________________
૪૦ પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨ ) પ્રતિ કેન્દ્રિત થયેલ આત્મા અને આત્મામાં પણ પોતાના સમાન
અને ઇંદ્રોથી પૂજીત થાય છે. આ ભાવ વર્ણવતાં ઉપાધ્યાય આત્માને જુએ, આથી અહિંસાધર્મનું પાલન સહજ થઈ જાય. એના
યશોવિજયજી કહે છે; પરિણામે અષ્ટપ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)નું પાલન
હુઆ રાંક પણ જેહ આદરી, પૂજિત ઇંદ નરિદ; સહજ થાય. આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓના પાલનથી
અશરણ શરણ ચરણ તે વંદું, પૂર્યું જ્ઞાન આનંદે રે. આત્માના ચારિત્રગુણનો વિકાસ થતો હોવાથી “અષ્ટપ્રવચનમાતા”
રંક (દરિદ્રો) પણ જેનો આદર કરી ઈંદ્ર અને રાજાઓથી પૂજીત કહેવાય છે. ચાલવામાં જાગૃત રહેવું (ઈર્યાસમિતિ), ક્રૂર વચન ન
બન્યા છે. સંપ્રતિ રાજાએ એક જ દિવસનું ચરિત્રપાલન કર્યું, પણ બોલાય એની સાવધાની (વચન સમિતિ), વસ્તુને ગ્રહણ કરવામાં
પરિણામે પૂર્વભવના દરિદ્ર ભિખારીમાંથી બીજે ભવે રાજા બન્યા, જાગૃતિ (એષણાસમિતિ), વસ્તુઓને લેવા-મૂકવામાં તકેદારી,
એટલું જ નહિ, એ ભવે પણ મોટા શ્રીમંતો દ્વારા પણ આદરણીય (આદાનભંડમત્ત નિકMવણા સમિતિ), મળ-મૂત્રનું વિસર્જન જીવો
બન્યા. ઉત્પન્ન ન થાય એવી ભૂમિમાં કરવું (પારિષ્ઠાપનિકા સમિતિ) આદિ
આ ચારિત્ર અશરણને શરણ છે. કઈ રીતે ? આ જગતમાં મૃત્યુ પાંચ સમિતિઓનું પાલન નિર્મળ થાય. એ સાથે જ મનોગુપ્તિ,
આવે ત્યારે માતા, પિતા, પુત્ર, પત્ની, ધન-વૈભવ આદિ કોઈ શરણ વચનગુપ્તિ, કાયગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓની સાધના સહજ રીતે
બની શકતું નથી. આ અશરણદશામાં આત્માની શાશ્વતતાનો બોધ થતી રહે.
ચારિત્રધર્મ આપે છે, અને પરભવનું ભાથું બંધાવે છે. આમ ચરણ આવો આ ચારિત્રગુણ વ્યવહારથી પંચમહાવ્રતપાલન રૂપ છે, તે
(ચારિત્રધર્મ) તે અશરણને શરણરૂપ થાય છે. આ ચારિત્ર કેવળ તો નિશ્ચયથી આત્મરમણસ્વરૂપ છે. સગર સનસ્કુમાર આદિ
ક્રિયારૂપ નથી હોતું પરંતુ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ હોય છે. ચક્રવર્તીઓ એ પણ પોતાના અપાર ભોગવૈભવ છોડી સંયમને
આવા ચારિત્રધર્મની શાસ્ત્રકારોએ નિર્યુક્તિમાં બીજી રીતે સ્વીકારી આત્મસાધના કરી હતી.
વ્યાખ્યા કરી છે, “ચા” એટલે ચય અને “રિત્ર' એટલે ખાલી કરવું. ઉપાધ્યાય યશોવિજયજી નવપદપૂજામાં કહે છે;
‘ચય' એટલે સંચિત થયેલા આઠ કર્મોના સંચયને રિક્ત કરવા તે ‘તૃણ પરે જે ષખંડ તજી, ચક્રવર્તી પણ વરિયો,
ચારિત્ર.” તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરિયો રે.
- સાધુઓ પંચમહાવ્રતરૂપ પૂર્ણ ચારિત્રનું પાલન કરે, તો શ્રાવકો ચક્રવર્તીઓ પાસે છ ખંડના અનેક ગામનગરો, સુંદર સ્ત્રીઓ,
પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત સહિત દેશવિરતિધર્મ નવ નિધિ આદિ વિપુલ ભંડાર હોવા છતાં ચારિત્ર ધારણ કરે છે.
રૂપ ચારિત્રનું પાલન કરે. એનું કારણ શું? ચક્રવર્તીઓ વિચારે છે કે, હું જેનું રક્ષણ કરું છું એ
આ ચારિત્રધર્મ નવા કર્મોને આવતા રોકતું હોવાથી સંવરરૂપ છખંડ, નવનિધિ, ચૌદ રત્ન, વિપુલ ભોગ-વૈભવ આદિ સર્વ પદાર્થો
છે. વળી, સર્વ જીવો સાથેના આત્મરૂપ જ્ઞાનની પરિણતિરૂપ હોવાથી વિનાશી છે. આ વિનાશી પદાર્થોના રક્ષણથી જે સુખ મળવાનું છે,
P' તત્ત્વસ્થિરતારૂપ છે. જેમાં ક્ષમા આદિ દસ ઉત્તમ ધર્મોનું આચરણ તે પણ વિનાશી જ રહેવાનું. દીક્ષા લીધા બાદ જે પદાર્થનું રક્ષણ
છે અને ક્રમશઃ શાસ્ત્રોમાં જેવું કહ્યું છે તેવું ચારિત્રરૂપ (યથાખ્યાત કરવાનું છે તે આત્મા અવિનાશી છે અને અવિનાશી પદાર્થોનું રક્ષણ
ચારિત્ર) શુદ્ધ સ્વભાવ અપાવનાર છે. કરવાથી અવિનાશી સુખની ઉપલબ્ધિ થશે. આથી અક્ષયસુખના
આવા ચારિત્રગુણને માટે જ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે; “અપૂર્વ કારણ એવા ચારિત્રને તેઓ ધારણ કરે છે, અને મેં (કવિએ) મનમાં
અવસર એવો ક્યારે આવશે, થઈશું બાહ્યાભ્યતર નિગ્રંથ જો.’ ધારણ કર્યું છે.
આપણે સૌ આવા ઉજ્જવળ સંયમધર્મની પ્રાપ્તિના અભિલાષી આ ચારિત્રપદના પ્રતાપે જન્મથી દરિદ્રી એવા લોકો પણ રાજા જા થઈએ એ શુભકામના.
* * *
• હવે પ્રથમ પાંચ ગાથાઓથી તેમણે આ પ્રમાણે અરિહંતપદનાં ગુણગાન કર્યા, ‘જેણે પૂર્વના ત્રીજા ભવમાં શ્રેષ્ઠ વીશ
સ્થાનકનું તપ કરીને તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું અને જેઓ અંતિમ ભવમાં ચોસઠ ઈન્દ્રો વડે પૂજાયેલા છે, તે અરિહંત જિનેશ્વરોને હે ભવ્યો ! તમે પ્રણામો તથા શ્રી સિદ્ધચક્રના દરેક પદને વંદો કે જેથી ચિરકાળ સુધી આનંદને પ્રાપ્ત કરો.” એ નવપદનું સતત ધ્યાન કરતાં થકાં પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને જેણે પોતાના શુદ્ધ આત્માનું દર્શન કર્યું
છે તેણે ભવરૂપી ભયનો ઊંડો કૂવો હંમેશને માટે ધરબી દીધો છે માટે હવે તેની મુક્તિ નિશ્ચિત છે. • સજ્ઞાનથી અડધી જ ક્ષણમાં જે પાપો ટળે છે તે પાપનો અતિ કઠોર તપસ્યા કરવાપૂર્વક પણ અજ્ઞાની પુરુષો કરોડો ભવો
સુધી નાશ કરી શકતા નથી, માટે તે આ દુનિયામાં જ્ઞાનની કોઈ તુલના નથી.