________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૯ ૦ અંક: ૫ ૦ મે ૨૦૧૨૦ વિક્રમ સંવત ૨૦૬૮ ૦ વીર સંવત ૨૫૩૮૦ વૈશાખ વદ-તિથિ-૧૧ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
UG
94.COM
૦૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦૦
૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ શ્રુત ભક્તિ મહા મહોત્સવ
ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર प्रणमति यः श्रीगोडीपार्श्व पद्मा तस्य न मुंचति पार्श्व सुगुणजनं सुखमेव ।
कीर्तिस्फूर्तिरहो इदृक्षा यस्य जगति जागर्ति समक्षा ननंमीह तमेव ।। (જેમ સગુણી વ્યક્તિને સુખ ત્યજતું નથી તેમ જગતની અંદર જેઓની કીર્તિ પ્રત્યક્ષરૂપે પ્રસરેલી છે, એવા શ્રીગોડીજી પાર્શ્વજિનને જે પણ નમે છે, તે પુરુષને લક્ષ્મી ક્યારેય ત્યજતી નથી. રચનાકાર)-મુનિ ધર્મવર્ધન રચના સમયઃ વિક્રમની અઢારમી સદીનો પૂર્વાર્ધ
રાષ્ટ્ર સંત પ. પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ સાથોસાથ સમાજ સેવા અને કરુણાના કામોમાં પણ પોતાના અને અન્ય પૂ. મુનિ મહારાજની નિશ્રામાં મુંબઈમાં પાયધુની સ્થાને ધનનો ઉપયોગ કરી અનેક યોજના જાહેર કરી. આ સર્વ દાનવીરો, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન મંદિરની ૨૦૦ મી વર્ષગાંઠ ભવ્યાતિભવ્ય ટ્રસ્ટી મહાશયો અને આ ઉત્સવોને સફળ બનાવનાર અસંખ્ય સ્વયંસેવકો રીતે ઉજવાઈ. ૧૮ દિવસ અનેક મંગલમય સમારોહ યોજાયા. પૂજનો, અને કર્મચારીઓ ધન્યવાદના અધિકારી બને છે. શોભા યાત્રા યોજાઈ. ઉપરાંત સમગ્ર મુંબઈમાં એક જ દિવસે આ મહોત્સવોમાં વિશેષ દર્શનીય અને અદ્વિતીય મહોત્સવ રહ્યો સ્વામિવાત્સલ્યમાં લભગભ દશ આ અંકના સૌજન્યદાતા :
આચાર્યશ્રી કૈલાસસાગર સૂરિ લાખ જેનો એ સંઘ જમણને
જ્ઞાનમંદિર-શ્રી મહાવીર જૈન વંદનો કર્યા. જૈન શાસનના આશીની કમલેશ પરીખ
આરાધના કેન્દ્ર-કોબાઇતિહાસમાં આ ઐતિહાસિક
સ્મૃતિ :
ગાંધીનગર-ગુજરાત દ્વારા ઘટના ગણાશે. નજીકના
પ્રકાશિત કેલાસ શ્રુતસાગર ગ્રંથ ભૂતકાળમાં દૃષ્ટિ કરીએ તો સ્વ. રસિકલાલ સાકળચંદ અમૃતલાલ પરીખ
સૂચિના ખંડ ૯ થી ૧૨ નો આવી વિરલ ઘટના દૃશ્યમાન સ્વ. ઈન્દુમતી ધીરજલાલ છોટાલાલ કેશવજી શાહ લોકાર્પણ શ્રતભક્તિ મહા નથી થતી. આ લાભ લેનાર | સ્વ. હરિશભાઈ ધીરજલાલ શાહ
મહોત્સવ. પરિવારના પુણ્યોદયને આપણા
જૈન સાહિત્યની અલભ્ય વંદન. પ્રત્યેક મહોત્સવમાં સમગ્ર જૈન સમાજનો સાથ સહકાર મળ્યો હસ્તપ્રતોના ઉદ્ધાર અર્થે આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં આ રાષ્ટ્ર એ પણ વિરલ ઘટના છે, અને એથીય વિરલ ઘટના તો એ છે કે ધન સંતની પ્રેરણા અને પરિશ્રમથી આ જ્ઞાન મંદિરની સ્થાપના થઈ. સ્વામીઓએ પોતાના ધનનો ઉપયોગ આ ધાર્મિક ઉત્સવોમાં તો કર્યો પૂજ્યશ્રીએ પોતાના ઉગ્ર વિહાર દરમિયાન આવી હસ્તપ્રતોને વિદેશ
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990