________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૦ ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ: ૬૦ ૦ અંક: ૭ જુલાઈ ૨૦૧૨૦ વિક્રમ સંવત ૨૦૬૮ ૦ વીર સંવત ૨૫૩૮૭ અષાઢ વદિ તિથિ-૧૩ ૦.
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા • • •
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
Ugly 6061
૦૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/-૦૦
૦૦ છૂટક નકલ રૂ. ૨૦-૦૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
શાંતિનું સરનામું
સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ
જ મળ્યો હોઈશ, એક વખત વિસ્તારથી અને બીજી બે વખત જીવનના દુ:ખોને જોઈને, એ દુ:ખોનો ઈલાજ શોધવા નિંદરમાં અલપઝલપ, પરંતુ પત્રનું આવન લગભગ નિયમિત. ક્યારેક ફોન પોઢેલી પત્ની અને પુત્રીને મૂકીને ભગવાન બુદ્ધે મહાભિનિષ્ક્રમણ ઉપર વાત થાય પણ એ માત્ર એક જ મિનિટ. શબ્દો અને સમયની કર્યું. જગતના દુ:ખો જોઈને અને સુખોને અનિત્ય જાણીને પરિવારની ઉપયોગીતા માટે એઓ પૂરા સજાગ. સંમતિ લઈને-અહિંસાનું આ સૂક્ષ્મ સ્તર-આ સુખદુ:ખનું કારણ અને વ્યક્તિત્વમાં અંજાઈ જઈએ એવી દેહસૃષ્ટિનહિ, શ્વેત-શ્યામની વચ્ચેનો કર્મોને અને મોક્ષને જાણવા તીર્થકર મહાવીરે મહાપ્રસ્થાન કરી, ત્વચાનો રંગ, પણ એમના અંતરનો રંગ તો અંતરંગ, જરૂર પૂરતા સફેદ પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. આ દ્રય
રંગના સાધુવેશ જેવા વસ્ત્રો. વાણી પણ મહાત્માએ વૈરાગ્ય ધારણ કરી કષ્ટો
મંદ અને પૂરા મિતભાષી, પરંતુ આ આ અંકના સૌજન્યદાતા સાથે ભ્રમણ કર્યું અને જ્ઞાનની પ્રાપ્તિ
મિતભાષી વાર્તાલાપમાં વચ્ચે મૌનનું કરી જગતને શાંતિનું સરનામું
અલ્પવિરામ આવે ત્યારે હૃદય હૃદયથી આપ્યું.
ઘણી ચર્ચાઓ થઈ ગઈ હોય એવી આ બેઉ તો સૂરજ જેવા
અનુભૂતિ થાય. પ્રકાશવંતા હતા, પણ આ મહાન આત્માઓની છાયામાં ઘણાં જ્ઞાન એક વખત ફોનમાં એમને મેં વિનંતિ કરી. રોજદિની લખો. આપણું દીપકો પ્રગટ્યા, જેની નોંધ વંદન સહ ઇતિહાસે લીધી જ છે. પરંતુ સદ્ભાગ્ય કે એમણે એ લખી અને ૪૫ ફૂલસ્કેપ પાનાની ઝેરોક્સ આ દીપકોમાંથી નાની નાની જ્યોતો પણ પ્રગટી છે, એ તેજ-જ્યોતને મને મોકલી આપી. વાંચી અને એમનું ગૃહપ્રસ્થાન વાંચી દંગ થઈ શોધીને આપણે એની પાસે જઈએ તો આપણને અવશ્ય એક નિડર ગયો. વિચાર આવ્યો, “પ્ર.જી.'ના વાચકોને આ યાત્રા કરાવું. પરંતુ અને સત્ય માર્ગની પ્રાપ્તિ આ વર્તમાન કાળમાં પણ થાય જ. શાંતિનું સંમતિ લેવી પડે, આ વિવેક કેમ ચૂકાય? મથામણ એ હતી કે તેઓ સરનામું મળે.
ક્યાં વિહરે એ ખબર ન પડે, અને મોનમાં હોય એટલે ફોનની ઘંટડી આવી એક નાની જીવંત જ્યોતની વાત મારે આપની પાસે કરવી છે. પાછી આવે. પરંતુ સદ્ભાગ્યે મારા હૃદયની ઝાલર એમના અંતર સુધી વાતચીતની ભાષામાં “શેર' કરવી છે.
પહોંચી, મેં કહ્યું, ‘આ રોજનીશી તમે મને મોકલી એટલે હવે મારી. હું સર્વ પ્રથમ તો આ ‘પ્રબુદ્ધ જીવન'ને હું વંદન કરું છું કે જેની શબ્દ “પ્ર.જી.'ના વાચકો માટે ઉપયોગ કરું!” “જેવી તમારી ઇચ્છા' એમ યાત્રાને કારણે આવી અનેક જ્યોતનો મને પરિચય થયો, અને મારા કહી સ્મિત વેરતો સ્વર સંભળાયો. કદાચ વિચાર તંદ્રામાં અભાનપણે અનુભવનું આકાશ વિસ્તરતું રહ્યું.
સંમતિ અપાઈ ગઈ હશે. મેં બીજી વખત પૂછયું જ નહિ, વિચાર બદલાઈ આ મહાનુભાવને રૂબરૂ તો હું આ છેલ્લા સાત વરસમાં ત્રણેકવાર જાય તો? અને મેં વાતને બીજે પાટે ચડાવી. વાચક મિત્રો મને ક્ષમા • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990