________________
૧૮ પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૨ શક્તિવાન બનાવી, પૃથ્વી પર જીવનલક્ષી સમૃદ્ધિ અને આધ્યાત્મિક ‘એમણે અગ્નિની શોધ કરી, ભોજન માટેના માટીના વાસણો સંપત્તિ આપી. ઋષભદેવના ધન્ના સાર્થવાહના પ્રથમ ભવથી ઋષભદેવ આપ્યાં. ઘર બનાવતા, ચિત્રો દોરતા અને વસ્ત્ર બનાવવાનું શીખવ્યું. તરીકે થયેલા સમ્યગ્દર્શન પામ્યા પછીના તેરમા ભવની વાત કરીને આવા એકસો પ્રકાશના શિલ્પોની ઉત્પત્તિ એ સમયે થઈ. પોતાના તેમણે કહ્યું, “જીવન જાગરણ છે, સુષુપ્તિ નહીં, ઉત્થાન છે, પતન મોટા પુત્ર ભરતને બોંતેર કલા શીખવી, બાહુબલિને પશુઓ અને નહીં, પ્રકાશ છે, અંધકાર નહીં, ચેતના છે, ચિંતા નહીં અને આ રીતે સ્ત્રીપુરુષોના લક્ષણોનું જ્ઞાન આપ્યું, જમણા હાથે બ્રાહ્મીને ૧૮ લિપિઓ જૈનદર્શનમાં સમ્યગદર્શનના મહિમાની વાત કરીને એમણે ભિન્ન ભિન્ન શીખવી તો ડાબા હાથે સુંદરીને ગણિત શીખવ્યું. એમણે અગ્નિની ગ્રંથોમાં મળતાં ઋષભદેવના નામ વિશે જણાવતાં કહ્યું,
ઓળખ આપી અને એનું આલેખન કરતાં પોતાની છટાદાર અને પ્રવાહી ભગવતી સૂર’, ‘જે બુદ્ધિપપ્રજ્ઞપ્તિ', “સમવાયાંગ', શૈલીમાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું, ચતુર્વિશિંતિસ્તવ', “કલ્પસૂત્ર', “નન્દીસૂત્ર', “નિશીથચૂર્ણિ” જેવાં એ શીખવતાં વૃષભકુમારે કહ્યું, “જો તમે સાવધાનીથી અગ્નિનું સાહિત્યોમાં પણ ‘ઋષભ” નામ છે. દિગંબર પરંપરામાં ‘ઋષભદેવ'ને રક્ષણ કરશો, તો એ તમારું સદેવ રક્ષણ કરશે. પૃથ્વી ભોગભૂમિ નથી, બદલે ‘વૃષભદેવ' અને શ્રીમદ્ ભાગવત્ના પાંચમા અધ્યાયમાં કહ્યું પણ કર્મભૂમિ છે આ કર્મયુગ તમારા જીવનમાં ક્રાંતિ કરવા માટે પ્રગટ છે કે એના સુંદર શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ અને થયેલ છે. તમારા ઘરના આંગણામાં એને સ્થાપજો. એને સદા પ્રજ્વલિત પરાક્રમ જેવા સગુણો ધરાવતા શિશુનું મહારાજા નાભિએ નામ રાખવાનું તમારું નિત્ય કર્તવ્ય સમજજો ! તમારી પર્ણકુટીઓ, વૃક્ષાવાસો, ‘ઋષભ' રાખ્યું. તેઓ ધર્મ અને કર્મના આદ્ય નિર્માતા હોવાથી ગુફાગૃહોની આગળ એની સ્થાપના કરજો. ભયંકર જાનવરો એનાથી ગ્રંથકારોએ એમનું એક નામ “આદિનાથ' લખ્યું અને આ નામ ડરીને નાસી જશે. વિષધર જંતુઓ દૂર દૂર ચાલ્યાં જશે. કારમી ઠંડીથી જનમાનસમાં વ્યાપક બન્યું. કોશલ દેશમાં જન્મ્યા હોવાને કારણે તેમને તમારા ગાત્રોને મૃત્યુ આપતો હિમાળો ત્યાં આવી શકશે નહીં. તમારા કૌશલિક પણ કહેવામાં આવે છે.
વનફળ કે અન્ય ખાદ્ય પદાર્થોને એ સુપક્વ, સુસ્વાદુ ને સુધારસ જેવા ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભગવાન ઋષભદેવના મળતાં જુદાં જુદાં નામ બનાવશે. સૂર્યાસ્ત પછી પૃથ્વી પર ઘોર અંધારું ઉતરતાં એ તમને પ્રકાશ સાંભળીને શ્રોતાવર્ગ આશ્ચર્ય પામ્યો. એમના આશ્ચર્યમાં ઉમેરો કરતાં આપશે. એ તમારી રક્ષક ને પ્રેરક શક્તિ બનશે. એનો પ્રકાશ તમારી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું, ‘દશવૈકાલિકચૂર્ણિમાં ભગવાન રાત્રિઓને અજવાળશે. તમારા પ્રાંગણમાં પ્રગટેલો આ ગૃહ-અગ્નિ ઋષભદેવને “કાશ્યપ” પણ કહ્યા છે. ઈશુના વિકારરૂપ રસ અર્થાત્ કદી ન બુઝાવા દેજો ! તમારા અગ્નિમાંથી અનેક પરંપરાઓ પરિવર્તિત સ્વરૂપને ‘કાસ્ય' કહેવામાં આવે છે. તેનું પાન કરવાને જન્માવજો !” કારણે તેઓ “કાશ્યપ' નામથી પણ પ્રસિદ્ધ થયા. વળી મહાન પ્રજાપાલક ગૃહ-અગ્નિના સોનલવર્ણા પ્રકાશનું આવું વર્ણન કરીને કુમાર વૃષભે હોવાથી “મહાપુરાણ'માં આચાર્ય જિનસેને અને “બૃહત્ માનવીને કઈ રીતે નિર્ભયતા આપી તે દર્શાવ્યું. એમણે માનવી-માનવીની સ્વયંભૂસ્તોત્ર'માં આચાર્ય સમતભદ્રએ એમને પ્રજાપતિ પણ કહ્યા છે. સમાનતાની વાત કરી. એ પછી એમની વચ્ચેના પ્રેમની વાત કરી ને ઋષભદેવ ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી હતી, ત્યારબાદ માનવી અને પશુ વચ્ચેના પ્રેમની ગાંઠ બાંધી આપી. તેથી એમને હિરણ્યગર્ભ પણ કહ્યા છે. મહાપુરાણમાં તેમને સૃષ્ટા, આવા કુમાર વૃષભ રાજા થયા. પૃથ્વી પરના પ્રથમ રાજા, આદિ વિશ્વકર્મા અને વિધાતા પણ કહ્યા છે. આ પ્રત્યેક નામ એમના પૃથ્વીનાથ બન્યા. “ઋષભકથા'ના પ્રથમ દિવસનું સમાપન કરતાં કવિ પ્રેરણાદાયી જીવન અને એમની દિવ્ય ચેતનાના સૂચક છે. સૂરદાસના પંચમ સ્કંધની પંક્તિઓ ટાંકીને ડૉ. કુમારપાળ દેસાઈએ
આ નામોનો મર્મ પ્રગટ કરીને રાજકુમાર વૃષભે કરેલા કહ્યું, મનુષ્યજાતિના ઉદ્ધારનું શ્રી કુમારપાળ દેસાઈએ વિસ્તૃત અને છટાદાર “બહુરો રિષભ બડે જબ ભયે, આલેખન કર્યું. એ સમયે કુમાર વૃષભ હાથી પર બેસીને જંગલોમાં નાભિ, રાજ દેવન કો ગયે માર્ગો વધવા લાગ્યા. પશુજીવન જીવતા, અંધારી ગુફાઓમાં પડ્યા રિસભ રાજ પરજા સુખ પાયો, રહેનાર અને સદા ભય અને દુ:ખથી થરથરતા માનવીને એમણે નવ જસ તાકો સબ જગ મેં છાયો.” પ્રકાશ આપ્યો. અંધારી ખીણો, ઊંડી વનરાજીઓ અને બિહામણી કાર્યક્રમનો પ્રારંભ રેશ્મા જૈનના ભક્તામર પઠનથી થયો હતો. ગિરિકંદરાઓમાંથી મનુષ્ય બહાર આવ્યો. મનુષ્યએ પહેલીવાર સૂર્યને દત્તાબેન શાહ, નયનાબેન શાહ અને નીતિન સોનાવાલાએ આટલા પ્રકાશથી ઝળહળતો અને ચંદ્રને આવી અમૃતશોભા વરસાવતો સ્તવનગાનમાં પોતાનો સૂરીલો કંઠ આપ્યો હતો. ક્યારેય જોયો નહોતો.
(અપૂર્ણ:)