________________
દિક
6
PAGE No. 2
PRABUDHHA JIVAN
MAY 2012
આયુમન
સER :
જિન-વચન
ભાષા વિવેક अप्पत्तियं जेण सिया आसु कुप्पेज वा परो। सव्वसो तं न भासेज्जा भासं अहियगामिणिं ।।
(સવૈવાભિાવ ૮ - ૪૭) જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ કે અવિશ્વાસ ઉત્પન્ન થાય અથવા બીજાને તરત ગુસ્સો થાય એવી અહિતકર ભાષા ક્યારેય ન બોલવી. One should never utter such harmful words as may create displeasure or distrust in others, or by hearing which others may immediately lose their temper. (ઉં. રમણલાલ ચી. શાર્ક ગંધિત ‘ગિન વવન'માંથી)
હરામનું કેમ ખવાય? હજરત મહંમદ પયગંબર સાહેબ પછી પરંતુ તેઓ શ્રીએ પોતાના કુટુંબના જમાતને વિચાર આવ્યો કે, તેઓશ્રીની ભરણપોષણ માટે પહેલાંની માફક કાપડ જગ્યાએ હવે કોને નીમવા?
વેચવાનું કામ ચાલુ જ રાખ્યું. | વિચાર કરતાં સૌની નજર હજરત ઉંમર આ જોઈને જમાતવાળાઓએ ભેગા થઈને સાહેબ પર ઠરી.
હજરત ઉમર સાહેબને કહ્યું: ( હજરત ઉમર સાહેબ આખી જમાતમાં | ‘હજરત સાહેબ, હવે તો આપ પયગંબર પવિત્રમાં પવિત્ર પુરુષ હતા. તેઓ કાપડનો સાહેબને સ્થાને છો. આપ હવે કોઈ ધંધો કરી એ ધંધો કરતા હતા. એ ધંધામાંથી પોતાના આપને ન શોભે. આપના કુટુંબના ભરણપોષણ કુટુંબના ભરણપોષણ જેટલું મેળવી લઈ તેઓ માટે જે કંઈ જોઈએ એ બધું હવે જમાત પૂરું પાડશે. બીજો બધો વખત ખુદાની બંદગી કરવામાં એમાં જ જમાતની શોભા છે.' ગાળતાં. તેમની સાદગી પણ જાણીતી હતી. એ સાંભળીને હજરત ઉંમર સાહેબ બોલ્યાઃ જમાતે હજરત ઉમર સાહેબને અરજ કરી: ‘ભાઈઓ, મારાથી હરામનું કેમ ખવાય? હું
આપ હવે હજરત મહંમદ પયગંબર જાત-મજૂરી કરીને જે કંઈ કમાઉં એ જ મારા સાહેબનું સ્થાન લો અને આખી જમાતને હકનું ગણાય, જમાતની સેવા કરવી એ તો સન્માર્ગે દોરો.'
મારી ફરજ છે. ફરજનો બદલો પૈસામાં ન હજરત ઉમર સાહેબે નમ્રતાપૂર્વક સમસ્ત લેવાય.’ જમાતના હુકમને માન્ય કર્યો.
Bસૌજન્ય: “લોકજીવન'
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
ગિરી,
સર્જન-સૂચિ
પૃષ્ટ
કેમ
કૃતિ (૧) કુત ભક્તિ મહા મહોત્સવ (૨) સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
- કર્તા ડૉ. ધનવંત શાહ પ. પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.સા. કાકુલાલ સી. મહેતા
2
ઇ
૧. શ્રી મુંબઈ જેન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન’
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ
માસિક + ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન’નો પ૮માં વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
ગુણવંત બરવાળિયા દિપ્તિબેન સોનાવાલા
-
જ
(૩) અતિ આધુનિક કતલખાના -ખેતી અને દૂધ ઉત્પાદન
૧૨ મી પંચવર્ષિય યોજના ઋષભ કથા
જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન (૬) પૂ. શશીકાંતભાઈ મહેતાના સાનિધ્યમાં
ત્રીજી કાયોત્સર્ગ શિબિર (૬) કૈલાસ શ્રુતસાગર ગ્રંથસૂચિ વિમોચન સમારોહ (૭) આધુનિક વૃદ્ધાશ્રમો (૮) નિવાસી વિદ્યા સંસ્થાઓ | (૯) મહાન પિતાના મહાન સુપુત્રી
શ્રીમતી ગીતાબેન પરીખની વિદાય વેળાએ (૧૦) જયભિખ્ખું જીવનધારા : ૩૯ (૧૧) વિશ્વ ના મુખ્ય ધર્મોમાં જુગત કર્તુત્વ-વિનાશ મિમાંસા (૧૨) પંથે પંથે પાથેય : કંગન હીરાના-સંબંધ સોનાના
*
સૂર્યકાંત પરીખ સોભાગચંદ ચોકસી પ્રતાપકુમાર ટોલિયા
*
* છે
ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. હંસા એસ. શાહ નીલા જે. શાહ
"
મુખપૃષ્ટ સૌજન્ય : પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫