________________
એપ્રિલ ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
૨ ૩
રાસ
જ અનુભવ્યું હશે.
૯૧. ડૉ. અભયભાઈ દોશી-આંબડ રાસ (બ. ક. ઠાકો૨) અવધુત યોગી આનંદઘનજી પર કેન્દ્રિત આ નાટકે આબાલ- ૯૨. શ્વેતા જૈન-જિનવાણી માસિક વૃદ્ધ સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા. અધ્યાત્મ રસમાં ઝબોળાયેલ આ ૯૩. ડૉ. મીનાક્ષી ડાગા-જૈન પત્રકારત્વ કૃતિએ અધ્યાત્મના આસ્વાદનું આકંઠ પાન કરાવ્યું તે માટે સંબંધિત ૯૪. હંસાબહેન મહેતા-શત્રુંજય ઉદ્ધાર રાસ સર્વેને ખોબલે ખોબલે અભિનંદન આપવા ઘટે.
ચોથો દિવસ ચોથો દિવસ
તા. ૨૫-૩-૨૦૧૨ બપોરે ૨-૩૦ વાગે સત્ર સંપન્ન સભા તા. ૨૫-૩-૨૦૧૨ સવારે ૯-૩૦ વાગ્યે પ્રથમ સભા - બપોરે ૨-૩૦ વાગ્યે સત્ર સમાપન સમારોહ શરૂ થયો. ભંસાલી
સભાનો પ્રારંભ જિતુભાઈ શાહના અધ્યક્ષસ્થાને. સંચાલન- પરિવારના શ્રી વલ્લભભાઈ તથા મંગલભાઈ તથા વડીલ ડૉ. ધરમચંદજી જૈન, ડૉ. અભયભાઈ દોશી.
પારસમલજી તથા મોહનલાલજીને મંચ પર આમંત્રિત કરાયા. ૬૪. કૃણાલભાઈ કપાસી-દયારત્ન વિજયજીકૃત કાપરકેડા સમાપન સમારોહ સભાનો પ્રારંભ સંગીત સાધક સુમિત્રાબહેન (કાપરડાજી તીર્થ)નો રાસ
અને પ્રતાપભાઈ ટોલિયા દ્વારા ભક્તિસભર મંગલ ગીત દ્વારા થઈ. ૬૫. કુલદીપ શમા-બ્રહ્મ રાયમલકૃત નેમિશ્વર રાસ
પરમાત્માને મળવા માટે વ્યાકુળ આત્મા પોતાના અંત:કરણના ૬૬. પીરિક શાહ-ગુણરત્ન વિજયજીકૃત કોચર શાહ વ્યવહારીનો ભાવ હૃદયાર્દૂ થઈને વ્યક્ત કરે છે. શાસ્ત્રીય રાગમાં ગવાયેલા આ
ગીતની સૂરગંગામાં સ્નાન કરી બધા ભાવવિભોર બની ગયા. ૬૭. સુધાબહેન ગાંધી–પરદેશીરાજાનો રાસ
મહાવીર વિદ્યાલયના મંત્રી અરુણભાઈએ પોતાના વક્તવ્યમાં ૬૮. મંજુલાબહેન ગાંધી-ઋષભદાસકૃત સમકિતસાર રાસ કહ્યું કે શ્રી વિજયવલ્લભસૂરિજી મ. કહેતા કે સાહિત્ય અને સ્થાપત્ય ૬૯. શ્રીકાંતભાઈ ધ્રુવ-ધમ્મિલકુમાર રાસ
બંનેની જો રક્ષા થશે, સંમાર્જન થશે તો જ ધર્મ અખંડ રહેશે. મહાવીર ૭૦. ચિત્રાબેન મોદી-ધમ્મિલકુમાર રાસ
જૈન વિદ્યાલય યુવા પેઢી અને જનમાનસને ચિંતન-મનન તરફ ૭૧. સુદર્શનાબેન કોઠારી-જ્ઞાનવિમલસૂરિકૃત શ્રી ચંદ્ર કેવળી રાસ લઈ જવા માગે છે. તેના પરિણામ સ્વરૂપે જ આ સાહિત્ય સત્રનું ૭૨. મંજુલાબેન મહેતા-લલિતમુનિજીકૃત પુષ્પાવતી ઉ મંગલસિહ આયોજન થઈ રહ્યું છે.
વલ્લભભાઈ ભેંશાલીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે સાહિત્ય ૭૩. હિંમતભાઈ કોઠારી-કરકંડુ રાસ
સત્રના સૌજન્યદાતા તરીકેનો જે અવસર અમને પ્રાપ્ત થયો છે તે ૭૪. જ્યોત્સના ધ્રુવ-ઉદયરત્નકૃત લીલાવતી સુમતિ વિલાસ રાસ અમારા કેટલાય જન્મોના પુણ્યના ઉદયે મળ્યો છે. અમારા પિતાજીના ૭૫. જસવંતભાઈ શાહ-ચોથમલજી મહારાજકૃત શ્રીપાળ રાસ આ આશીર્વાદ છે. તેમણે આ તકે આ સત્રની સાથે સંકળાયેલા ૭૬. સુવર્ણા જૈન-સમરાદિત્ય કેવળી રાસ
લોકોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો કે જેના કારણે આ જ્ઞાનના ૭૭. જાગૃતિ ઘીવાલા-મતિશેખરસૂરિશ્વરજીકૃત ઇલાપુત્ર ચરિત રાસ મહાયજ્ઞને સફળ બનાવી શકાયો. આ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું ૭૮. રુચિ મોદી-માનવિજયજી કૃત સપ્તનય રાસ
કાર્ય નહિ પરંતુ નાનામાં નાના કર્મચારીથી માંડી સૌના સહકારનું ૭૯. ધીરેન્દ્ર મહેતા-મોહનવિજયજીકૃત માનતુંગ માનવતી રાસ પરિણામ છે. ૮૦. નીતુ જૈન-બ્રહ્મ જિનદાસકૃત હનુમંત રાસ
રાસ સાહિત્યના અધ્યક્ષ શ્રી જિતુભાઈએ કહ્યું કે આ સાહિત્ય ૮૧. હેમલતા જૈન-દિન હર્ષકૃત વીસ સ્થાનક રાસ
સમારોહની વિકાસયાત્રા નવા નવા શિખરો સર કરી રહી છે. જૈન ૮૨. પ્રદીપ ટોળિયા-હેમચંદ્રાચાર્ય કૃત શેઠ સગાળશા રાસ ધર્મ જે તત્ત્વની મહત્તા પર સ્થાયી છે તેમાંથી જો તત્ત્વને કાઢી ૮૩. ઉષા પટેલ-કુમારપાળ રાસ
લેવામાં આવે તો આચાર અને ક્રિયા શુષ્ક બની જશે. સાહિત્ય ૮૪. હિંમતભાઈ શાહજ્ઞૌતમસ્વામીનો રાસ
સમારોહમાં આ તત્ત્વ પર જ વિચારગોષ્ઠિનું આયોજન થાય છે. ૮૫. વસંત વીરા-પૂ. ભાણજીસ્વામીકૃત મયણરેકા રાસ જેનાથી જૈન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારનો ૮૬. યશવંત શાહ-લાવારસ (પાંચ યુદ્ધનું વર્ણન).
વારસો અખંડ રહે છે. સત્રોમાં દરેક નિબંધો રજૂ થયા છે તેને ૮૭. પદ્મચંદજી મુથ્થા-ભગવાન નેમિનાથ અને પુરુષોત્તમ શ્રી પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવશે. કૃષ્ણચંદ્ર રાસ
ડૉ. ધનવંત શાહે જણાવ્યું કે અત્રે પ્રસ્તુત થયેલ રાસા ઉપરના ૮૮. દીપા મહેતા-હરિબલકથા રાસ
શોધ નિબંધોનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન થશે જેનું સંપાદન ડૉ. અભય ૮૯. ચંદ્રિકા મહેતા-હરિબલકથા રાસ
દોશી અને પ્રા. દીક્ષા સાવલા કરશે. ૯૦. પ્રતાપકુમાર ટોલિયા-બ્રહ્મગુલાલ મુનિકથા
સ્વ. રૂપચંદજી ભંસાલીના લઘુબંધુ પારસમલજી આટલી જૈફ
રાસ