________________
જૂન, ૨૦૧૨
પુસ્તકનું નામ : એક અજાણ્યો મારી નાવમાં (નવલિકા સંગ્રહ)
અનુવાદ : નીતા રામૈયા
મૂલ્ય : રૂા. ૧૦૦/-. પાના : ૧૨૮. આવૃત્તિ : પ્રથમ-૨૦૦૬.
નીતા રામૈયા અંગ્રેજીના પ્રાધ્યાપક, ગુજરાતી સાહિત્યમાં કવિતા, બાળકવિતા, બાળવાર્તા અનુવાદ, વિવેચન તથા વ્યાકરણક્ષેત્રે પ્રદાન કરનાર સિદ્ધહસ્ત લેખિકા.
લેખિકા પોતે કહે છે-‘ અનુઆધુનિકતાવાદ, નારીવાદ, નવ્યઇતિહાસવાદ જેવા અત્યંત આધુનિક સાહિત્યિક ઉન્મેષોની પહેલાના
ગાળામાં લખાયેલી આ વાર્તાઓ છે. આ
વાર્તાઓમાં જે ઉપસી આવ્યું છે તે છે વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવાયેલા ભાવજગતનું
સ્વરૂપ.’
આ વાર્તાઓમાં સાહિત્યમાં સામ્રાજ્યવાદના અતિરેકને કારણે ગૂંગળાયેલી મનુષ્ય ચેતનાનું કઢંગુ સ્વરૂપ, વૈચારિક બંધિયારપણું, પ્રેમના અભાવે કુંઠાતું જીવન, પાંગરતા અરમાનો, ભાવશૂન્યતા, પ્રેમના પ્રવાહમાં આડખીલ દૂર કરવા જરૂરી સંકલ્પના અભાવનું આલેખન થયું છે. પરવાનાનો સ્વીકાર દર્શાવતી આ વાર્તાઓ બહુસંકુલ જીવનને સ્પર્શે છે.
દેશ પરદેશના વાર્તાકારોની વાર્તાઓના અનુવાદમાં સર્જક નીતાબેનના સર્જકત્વની પ્રતીતિ થાય છે. પરકીયતાનું રૂપાંતર સ્વકીયતામાં પરિણમે
છે.
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત હેલન કેલરના જીવન
કથાવસ્તુના વૈવિઘ્નને પ્રગટ કરે છે. લેખકની આ વાર્તાઓના મુખ્ય વિષય સામાજિક વાસ્તવ, સ્ત્રીપુરુષના સંબંધો, માનવ સંબંધો અને સર્જકની વિટંબણાઓ છે. કથા વસ્તુનું વૈવિધ્ય જોવા મળે
છે.
આ વાર્તા સંગ્રહમાં ૧૪ વાર્તાઓ બે વિભાગમાં વહેંચી શકાય. (૧) ગ્રામ્યજીવનની (૨)શહેરી જીવનની બધી વાર્તાઓનું એક સમાન
બહુજન સમાજને પસંદ પડે તેવી આ વાર્તાસંગ્રહ લેખકની સભાનતાની પ્રતીતિ કરાવે છે.
ઘડૉ. કલા શાહ
તત્ત્વ પ્રેમ છે અને પ્રેમ અનેક રૂપે પ્રકટ થાય છે. બીજું અગત્યનું અંગ છે શોધ, પાત્રો પોતાની ઓળખ શોધે છે. ત્રીજું અંગ છે કથાવસ્તુ છે વાર્તાકાર સતત કથાબીજની શોધમાં હોય એવું લાગે છે. ચોથું અંગ છે નિરીક્ષણ. પાંચમું અંગ લાગે છે. ચોથું અંગ છે નિરીક્ષા. પાંચમું અંગ પ્રેક્ષા અન્યની સાથે વહેંચવા આ નાટકનું પ્રકાશન છે કથનરીતિ અને ભાષા સમૃદ્ધિ. વાર્તાકાર કર્યું છે. વૈવિધ્યસભર રજૂઆત કરે છે. આદિ, મધ્ય અને વિશ્વ વિખ્યાત અંધ, વિધર અને અવાક લેન અનના માળખાને ચાતરીને આવે છે. ફ્લેશબેકનીકલરના બાળપણમાં અભિવ્યક્તિ માટેના વલખાં ટેકનિકનો ઉપયોગ અને દક્ષિણ ગુજરાતી આ નાટકનું કથાવસ્તુ છે, અને તેની ગવર્નેસ એન્ લોકબોલીનું સામર્થ્ય આ વાર્તાઓને વિશિષ્ટ સુàવનનો કૉમ્યુનિકેશન માટેનો સંઘર્ષ આ નાટકનું
બનાવે છે.
હાર્દ છે. નાટકનો આ સંઘર્ષ ફક્ત હેલન અને એન્નો જ ન રહેતા વૈશ્વિક બને છે.
XXX
પુસ્તકનું નામ : મારી હથેળીમાં કવિ : નીતા રામૈયા મૂલ્ય : રૂા. ૧૨૫/--
XXX
પુસ્તકનું નામ : ડિવોર્સ @ લવ. કોમ. (વાર્તા સંગ્રહ) સતત દેખાય છે.
લેખક : કિશોર પટેલ
પાના ઃ ૧૦૮. આવૃત્તિ : પ્રથમ-૨૦૦૯.
નીતા રામૈયા ગુજરાતીસાહિત્યના એક અગ્રગણ્ય નારીવાદી કવિ તરીકે ઓળખાય છે. તેઓ નારીવાદી દૃષ્ટિકોણ ગોપિત રીતે વ્યક્ત કરવા મથે છે. તેમના દૃષ્ટિકોણ ગોપિન રીતે વ્યક્ત કરવા મથે છે. તેમના કાવ્યોમાં બંડખોર કે ડરામણો ધ્વનિ નથી પણ સ્ત્રીને વિશેષ એવું અનુભવક્ષેત્ર તાગવાનો એમનો પ્રયાસ
આ સંગ્રહની વિશેષતા તેમના શારીરિક પ્રેમને
મૂલ્ય ઃ રૂા. ૧૨૫/-. પાના ઃ ૧૩૮. આવૃત્તિ : પ્રથમ-ડિસેમ્બર-૨૦૦૯,
લગતાં કાવ્યો છે. તેમાં કવિ બહુ સભાનતાપૂર્વક પ્રચલિત શૃંગાર પ્રણાલિથી પોતાને અલગ કરે છે. નીતાબહેન અનેકવિધ સંયોગોમાં નારીની
માનવ સંબંધોને સાકાર કરતી કિશોર પટેલની વાર્તાઓનો સંગ્રહ ‘ડિવોર્સ જીલવ. કોમ.’સંવેદના સચ્ચાઈથી નિરૂપે છે. સ્ત્રી સમર્પણ નહિ
પણ સાયુજ્ય ઝંખે છે. કવિએ ઔચિત્ય અને સંયમ જાળવી, લાગણીને ઉઘાડી રીતે પ્રકટ કર્યા વિના સ્ત્રીને કેન્દ્રમાં રાખી સ્ત્રી પુરુષના પ્રેમને બિરદાવ્યો...
છે.
નીતાબહેન લખે છે. ‘આ સંગ્રહમાં નારીવાદી
અભિગમ માત્ર પ્રકટરૂપે નહિ પણ સાથે સાથે ગૃહિત અભિગમ માત્ર પ્રરૂપે નહિ પણ સાથે સાથે ગૃતિ અથવા ગોપિત રૂપે વ્યક્ત થાય એવો તેમનો ઈરાદો છે.’
XXX
૩૧
પુસ્તકનું નામ : ટેરવે અટક્યા બોલ
(હેલન કેલ૨ના જીવન પર આધારિત નિસહાયતા અને મનોબળના સંઘર્ષનું દ્વિઅંકી નાટક) લેખક : હરીશ નાગ્રેચા
મૂલ્ય : રૂા. ૮૫/-. પાના : ૧૦૦, પ્રથમ આવૃત્તિ ઃ ઓક્ટોબર ૨૦૦૭.
શ્રીહરીશભાઈ પર પેરેલિસિસનો હુમલો થયો ત્યારે આ નાટકમાંથી લેખકે પ્રેરણા મેળવી અને
પક્ષાઘાતમાંથી બહાર આવ્યા. પોતાને મળેલી
એનુ ના સંઘર્ષ દરમ્યાન શિસ્ત, દયા, પ્રેમ જેવા શબ્દોને બાઝી રહેલા કુંતિ અર્થોને ખંખેરી આજના જીવનના સંદર્ભમાં મૂકી સાર્થક કરે છે. દયા એ પ્રેમ નથી. છટકબારી છે. વ્યક્તિને અવલંબનમાંથી મુક્ત કરવો એ પ્રેમનો હેતુ છે. આ તથ્ય હેલન અને અન્ના સંબંધમાં મૂર્ત થાય છે.
ભાવક-વાચક-પ્રેક્ષકના જીવન સંઘર્ષમાં આ નાટક મનોબળને સુદૃઢ કરે તેવું છે.
XXX
પુસ્તકનું નામ ઃ તૃષા અને તૃપ્તિ (એકાંકી સંગ્રહ તખ્તાલાયક) લેખક : સતીશ વ્યાસ
મૂલ્ય ઃ રૂા. ૧૨૫/-. પાના : ૧૨૬. આવૃત્તિ-પ્રથમ-૨૦૧૭,
સતીશ વ્યાસે આ એકાંકીઓ આંતર-કૉલેજ
એકાંકી સ્પર્ધકોના રસ-રૂચિને અનુરૂપ લખ્યાં છે. આ પ્રકારના એકાંકીઓમાં સાહિત્યિક ગુણવત્તાનું તત્ત્વ પાંખું હોય પણ અભિનય ક્ષમતા ભારોભાર ભરેલી હોય છે.
આ એકાંકીઓમાં વિષયોનું વૈવિધ્ય છે. પાત્રોની ભાષા સાહિત્યિક નથી પણ બોલચાલની 'સ્વાભાવિક' છે જે આ એકાંકીઓનું સબળ પાસું છે. એકાંકીઓના તમામ પાત્રોની ભાષા તેમની પોતાની ભાષા છે. તેમના લહેજા, લહેકા પા તેમના પોતાના છે. એટલે પાત્રો સ્વાભાવિક લાગે છે. આ એકાંકીઓમાં તખ્તો સતત કેન્દ્રમાં રહ્યો