંદના કરી પરમાત્માને આપના અને ડૉ. ધનવંતભાઈ ટી. શાહ, સહમંત્રીશ્રી વર્ષાબહેન રજુભાઈ દીર્ધ અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. શાહ તથા કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી તથા કાર્યવાહક આપ પંડિત શ્રાવક છો, સંસ્કારી પિતાના સંસ્કારી પુત્ર છો, આપની સમિતિના સર્વે સભ્યો તેમજ શ્રોતાજનોએ એવો આગ્રહ કર્યો કે હવે યશોગાથા માટે અમારા હૃદયમાં શબ્દોનો સાગર ઊછળે છે, આ શબ્દો તો આગામી ૨૦૧૩ના મહાવીર જન્મકલ્યાણકના પાવન દિવસોએ શ્રી બિંદુમાત્ર છે. કુમારપાળ દેસાઈએ નેમ-રાજુલની કથા રજૂ કરવી અને સહુના સ્નેહનો
| આપની શ્રુત સેવાને અમારા કોટિ કોટિ વંદન. સ્વીકાર કરીને ‘ઋષભનંદના'થી સમાપન કર્યું.
ચંદ્રકાંત ડી. શાહ નીતિન કે. સોનાવાલા નિરુબહેન સુબોધભાઈ શાહ
| પ્રમુખ પૂર્ણાનંદમયં મહોદયમય કેવલ્યચિહ્નમય
| ઉપપ્રમુખ | મંત્રી
ડૉ. ધનવંત શાહ વર્ષાબહેન રજજુભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી રૂપાતીતમય સ્વરૂપમણે સ્વાભાવિક શ્રીમય /
| સહમંત્રી
કોષાધ્યક્ષ જ્ઞાનોદ્યોતમય કૃપાલસમય સ્યાદ્વાદવિદ્યાલય
| અને સમસ્ત મુંબઈ જૈન યુવક સંઘ પરિવાર. શ્રી સિદ્ધાચલ-તીર્થરાજમનિશ વંદેહમાદીશ્વરમ્ |
તા. ૪-૪-૨૦૧૨.
મંત્રી