________________
૧૪ પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૨ છે. આમ ઉદ્યોગ વધ્યા પણ મોટર કાર કે વૈભવશાળી ફર્નિચરથી પેટ તે અનાજ સીધે સીધું માનવીના ખોરાક તરીકે વપરાય તો બાકી બચતા નથી ભરાતું. ભોજન તો ગરીબ તવંગર સૌને માટે કાયમી જરૂરિયાત અનાજમાંથી ૮૦ કરોડ લોકોને ભોજન મળી રહે. માંસ ઉદ્યોગ માટે છે. જેમ જેમ પશુધન ઘટતું જશે અને અનાજનું ઉત્પાદન ઘટશે તેમ પશુ ઉછેરમાં પુષ્કળ અનાજ અને પાણીનો વ્યય કરે છે.” એજ કોર્નેલ તેમ ભાવો વધવાના એ નિશ્ચિત સમજવું. પ્લાનિંગની જે દશા છે તેમાં યુનિવર્સિટીના સંશોધન વિભાગ જણાવે છે કે “એક કિલો માંસ ઉત્પન્ન મોંઘવારી વધવાની જ છે. એ હકીકત નજર સામે છે.
કરવા માટે એક લાખ લીટર પાણી વપરાય છે.'(૨૦૦૯માં મુંબઈમાં આ દૃષ્ટિએ વિચારવામાં આવે તો પ્લાનિંગ કમીશને ૧૨મી ૩૦% પાણીકાપ હતો ત્યારે દેવનાર કારખાનામાં રોજનું ૨૩ લાખ પંચવર્ષીય યોજનામાં વધુ ને વધુ ધ્યાન નૈસર્ગિક ખેતી અને નૈસર્ગિક લીટર પાણી વપરાતું) પ્રાણીઓના અધિકારનું રક્ષણ ચાહનારા તો કહે ખાતર પર આપવું પડશે. નહિં તો દેશે ભયંકર પરિણામો ભોગવવાના જ છે કે પ્રાણી કુરતા દૂર કરવાથી માનવ જીવનની વ્યથા દૂર થાય છે. આવશે જેને માટે પ્લાનિંગ કમિશનને જવાબદાર ગણવામાં આવશે. ભારતથી માંસ આયાત કરનારા દેશોને માંસ તો સસ્તું મળે જ છે જેટલી ફળદ્રુપ જમીનનો ઉદ્યોગ ગૃહો ઉપયોગ ન કરતા હોય તે પાછી પણ માંસ ઉત્પન્ન કરવામાં વપરાતા અન્ન અને જળ પણ એમના માટે બચે મેળવી ખેતી માટે આપવી જોઈએ. જમીન એ કુદરતી વ્યવસ્થા છે અને છે અને એથીયે વિશેષ એમના જંગલ પણ બચે છે અને એટલા પ્રમાણમાં તેથી જે ખેડે એની જમીનનો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ. ગ્રીન હાઉસ ગેસ પણ ઓછો થાય છે જેથી પર્યાવરણનો એમના માટે
પશુધન એ ખેતીના વિકાસ માટે શક્તિશાળી સાધન તરીકે ઉપસી બચાવ થાય છે. એથી ઉલ્ટે આપણે ત્યાં મોંઘવારી વધશે, ગ્રીન હાઉસ રહ્યું છે કારણ કે પશુના માસની ખોરાક તરીકેની માંગ વધી રહી છે. ૫- ગ્રેસ વધશે, પર્યાવરણ બગડશે અને એની જવાબદારી આપણા ઉપર ૬% ઝડપી વિકાસ સાધવા માટે CC જગતના માંસાહારી દેશો ભારતમાંથી વધુ ને વધુ માંસ મંગાવી ]
ઓ આવશે એટલે પ્લાનિંગ કમીશન પોષક ઘાસ પ્રાપ્ત કરવાનો અને ].
ચેતે એ જરૂરી છે. માંસની નિર્યાત પોતાના દેશનું અન્ન બચાવે છે અને પર્યાવરણની રક્ષા કરે છે. મારક બિમારી માટેનો ઉપાય એ |
સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. હુંડિયામણની આવકના ઘેલાં આપણા રાજકારણીઓ આ સત્ય કેમ મોટો પડકાર છે. આ વિભાગમાં |
અત્યંત નવા અને આધુનિક સમજી શકતા નથી? ખેતીપ્રધાન ભારત દેશની આવતી કાલનો કેટલો જરૂરી રોકાણ થયું નથી અને આર્થિક |
કતલખાના બનાવવાનો અને બીજા અને વિકાસ માટેની સંસ્થાઓએ તેની ( વિનાશ થઈ રહ્યો છે !!
જે છે તેને આધુનિક બનાવવાનો અવગણના કરી છે. પશુધનની બજારનો વિકાસ થયો નથી એનું એક પ્રસ્તાવ ભૂલ ભરેલો છે અને પડતો મૂકવો જોઈએ. જેમ તમાકુનો ઉપયોગ મહત્ત્વનું કારણ છે કે પશુધનને બજાર તરીકે, મતલબ કે માંસના નિકાસ બંધ થવો જોઈએ એ માટે તમાકુના ઉત્પાદકોને રોકવામાં આવે છે અને માટે વિકસાવવામાં આડરૂપ બની રહ્યું છે. એ ઉપરાંત ગ્લોબલાઈઝેશનને એની યથાર્થતા સમજીને આઈટીસી કંપનીએ અન્ય ક્ષેત્રે વિકાસ સાધ્યો લીધે એગ્રી-ફૂડની માંગ વધી રહી છે તેનું ભારે દબાણ પણ આવશે.” છે તેમ માંસનો વ્યાપાર પર પણ પ્રતિબંધ લાવવો જોઈએ.
અહિં એ સ્પષ્ટ થાય છે કે વિદેશી માંગને કારણે અને આટલી વાત તો કેવળ આર્થિક દૃષ્ટિએ કરી. બીજી દૃષ્ટિ બિંદુમાં ગ્લોબલાઈઝેશનના દબાણને માટે માંસની નિકાસ વધારવાની છે. જેઓ અહિંસામાં શ્રદ્ધા ધરાવે છે તેના માનવ ધર્મના અધિકારનો ભંગ પ્રશ્ન એ છે કે શું પશુનું માંસ એ એગ્રી-ફૂડ ગણાય? બીજો પ્રશ્ન એ છે થઈ રહ્યો છે. જેના પ્રત્યાઘાત રાજકારણ પર પણ પડી શકે છે. કે બીજા દેશો પશુનું ઉત્પાદન વધારી નથી શકતા? હકિકત એ છે કે બંધારણમાં પશુધનના સંવર્ધનનું જે પ્રાવધાન છે તે માંસના નિકાસ એમને એ આર્થિક રીતે પોષાતું નથી એટલે આપણને અતિ આધુનિક માટે નહિં પણ અન્નના ઉત્પાદન માટે છે. એથી વિરૂદ્ધની પ્રવૃત્તિ એ કતલખાના માટે મશિનરી વગેરે ઉધાર આપવા માટે પણ તૈયાર છે. બંધારણના ભંગ સમાન છે. ખેડૂતોના આપઘાતોને નજરમાં રાખીને છેક ૨૦૦૦ની સાલમાં, ૧૦,૬૨,૩૯,૦૦૦ પશુઓની ભારતમાં એમના જીવન નિર્વાહના અધિકારનો પ્રશ્ન પણ છે. ખેડૂતો ભલે ભણેલા કતલ થયેલી. આ આંક અત્યારે ક્યાં પહોંચ્યો હશે એ તો પ્લાનિંગ ન હોય, અજ્ઞાન હોય, પણ સ્વતંત્ર રીતે પોતાનો જીવન ગુજારો કરવાની કમીશન અને સ્ટેટીસ્ટીક વિભાગ જાણે. કોર્નેલ યુનિવર્સિટીની પ્રોફેસર શક્તિ ધરાવે છે, સરકાર પાસે નોકરી નથી માગતા તો એમના જીવન કૌશિક બસુના (અંદાજ ૨૦૦૯)ના મંતવ્ય પ્રમાણે “માંસાહાર માટે નિર્વાહનો હક્ક સંપૂર્ણપણે જળવાવો જોઈએ. ખેડૂતોના આપઘાત બંધ પશુઉછેરની પ્રક્રિયા અન્ન ઉત્પાદન આધારિત બનતી જાય છે (જેમ કે થવા જોઈએ. ખેડૂત તો જીવનદાતા છે એ સમજવું પડશે. પશુને મકાઈનો ખોરાક આપવામાં આવે છે). ભારત અને ચીન જેમ મહાવીર બુદ્ધથી લઈને ગાંધીજી જેવા વિશ્વમાનવના વારસદાર એવા જેમ વધુ માંસાહારી બનતા જશે તેમ તેમ અન્નની ઉણપ વધતી જશે. આપણે માનવી બનીને શું માનવતા વિહોણા જ બની રહીશું? પરિણામે વિશ્વમાં અન્નની તંગી વધશે, ભૂખમરો વધશે.” (આપણને વાચક મિત્રો સજાગ બને, વિચારે અને કાંઈક કર્તવ્ય સમજીને આ અનુભવ થઈ રહ્યો છે કે કેમ ?). કોર્નેલ યુનિવર્સિટીના ઈકોલોજીના આગળ વધે એજ અભ્યર્થના!!! પ્રોફેસર ડેવિડ પીએંટલ ચોક્સાઈથી કહે છે કેઃ “હાલમાં યુનાઈટેડ
૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, ૧૨૦ ન્યુ લીન્ક રોડ, ચીકુવાડી, સ્ટેટ્સમાં જેટલું અનાજ માંસાહાર માટે પશુને પોષવામાં વપરાય છે.
બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨.